🪔
ટાઈમ મેનેજમેન્ટ (શિક્ષકો માટે)
✍🏻 ડૉ. મધુભાઈ કોઠારી
April-May 1996
જસાણી આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ કોઠારી ‘સમય બાંધો મુઠ્ઠીમાં’, ‘વ્યક્તિત્વ ખીલો ખંતથી’ વગેરે પુસ્તકોના લેખક છે. મોટા ભાગનાં શિક્ષક ભાઈ-બહેનોની[...]
🪔
વિશ્વશિક્ષક રાધાકૃષ્ણન્
✍🏻 ડૉ. મોતીભાઈ પટેલ
April-May 1996
ડૉ.મોતીભાઈ પટેલ બી.એડ.કૉલેજ, મૈત્રી વિદ્યાલય, સુરેન્દ્રનગરના આચાર્ય છે. ડૉ. રાધાકૃષ્ણન્ના જન્મદિનને આપણે શિક્ષકદિન તરીકે ઊજવીએ છીએ. તેઓ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ થયા હતા તે માટે નહિં પરંતુ[...]
🪔
‘તેઓ શિક્ષણ આપવા નહીં પણ જગાડવા માગતાં હતાં’
✍🏻 જ્યોતિબહેન થાનકી
April-May 1996
(ભગિની નિવેદિતાની શિક્ષણપદ્ધતિ) સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી ભારતમાતાને કાજે - નારી શિક્ષણને કાજે – પોતાનું સર્વસ્વ નિવેદિત કરી માર્ગરેટ નોબેલ બ્રહ્મચર્યદીક્ષા પછી ભગિની[...]
🪔 શિક્ષક દિન (૫ સપ્ટેમ્બર -ડૉ. રાધાકૃષ્ણન્ જન્મદિન) પ્રસંગે
આધુનિક સદીના મહાન શિક્ષક, તત્ત્વદર્શી અને રાજર્ષિ પુરુષ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
✍🏻 રતિલાલ છાયા
September 1995
મારે મન ભારત એક દેશ નથી એ તત્ત્વ પ્રાસાદ છે. તેને અનેક બુરજો છે અને અકકેક શિખર ઉ૫૨ અકકેક તત્ત્વ ચિંતક વિરાજે છે. ભારતનો પ્રાચીન[...]
🪔
શિક્ષણ એટલે પૂર્ણતાની અભિવ્યક્તિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
July 1995
(૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ, મયલાપોર (મદ્રાસ)ના રામકૃષ્ણ મિશન સ્ટુડંટ્સ હોમના પ્રાર્થનાખંડના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો[...]
🪔
નમું નમું હો બાલસ્વરૂપ!
✍🏻 ગણપતભાઈ મો. ભારદ્વાજ
October-November 1994
(‘ગાંધીવાદ’થી ઘણા છેટા પણ ‘ગાંધીદર્શન’માં રત બાળકોને માત્ર ‘પ્રભુના પયગંબરો’ જ નહિ પણ હૃદયથી સાક્ષાત પ્રભુસ્વરૂપ માનતા બાલશિક્ષણના આ ભેખધારી શ્રી ગણપતભાઈ મો. ભારદ્વાજ જૂની[...]
🪔
શિક્ષકની નિષ્ઠા
✍🏻 જનકભાઈ જી. દવે
October-November 1994
(પી. ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજના પ્રાધ્યાપકો પ્રા. હિંમતભાઈ શાહ (ભૂતપૂર્વ) અને પ્રા. ડૉ. જનકભાઈ જી. દવે આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષકની નિષ્ઠા વિશે સુંદર છણાવટ[...]
🪔
અભણ સરસ્વતી
✍🏻 ગુણવંત શાહ
October-November 1994
આલ્બર્ટ આઈનસ્ટાઈને ૧૯૩૨ના જુલાઈની ૩૦મી તારીખે એક પત્ર લખેલો. કહેવાતા બુદ્ધિમાનો માત્ર છપાયેલા પાન પરથી જ બધી ‘સિન્થેટિક’ માહિતી ભેગી કરે અને એ વાતો પર[...]
🪔
શિક્ષણ દ્વારા આપણાપણું ખિલવીએ
✍🏻 યશવન્ત શુકલ
October-November 1994
અમદાવાદની એક કૉલેજમાં આ ગાંધી-સવાસો વાળા વર્ષમાં “શા માટે ગાંધીજીને સંભારવા?” એ વિશે વિદ્યાર્થીઓ-અધ્યાપકોને સંબોધ્યા પછી એ કૉલેજના અધ્યાપકખંડમાં અધ્યાપકો સાથે બેસીને થોડીક વાતો કરવા[...]
🪔
ગુજરાતમાં શાળાવ્યવસ્થાનાં નવાં સોપાન
✍🏻 પ્રો. આર. એસ. ત્રિવેદી
October-November 1994
(પ્રો. આર. એસ. ત્રિવેદી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ છે.) શા માટે વૈકલ્પિક શાળા- વ્યવસ્થા કરવાની જરૂર ઉપસ્થિત થઈ છે? સંભવતઃ રાજ્ય સરકારની આર્થિક સમસ્યા,[...]
🪔
કેળવણીનાં મૂળ તત્ત્વો
✍🏻 કાકાસાહેબ કાલેલકર
October-November 1994
અત્યાર સુધી થઈ ગયેલા બધા ઐતિહાસિક યુગોમાં સર્વ સાધારણ એવું કાંઈ તત્ત્વ હોય તો તે સત્તાનું છે. કુટુંબના વડાની સત્તા, ધર્મગુરુની સત્તા, ગુલામોના માલિકની સત્તા,[...]
🪔
માત્ર શિક્ષણ
✍🏻 વિનોબા ભાવે
October-November 1994
‘કેમ ભાઈ તમે ક્યું કામ સરસ રીતે કરી શકો એમ તમને લાગે છે? એક દેશસેવેચ્છુને કોકે પ્રશ્ન પૂછ્યો.’ ‘મને લાગે છે કે હું માત્ર શિક્ષણનું[...]
🪔
કેળવણીનો ખરો અર્થ
✍🏻 મહાત્મા ગાંધી
October-November 1994
શિક્ષણ અને ગૃહસંસારમાં એકરાગ હોવો જોઈએ એ વાત સ્વયંસિદ્ધ છે. આજે એ એકતા જોવામાં આવતી નથી. રાષ્ટ્રીય શિક્ષણમાં એ વાત ધ્યાનમાં રાખવી જ પડશે. શિક્ષણ[...]
🪔
ભારતીય નારીનું ભવિષ્યનું શિક્ષણ
✍🏻 સિસ્ટર નિવેદિતા
October-November 1994
અહીં ભારતમાં ભવિષ્યની નારીનું ચિત્ર આપણા મનમાં આવ્યા કરે છે. આપણી દૃષ્ટિ સમક્ષ તેની સુંદરતા તરે છે. તેનો અવાજ આપણને જાણે કે પોકાર પાડે છે.[...]
🪔
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ
✍🏻 શ્રી યશવંત શુક્લ
April 1994
(ગતાંકથી ચાલુ) (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ[...]
🪔
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ
✍🏻 શ્રી યશવંત શુક્લ
March 1994
(૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિજ્ઞાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)[...]
🪔
શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ?
✍🏻 શ્રી યશવંત શુક્લ
March 1993
(૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ સાથેની પ્રશ્નોત્તરીનું સંકલન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)[...]