• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવની ઉજવણી આશ્રમના વાર્ષિકોત્સવ નિમિત્તે ૩જી મે ના રોજ આશ્રમપ્રાંગણમાં સાંજના ૭ :૪૫ કલાકે ‘સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ’ વિશે તેમજ ૪થી[...]

  • 🪔 પત્ર

    એક અપ્રકાશિત પત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

       સ્વામી વિવેકાનંદ ૬૩ સેન્ટ જ્યોર્જીસ રોડ, લંડન, એસ. ડબલ્યુ., ૧૭ મી જુલાઈ પ્રિય મિત્ર, તમારા અત્યંત બોધપ્રદ પુસ્તક માટે ઘણો ઘણો આભાર. એમાનાં થોડાં[...]

  • 🪔

    હું શું કરી શકું ?

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ, બેંગલુરુના અધ્યક્ષ અને પ્રખર વિદ્વાન સ્વામી હર્ષાનંદજીના મૂળ અંગ્રજી પુસ્તક ‘ઠવફિં જવફહહ ઈં મજ્ઞ ?’ નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 ભાવાંજલિ

    સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપ : સ્વામી નિર્મુક્તાનંદ

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    સ્વામી સમર્પણાનંદજી દસ વર્ષની ઉંમરે દેવઘર વિદ્યાપીઠમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા ત્યારથી ઉપેન મહારાજ (સ્વામી નિર્મુક્તાનંદજી) ના અતિ નિકટના પરિચયમાં આવ્યા હતા. એમણે અંગ્રેજીમાં લખેલ[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    ગતાંકથી આગળ... ક્યારેક ક્યારેક સિસ્ટર અમને શ્રી શ્રીમા પાસે લઈ જતાં. ત્યારે અમારામાં કંઈ જ સમજ વિકસી નહોતી. પરંતુ તોય અમને સિસ્ટર સાથે શ્રી શ્રીમાને[...]

  • 🪔

    જિજ્ઞાસા અને જ્ઞાનબોધ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... એક મહિલા : શું આપ પુનર્જન્મ વિશે વેદાંત સોસાયટીનો દૃષ્ટિકોણ અમને બતાવી શકો ? સ્વામી રંગનાથાનંદજી : હિન્દુ તથા ભારતમાં જન્મેલ બધા ધર્મો[...]

  • 🪔 Tu Paramahans Banish

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    ગતાંકથી આગળ... સ્વયં સંઘ ગુરુનો આદેશ ! મેં વધારે વાતચીત ન કરી. કેવળ આટલું જ કહ્યું, ‘હું અહીં આજે જ પહોંચ્યો છું.’ મહારાજે વાસુદેવ નામના[...]

  • 🪔

    મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) મેક્સમૂલરે પહેલેથી જ વૈદિક સાહિત્યમાં આગવું સ્થાન લીધું, એથી સંસ્કૃતભાષાની સમૃદ્ધિનો મર્મ એ પકડી શક્યા અને ‘ભાષાવિજ્ઞાન’ પરના તેમના ભાષણમાં એમણે એનું મહત્ત્વ[...]

  • 🪔

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    (ગતાંકથી આગળ) અંગ્રેજોની નીતિ પૂર્વ કાળમાં બ્રાહ્મણો ગામડાંમાં શાળા ચલાવીને ગામનાં બાળકોને શિક્ષણ આપતા. એ શાળામાં શિક્ષણ મેળવનારા ગ્રામ્ય લોકો એમના જીવનનિર્વાહમાં મદદ કરતા. થોડીમાત્રાના[...]

  • 🪔

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) આસુરી સંપત્તિઓ સાથે જન્મ લેનારામાં પાખંડ, અહંકાર, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અવિવેક પ્રબળ માત્રામાં હોય છે. अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः।[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગતાંકથી આગળ... સ્વામી બ્રહ્માનંદને પ્રકૃતિ, વૃક્ષો, પુષ્પ-પાંદડાં પ્રત્યે ઘણો પ્રેમ હતો. તેઓ જે ઠેકાણે થોડા દિવસ પણ રહે ત્યાં નવાં નવાં ફૂલછોડ, વૃક્ષો, ફળનાં રોપાં[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (ગતાંકથી આગળ) આ સમય દરમિયાન કાલીકૃષ્ણને ગોપાલની માની સેવા કરવાનો અવસર મળ્યો. તેઓ ક્યારેક ક્યારેક મઠમાં થોડા દિવસ રહેવા આવતા. મઠમાં જોડાયા પહેલા કાલીકૃષ્ણ એમને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... કાલી-તત્ત્વ ચર્ચા દરમ્યાન મા કાલીની વાત આવી એટલે ડાૅક્ટર કહે છે, ‘પરમહંસદેવ કાલીના ઉપાસક છે.’ હિંદુ સંપ્રપદાયમાં જે લોકો બાહ્ય કે ઉપરછલ્લી રીતે[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ગતાંકથી આગળ... જ્યારે તેના માતા અને ભાઈઓને ભૂખમરો વેઠવાનો આવ્યો ત્યારે સ્વામીજીને ખૂબ લાગી આવ્યું. ખાધા-પીધા વિના એક સ્થળેથી બીજા સ્થળે જઈને તેઓ નોકરી ધંધાની[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણ આપણને એ સત્ય કહેવા માગે છે : त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन। निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्।।45।। ‘વેદો ત્રણ ગુણોની વાત કરે છે. એ[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે જોયું કે ભારતના દરિદ્રનારાયણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારનું જીવન સાર્થક જીવન છે, તેમજ એમની સાચી ઉન્નતિ માટે ભદ્રસમાજે,[...]

  • 🪔 વિવેકવાણી

    વિચારોનું અમરત્વ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જ્યાં કશું નાશ પામતું નથી, જ્યાં ‘જીવનની અંદર’ પણ આપણે મૃત્યુની વચ્ચે જ રહીએ છીએ એવા આ વિશ્વમાં જાહેરમાં કે ખાનગીમાં, ખીચોખીચ ભરેલા જાહેર માર્ગાે[...]

  • 🪔 અમૃતવાણી

    પહેલાં ઈશ્વરપ્રાપ્તિ પછી લોકશિક્ષા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર - ‘એક ગામમાં પદ્મલોચન નામનો એક છોકરો રહેતો. માણસો તેને પોદિયો પોદિયો કરીને બોલાવતા. ગામ બહાર એક ખંડિયેર થઈ ગયેલું મંદિર હતું, અંદર મૂર્તિ-બૂર્તિ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    महितमहाहव वल्लभतल्लिक वल्लितरल्लित भल्लिरते विरचितवल्लिक पल्लिकमल्लिक झिल्लिकभिल्लिक वर्गवृते । श्रुतकृतफुल्ल समुल्लसितारुणतल्लजपल्लव सल्ललिते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।11।। સુંદર કેશપાશને ધારણ કરતી, ભગવતી શૈલપુત્રી[...]