• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    વિવેકાનંદ આઈ કેર સેન્ટર - રોગી નારાયણની સેવા માટે ખુલ્લું મુકાયું શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નવનિર્મિત વિવેકાનંદ આઈ કેર સેન્ટરનું મંગળ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી[...]

  • 🪔 બાળવાર્તા

    શ્રીગરુડને બોધપાઠ મળે છે

    ✍🏻 સંકલન

    (૧) ભગવાન વિષ્ણુ શ્રીરામ રૂપે અવતર્યા હતા. સીતાની મુક્તિ માટે શ્રીરામે લંકા પર આક્રમણ કર્યું. યુદ્ધમાં રાવણનો પુત્ર ઈંદ્રજિત રામ સામે ઊતર્યો. - આ તે[...]

  • 🪔 બાળવિભાગ

    તારા

    ✍🏻 સંકલન

    હવે આપણે સત્તાધિકારી નારીઓની વાત કરીશું. તારામાં જન્મજાત પ્રતિભાશક્તિ હતી. એને લીધે તેઓ શાણપણભર્યા રાજનૈતિક નિર્ણયો લઈ શકતાં. તેઓ માનવ ઇતિહાસમાં એક મહાન માર્ગદર્શન બની[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા-૧૩

    ✍🏻 અક્ષયકુમાર સેન

    એ તો બરાબર જ છે કે જ્ઞાન દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થાય છે, અને ભક્તિ દ્વારા પણ થાય છે. પણ આ બંનેમાં તફાવત છે. ઠાકુર[...]

  • 🪔 પ્રાસંગિક

    બેલુર મઠમાં દુર્ગાપૂજા

    ✍🏻 સંકલન

    બેલુર મઠમાં ૧૯૦૧માં દુર્ગાપૂજાનું પ્રથમવાર આયોજન થયું હતું. ત્યાર પછીથી દર વર્ષે બેલુર મઠમાં દુર્ગાપૂજાનો મહોત્સવ ઉજવાય છે. ૧૯૦૧ના પ્રથમ મહોત્સવ પછી થોડાં વર્ષો સુધી[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદની મુંબઈ થઈને ખેતડીયાત્રા

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    મહેન્દ્રનાથના બે પત્રો એ સમય દરમિયાન મહારાજાએ (અજિતસિંહ) કોલકાતા સ્થિત સ્વામીજીના પરિવાર સાથે નિરંતર સંપર્ક રાખ્યો હતો. સ્વામીજીના નાના ભાઈ મહેન્દ્રનાથ દત્ત દ્વારા બધા સમાચાર[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો - ૨

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી ચાલું) ચાંદની ઓરડાના અંદરના ભાગને થોડો પ્રકાશિત કરે છે તેમ, ઠાકુરનો ઓરડો એમના દેહસૌંદર્યથી ચમકતો રહેતો. એમનો ચહેરો કૃપાવંત અને પ્રેમાળ હતો. શિષ્યો બેસતા[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા - ૧૫

    ✍🏻 સંકલન

    વિવિધ સ્પર્ધાઓનું આયોજન : તંદુરસ્ત સ્પર્ધા વિદ્યાર્થીના મનને કુશાગ્ર અને ઉત્કટતાવાળું રાખે છે. દર ત્રણ મહિને કે છ મહિને અહીં આપેલ સ્પર્ધાઓ જેવી વિવિધ સ્પર્ધાઓ[...]

  • 🪔

    આપણાં આગમો-તંત્રો : એક અછડતી નજર-૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    આવા બધા અર્થો છતાં મુદ્રાનો અર્થ ઘણું કરીને હાથ કે હાથોની આંગળીઓથી કરાતી વિશિષ્ટ સ્થિતિ પૂરતો જ થાય છે અને પૂજાવિધિ તેમજ ધ્યાનમાં એ પ્રયોજાય[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    स त्वमग्निं स्वर्ग्यमध्येषि मृत्यो प्रब्रूहि त्वं श्रद्दधानाय मह्यम् । स्वर्गलोका अमृतत्वं भजन्त एतद् द्वितीयेन वृणे वरेण ॥ १३॥ मृत्‍यो, હે મૃત્યુદેવ; सः त्‍वम्‌, તે તમે;[...]

  • 🪔 સંપાદકીય

    પ્રબળ વ્યક્તિત્વની આધારશિલાઓ-વિદ્યાર્થીઓ માટે દિશાનિર્દેશ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    તમારા વ્યક્તિત્વને પ્રબળ અને ઉત્કટ જુસ્સાવાળું બનાવવા માટે સારી રીતે જીવન જીવવું એ જ એક માત્ર માર્ગ છે. સદ્‌ જીવન સદ્‌ વિચારથી શક્ય બને છે,[...]

  • 🪔 વિવેકવાણી

    અપૂર્વ માનવ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વિચારોની અદ્‌ભુત શક્તિને ઘણા થોડા લોકો સમજે છે. જો કોઈ મનુષ્ય કોઈ ગુફામાં પેસીને પોતાની જાતને પૂરી દઈને એકાંતમાં નિરંતર એકાગ્ર ચિત્તે કોઈ ગહન તથા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલી-મંદિરની સન્મુખે ઓટલા ઉપર બેઠેલા છે. કાલી-પ્રતિમાની અંદર જગન્માતાનાં દર્શન કરે છે. પાસે માસ્ટર વગેરે ભક્તો બેઠા છે. આજ બુધવાર, ૨૬મી સપ્ટેમ્બર[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् । दुर्गां देर्वी‍ं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः॥ २॥ હું મા દુર્ગાદેવીના શરણે આવ્યો છું. તમે તપને કારણે પ્રજ્વલિત[...]