🪔
ગૌતમનો હાથી
✍🏻 ભગિની નિવેદિતા
april 2017
મૃત્યુ બાદ સજ્જનો વિભિન્ન લોકની અનુભૂતિ કરે છે. તે બાબતથી માહિતગાર કરવા માટે ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને નીચેની વાર્તા કહી સંભળાવી હતી- એક સમયે, જંગલમાં[...]
🪔 પુરાણ કથા
કરુણાનો સદ્ગુણ
✍🏻 ભગિની નિવેદિતા
march 2017
(ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) પ્રાચીનકાળમાં ચ્યવન નામના મહાન ઋષિ હતા. ગર્વ અને ક્રોધ, આનંદ અને શોકથી મુક્ત રહીને, તેઓએ જંગલમાં નિવાસ કરતાં કરતાં બાર[...]
🪔 પુરાણ કથા
કરુણાનો સદ્ગુણ
✍🏻 ભગિની નિવેદિતા
january 2017
(ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) વારાણસીમાં એક વ્યાધ રહેતો હતો. પોતાના ભાથામાં વિષમય બાણો ભરીને તે સાબરની શોધમાં નીકળી પડ્યો. ગાઢ જંગલમાં તેણે સાબરનું ટોળું[...]
🪔 પુરાણ કથા
ગંગાવતરણ
✍🏻 ભગિની નિવેદિતા
december 2016
પ્રાચીન કાળમાં અયોધ્યાનો રાજા સગરહતો. તે સંતતિ-પ્રાપ્તિ માટે અત્યંત વ્યગ્ર હતો. તેને કોઈ સંતાન ન હતું. તેમની મોટી પત્નીનું નામ કેશિની હતું. બીજી પત્ની હતી[...]
🪔 નિવેદિતાવાણી
કલાની ઉત્કૃષ્ટતા
✍🏻 ભગિની નિવેદિતા
november 2016
ચિત્ર એ ફોટોગ્રાફ નથી. કળા એ માત્ર વિજ્ઞાન નથી. સર્જન એ માત્ર કલ્પનાવિહાર નથી. એ નિશ્ર્ચિત છે કે કલાની દૃષ્ટિએ પ્રાપ્ત કરવા યોગ્ય જે મહત્તર[...]
🪔 પુરાણ કથા
શિવનૃત્યનું પૌરાણિક આખ્યાન
✍🏻 ભગિની નિવેદિતા
october 2016
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શિવને જાણવા મળ્યું કે તારંગમ્ નામના જંગલમાં દસ હજાર પાખંડી નાસ્તિક ઋષિઓ નિવાસ કરે છે કે જેઓ શીખવે છે કે જગત સત્ય-સનાતન[...]
🪔 અધ્યાત્મ
માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’
✍🏻 ભગિની નિવેદિતા
september 2016
(અનુ. હર્ષદભાઈ પટેલ) આ સંતનો જન્મ મદુરા નજીક થયો હતો. તેના સોળમા વર્ષે તેણે તત્કાલીન બ્રાહ્મણલક્ષી સર્વ ધર્મગ્રંથોનું, ખાસ કરીને શૈવશાસ્ત્રોનું અધ્યયન પૂરું કરી લીધું[...]
🪔 બાલ ઉદ્યાન
શિવભક્ત કણ્ણપ
✍🏻 ભગિની નિવેદિતા
August 2016
અતિ પ્રાચીન કાળમાં પોતાના દિવસો શિકારમાં વ્યતીત કરતો જંગલનો અધિનાયક રહેતો હતો. એને લીધે જંગલ તેના કૂતરાઓના ભસવાથી અને તેના સેવકોના ચિત્કારોથી ગૂંજતું રહેતું હતું.[...]
🪔 બાલ ઉદ્યાન
ઉમાનો લીલાવિહાર
✍🏻 ભગિની નિવેદિતા
april 2016
એક દિવસ મહાદેવ ગહન ધ્યાનાવસ્થામાં પાવનકારી હિમાલયમાં બેઠેલા હતા. તેમની ચોતરફ આનંદદાયક પુષ્પસભર વનરાજી, અસંખ્ય પશુ-પંખીઓ તેમજ વનપરીઓ અને નાની પરીઓ વિદ્યમાન હતાં. જ્યાં સ્વર્ગીય[...]
🪔 બાલ ઉદ્યાન
ઉમા
✍🏻 ભગિની નિવેદિતા
march 2016
પર્વતરાજ હિમાલયની પુત્રીરૂપે સતીનો પુનર્જન્મ થયો હતો, ત્યારે જન્મ સમયે તેમનું નામ ઉમા અને ઉપનામ હૈમાવતી રખાયું હતું, તેમનું અન્ય નામ પર્વતપુત્રી પાર્વતી પણ હતું.[...]
🪔 બાલ ઉદ્યાન
શિવનો પ્રકોપ
✍🏻 ભગિની નિવેદિતા
february 2016
સતીના દેહત્યાગના સમાચાર નારદે શિવને આપ્યા. શિવ અત્યંત ક્રોધાવિષ્ટ થયા, તેમની જટામાંથી ઊર્જાથી ઝળહળતી વાળની લટ ઉખેડી અને પૃથ્વી પર ફેંકી. તેમાંથી વીરભદ્ર નામનો ભયંકર[...]
🪔 બાલ ઉદ્યાન
સતી
✍🏻 ભગિની નિવેદિતા
january 2016
અતિ પ્રાચીનકાળમાં દક્ષ પ્રજાપતિ નામના રાજા હતા. તેમણે મનુની પુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે ૧૬ પુત્રીઓને જન્મ આપ્યો. એમનાં સૌથી નાનાં પુત્રી સતી[...]
🪔 બાલ ઉદ્યાન
પરમેશ્વર શિવ
✍🏻 ભગિની નિવેદિતા
december 2015
દેવો અને ઋષિઓની એક પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માએ આ કથાનું વર્ણન કર્યું હતું : બ્રહ્માની રાત્રીમાં જ્યારે સર્વ પ્રાણીઓ અને સમગ્ર વિશ્વ અખંડ અને નિ :સ્તબ્ધ[...]