🪔 વાર્તા
સતી મદાલસા
✍🏻 સુનીલભાઈ માલંવકર
November 2008
આદર્શ વિદુષિ, સતી તથા આદર્શ માતા મદાલસા ગંધર્વરાજ વિશ્વાવસુકીની પુત્રી હતી. તેના લગ્ન રાજા શત્રુજીતના પુત્ર ઋતુધ્વજની સાથે થયા હતા. સમય જતા સતી મદાલસાને ત્યાં[...]
🪔 દિપોત્સવી
આવતીકાલના ભારતીય વ્યાપાર ઉદ્યોગ અને નેતૃત્વમાં ભારતીય નૈતિક મૂલ્યો
✍🏻 ડૉ. મૃત્યુંજય અથ્રેય
November 2008
(વ્યવસ્થાપનતંત્રના સુખ્યાત વિદ્વાન ડૉ. મૃત્યુંજય અથ્રેયે રામકૃષ્ણ મિશન- સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર સેન્ટરના વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં યોજાયેલ મેનેજમેન્ટની શિબિરમાં આપેલા મુખ્ય વ્યાખ્યાનનો ગુજરાતી[...]
🪔 દિપોત્સવી
મહાત્મા ગાંધી : જીવનના કલાકાર
✍🏻 રમેશભાઈ સંઘવી
November 2008
મહાત્મા ગાંધી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પૂર્ણ વિકસિત પુષ્પ સમાન હતા. તેમના પ્રત્યેક વિચાર અને વ્યવહારમાં ધર્મ અને નીતિ, શીલ અને સદાચારની સોડમ ઊઠતી હતી.[...]
🪔 દિપોત્સવી
માનવ-સંસ્કારોનો પાયો - નીતિમત્તા
✍🏻 ચંદુભાઈ ઠકરાલ
November 2008
માણસ એ ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ સર્જન માનવામાં આવેલ છે. પરંતુ કેટલીક વાર મીઠી મૂંઝવણ થાય છે કે આ શ્રેષ્ઠ સર્જન હોવા છતાં કેમ કનિષ્ઠની પેઠે[...]
🪔 શિક્ષણ
સદાચારી માતપિતાનાં કર્તવ્યો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2008
(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વલ્લભ વિદ્યાનગરની સેમકોમ કોલેજમાં માતપિતાની શિબિરમાં આપેલ પોતાના અંગ્રેજી વ્યાખ્યાન અને વ્યાખ્યાન પછી થયેલી પ્રશ્નોત્તરીની નોંધ વાચકોના લાભાર્થે[...]
🪔 દિપોત્સવી
દૃષ્ટિકોણ-ભેદ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 2008
(સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૬૯ના ત્રીજા અંક (પૃ.૩૬૬)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના[...]
🪔 દિપોત્સવી
ચિંતામુક્ત રહેતાં શીખો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
November 2008
(પુનમ પેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘લર્ન ટુ લીવ’ના અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રસિદ્ધ થયેલ હિંદી અનુવાદ ‘જીને કી કલા’માંથી શ્રી મનસુખભાઈ[...]
🪔 દિપોત્સવી
એકતા, સંવાદિતા અને શાંતિ માટે કેવી રીતે કાર્ય કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
November 2008
(રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીએ જુલાઈ-ઓગસ્ટ ૧૯૭૬ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]
🪔 દિપોત્સવી
રામાયણમાં ઉપદેશેલ ધર્મ
✍🏻 સ્વામી મૃડાનંદ
November 2008
(સ્વામી મૃડાનંદ ‘પ્રબુદ્ધ કેરલમ્’ના તંત્રી અને રામાયણના પ્રકાંડ પંડિત છે. એમણે ‘ધ વેદાંત કેસરી’ના નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૮૪ના અંકમાં ‘ધર્મ ઈન ધ રામાયણ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]
🪔 પ્રાસંગિક
ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2008
‘દર્શન’ શબ્દનો પારિભાષિક અર્થ, જીવ-જગત-ઈશ્વરનું સાચું સ્વરૂપ અને એ ત્રણેયનો પારસ્પરિક સંબંધ સમજવાની એક પદ્ધતિ - એવો થાય છે. આ પદ્ધતિ આપણા રોજબરોજના જીવનને, દર્શને[...]
🪔 દિપોત્સવી
શું આ નૈતિક ગણાય?
✍🏻 સ્વામી ઈષ્ટાત્માનંદ
November 2008
(સ્વામી ઈષ્ટાત્માનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) ‘આજે ઘણા[...]
🪔 દિપોત્સવી
મા તો સૌથી છેલ્લે જ ખાય છે
✍🏻 સ્વામી વિમોક્ષાનંદ
November 2008
(સ્વામી વિમોક્ષાનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) શ્રીમા સારદાદેવીનો[...]
🪔 દિપોત્સવી
સૌને માટે અધ્યાત્મવિધા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
November 2008
જ્યારે આપણે અધ્યાત્મ અનુભવની વાત કરીએ છીએ ત્યારે એ કંઈક દૂરના જગતની રહસ્યમય ગૂઢ વિદ્યા હોવાનો આપણા મનમાં વિચાર આવે છે. આ ખરેખર સાવ ખોટું[...]
🪔 પ્રાસંગિક
પ્રભુની અદ્ભુત કૃતિ શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
November 2008
એ મધુર મુખ, એ સ્નેહ નીતરતી આંખો, એ શ્વેત વસ્ત્રો અને પેલાં કંકણો બધું ય નજર સમક્ષ તરવરી રહ્યું. મા, તમે કેવાં તો સ્નેહથી છલકાતાં[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
November 2008
આપણી પ્રાચીન આશ્રમ વ્યવસ્થા અનુરૂપ વિવિધ આચારોનું પાલન આપણે કરવાનું હોય છે અને એ પાલનમાં સહાયરૂપ થાય અને માર્ગદર્શક બને તેવા નિયમો ઘડવામાં આવ્યા છે.[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2008
નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ સ્વામી વિવેકાનંદ કહેતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો તે ટકી શકે નહીં. ઉપયોગિતા કે ફાયદા નુકસાનના[...]
🪔 વિવેકવાણી
આપણે આપણી જાતના ઘડવૈયા
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2008
મારો વિચાર એમ બતાવવાનો છે કે નીતિમત્તા અને નિઃસ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારી જન શાસ્ત્રોનો નિર્બળ પ્રબોધક છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2008
પોતાને ભાગવત સમજાવે તેવા ભાગવતના જાણકાર પંડિતની સેવા એક માણસ લેવા માગતો હતો. એના એક મિત્રે કહ્યું : ‘હું એક સારા પંડિતને જાણું છું પણ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
November 2008
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु । लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥ अद्यैव वा मरणमस्तु युगान्तरे वा । न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ ‘વ્યવહારકુશળ[...]