• 🪔

    ગૌતમનો હાથી

    ✍🏻 ભગિની નિવેદિતા

    મૃત્યુ બાદ સજ્જનો વિભિન્ન લોકની અનુભૂતિ કરે છે. તે બાબતથી માહિતગાર કરવા માટે ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને નીચેની વાર્તા કહી સંભળાવી હતી- એક સમયે, જંગલમાં[...]

  • 🪔 પુરાણ કથા

    કરુણાનો સદ્ગુણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) પ્રાચીનકાળમાં ચ્યવન નામના મહાન ઋષિ હતા. ગર્વ અને ક્રોધ, આનંદ અને શોકથી મુક્ત રહીને, તેઓએ જંગલમાં નિવાસ કરતાં કરતાં બાર[...]

  • 🪔 પુરાણ કથા

    કરુણાનો સદ્ગુણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) વારાણસીમાં એક વ્યાધ રહેતો હતો. પોતાના ભાથામાં વિષમય બાણો ભરીને તે સાબરની શોધમાં નીકળી પડ્યો. ગાઢ જંગલમાં તેણે સાબરનું ટોળું[...]

  • 🪔 પુરાણ કથા

    ગંગાવતરણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    પ્રાચીન કાળમાં અયોધ્યાનો રાજા સગરહતો. તે સંતતિ-પ્રાપ્તિ માટે અત્યંત વ્યગ્ર હતો. તેને કોઈ સંતાન ન હતું. તેમની મોટી પત્નીનું નામ કેશિની હતું. બીજી પત્ની હતી[...]

  • 🪔 નિવેદિતાવાણી

    કલાની ઉત્કૃષ્ટતા

    ✍🏻 ભગિની નિવેદિતા

    ચિત્ર એ ફોટોગ્રાફ નથી. કળા એ માત્ર વિજ્ઞાન નથી. સર્જન એ માત્ર કલ્પનાવિહાર નથી. એ નિશ્ર્ચિત છે કે કલાની દૃષ્ટિએ પ્રાપ્ત કરવા યોગ્ય જે મહત્તર[...]

  • 🪔 પુરાણ કથા

    શિવનૃત્યનું પૌરાણિક આખ્યાન

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શિવને જાણવા મળ્યું કે તારંગમ્ નામના જંગલમાં દસ હજાર પાખંડી નાસ્તિક ઋષિઓ નિવાસ કરે છે કે જેઓ શીખવે છે કે જગત સત્ય-સનાતન[...]

  • 🪔 અધ્યાત્મ

    માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અનુ. હર્ષદભાઈ પટેલ) આ સંતનો જન્મ મદુરા નજીક થયો હતો. તેના સોળમા વર્ષે તેણે તત્કાલીન બ્રાહ્મણલક્ષી સર્વ ધર્મગ્રંથોનું, ખાસ કરીને શૈવશાસ્ત્રોનું અધ્યયન પૂરું કરી લીધું[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શિવભક્ત કણ્ણપ

    ✍🏻 ભગિની નિવેદિતા

    અતિ પ્રાચીન કાળમાં પોતાના દિવસો શિકારમાં વ્યતીત કરતો જંગલનો અધિનાયક રહેતો હતો. એને લીધે જંગલ તેના કૂતરાઓના ભસવાથી અને તેના સેવકોના ચિત્કારોથી ગૂંજતું રહેતું હતું.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ઉમાનો લીલાવિહાર

    ✍🏻 ભગિની નિવેદિતા

    એક દિવસ મહાદેવ ગહન ધ્યાનાવસ્થામાં પાવનકારી હિમાલયમાં બેઠેલા હતા. તેમની ચોતરફ આનંદદાયક પુષ્પસભર વનરાજી, અસંખ્ય પશુ-પંખીઓ તેમજ વનપરીઓ અને નાની પરીઓ વિદ્યમાન હતાં. જ્યાં સ્વર્ગીય[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ઉમા

    ✍🏻 ભગિની નિવેદિતા

    પર્વતરાજ હિમાલયની પુત્રીરૂપે સતીનો પુનર્જન્મ થયો હતો, ત્યારે જન્મ સમયે તેમનું નામ ઉમા અને ઉપનામ હૈમાવતી રખાયું હતું, તેમનું અન્ય નામ પર્વતપુત્રી પાર્વતી પણ હતું.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શિવનો પ્રકોપ

    ✍🏻 ભગિની નિવેદિતા

    સતીના દેહત્યાગના સમાચાર નારદે શિવને આપ્યા. શિવ અત્યંત ક્રોધાવિષ્ટ થયા, તેમની જટામાંથી ઊર્જાથી ઝળહળતી વાળની લટ ઉખેડી અને પૃથ્વી પર ફેંકી. તેમાંથી વીરભદ્ર નામનો ભયંકર[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સતી

    ✍🏻 ભગિની નિવેદિતા

    અતિ પ્રાચીનકાળમાં દક્ષ પ્રજાપતિ નામના રાજા હતા. તેમણે મનુની પુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે ૧૬ પુત્રીઓને જન્મ આપ્યો. એમનાં સૌથી નાનાં પુત્રી સતી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    પરમેશ્વર શિવ

    ✍🏻 ભગિની નિવેદિતા

    દેવો અને ઋષિઓની એક પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માએ આ કથાનું વર્ણન કર્યું હતું : બ્રહ્માની રાત્રીમાં જ્યારે સર્વ પ્રાણીઓ અને સમગ્ર વિશ્વ અખંડ અને નિ :સ્તબ્ધ[...]