• 🪔

    ટાઈમ મેનેજમેન્ટ (શિક્ષકો માટે)

    ✍🏻 ડૉ. મધુભાઈ કોઠારી

    જસાણી આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ કોઠારી ‘સમય બાંધો મુઠ્ઠીમાં’, ‘વ્યક્તિત્વ ખીલો ખંતથી’ વગેરે પુસ્તકોના લેખક છે. મોટા ભાગનાં શિક્ષક ભાઈ-બહેનોની[...]

  • 🪔

    વિશ્વશિક્ષક રાધાકૃષ્ણન્

    ✍🏻 ડૉ. મોતીભાઈ પટેલ

    ડૉ.મોતીભાઈ પટેલ બી.એડ.કૉલેજ, મૈત્રી વિદ્યાલય, સુરેન્દ્રનગરના આચાર્ય છે. ડૉ. રાધાકૃષ્ણન્‌ના જન્મદિનને આપણે શિક્ષકદિન તરીકે ઊજવીએ છીએ. તેઓ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ થયા હતા તે માટે નહિં પરંતુ[...]

  • 🪔

    ‘તેઓ શિક્ષણ આપવા નહીં પણ જગાડવા માગતાં હતાં’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ભગિની નિવેદિતાની શિક્ષણપદ્ધતિ) સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી ભારતમાતાને કાજે - નારી શિક્ષણને કાજે – પોતાનું સર્વસ્વ નિવેદિત કરી માર્ગરેટ નોબેલ બ્રહ્મચર્યદીક્ષા પછી ભગિની[...]

  • 🪔 શિક્ષક દિન (૫ સપ્ટેમ્બર -ડૉ. રાધાકૃષ્ણન્ જન્મદિન) પ્રસંગે

    આધુનિક સદીના મહાન શિક્ષક, તત્ત્વદર્શી અને રાજર્ષિ પુરુષ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    ✍🏻 રતિલાલ છાયા

    મારે મન ભારત એક દેશ નથી એ તત્ત્વ પ્રાસાદ છે. તેને અનેક બુરજો છે અને અકકેક શિખર ઉ૫૨ અકકેક તત્ત્વ ચિંતક વિરાજે છે. ભારતનો પ્રાચીન[...]

  • 🪔

    શિક્ષણ એટલે પૂર્ણતાની અભિવ્યક્તિ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ, મયલાપોર (મદ્રાસ)ના રામકૃષ્ણ મિશન સ્ટુડંટ્સ હોમના પ્રાર્થનાખંડના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો[...]

  • 🪔

    નમું નમું હો બાલસ્વરૂપ!

    ✍🏻 ગણપતભાઈ મો. ભારદ્વાજ

    (‘ગાંધીવાદ’થી ઘણા છેટા પણ ‘ગાંધીદર્શન’માં રત બાળકોને માત્ર ‘પ્રભુના પયગંબરો’ જ નહિ પણ હૃદયથી સાક્ષાત પ્રભુસ્વરૂપ માનતા બાલશિક્ષણના આ ભેખધારી શ્રી ગણપતભાઈ મો. ભારદ્વાજ જૂની[...]

  • 🪔

    શિક્ષકની નિષ્ઠા

    ✍🏻 જનકભાઈ જી. દવે

    (પી. ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજના પ્રાધ્યાપકો પ્રા. હિંમતભાઈ શાહ (ભૂતપૂર્વ) અને પ્રા. ડૉ. જનકભાઈ જી. દવે આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષકની નિષ્ઠા વિશે સુંદર છણાવટ[...]

  • 🪔

    અભણ સરસ્વતી

    ✍🏻 ગુણવંત શાહ

    આલ્બર્ટ આઈનસ્ટાઈને ૧૯૩૨ના જુલાઈની ૩૦મી તારીખે એક પત્ર લખેલો. કહેવાતા બુદ્ધિમાનો માત્ર છપાયેલા પાન પરથી જ બધી ‘સિન્થેટિક’ માહિતી ભેગી કરે અને એ વાતો પર[...]

  • 🪔

    શિક્ષણ દ્વારા આપણાપણું ખિલવીએ

    ✍🏻 યશવન્ત શુકલ

    અમદાવાદની એક કૉલેજમાં આ ગાંધી-સવાસો વાળા વર્ષમાં “શા માટે ગાંધીજીને સંભારવા?” એ વિશે વિદ્યાર્થીઓ-અધ્યાપકોને સંબોધ્યા પછી એ કૉલેજના અધ્યાપકખંડમાં અધ્યાપકો સાથે બેસીને થોડીક વાતો કરવા[...]

  • 🪔

    ગુજરાતમાં શાળાવ્યવસ્થાનાં નવાં સોપાન

    ✍🏻 પ્રો. આર. એસ. ત્રિવેદી

    (પ્રો. આર. એસ. ત્રિવેદી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ છે.) શા માટે વૈકલ્પિક શાળા- વ્યવસ્થા કરવાની જરૂર ઉપસ્થિત થઈ છે? સંભવતઃ રાજ્ય સરકારની આર્થિક સમસ્યા,[...]

  • 🪔

    કેળવણીનાં મૂળ તત્ત્વો

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    અત્યાર સુધી થઈ ગયેલા બધા ઐતિહાસિક યુગોમાં સર્વ સાધારણ એવું કાંઈ તત્ત્વ હોય તો તે સત્તાનું છે. કુટુંબના વડાની સત્તા, ધર્મગુરુની સત્તા, ગુલામોના માલિકની સત્તા,[...]

  • 🪔

    માત્ર શિક્ષણ

    ✍🏻 વિનોબા ભાવે

    ‘કેમ ભાઈ તમે ક્યું કામ સરસ રીતે કરી શકો એમ તમને લાગે છે? એક દેશસેવેચ્છુને કોકે પ્રશ્ન પૂછ્યો.’ ‘મને લાગે છે કે હું માત્ર શિક્ષણનું[...]

  • 🪔

    કેળવણીનો ખરો અર્થ

    ✍🏻 મહાત્મા ગાંધી

    શિક્ષણ અને ગૃહસંસારમાં એકરાગ હોવો જોઈએ એ વાત સ્વયંસિદ્ધ છે. આજે એ એકતા જોવામાં આવતી નથી. રાષ્ટ્રીય શિક્ષણમાં એ વાત ધ્યાનમાં રાખવી જ પડશે. શિક્ષણ[...]

  • 🪔

    ભારતીય નારીનું ભવિષ્યનું શિક્ષણ

    ✍🏻 સિસ્ટર નિવેદિતા

    અહીં ભારતમાં ભવિષ્યની નારીનું ચિત્ર આપણા મનમાં આવ્યા કરે છે. આપણી દૃષ્ટિ સમક્ષ તેની સુંદરતા તરે છે. તેનો અવાજ આપણને જાણે કે પોકાર પાડે છે.[...]

  • 🪔

    ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ

    ✍🏻 શ્રી યશવંત શુક્લ

    (ગતાંકથી ચાલુ) (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ[...]

  • 🪔

    ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ

    ✍🏻 શ્રી યશવંત શુક્લ

    (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિજ્ઞાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)[...]

  • 🪔

    શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ?

    ✍🏻 શ્રી યશવંત શુક્લ

    (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ સાથેની પ્રશ્નોત્તરીનું સંકલન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)[...]