• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા.૬ સપ્ટે.ના રોજ જૂનાગઢમાં નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન ત્યાંના રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર-પ્રસાર કેન્દ્રના સહયોગથી થયું હતું. શહેર અને[...]

  • 🪔 શિક્ષણ

    વિદ્યાર્થીઓને કેળવવાની કળા

    ✍🏻 કાંતિલાલ બી. દોંગા

    (પી.જી. વિજય સેરીચંદ અને શૈલેશ આર. શુક્લે ૧૯૯૪-૯૫માં હાથ ધરેલ કેઈસ સ્ટડીઝમાંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. - સં.) જો રંધાતાં[...]

  • 🪔

    બરાબરીનો સંબંધ

    ✍🏻 શ્રી રામેશ્વર તાંતિયા

    (૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી[...]

  • 🪔

    સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૩

    ✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ

    (ગતાંકથી આગળ) ૯. આપણી પસંદગી કઈ છે? હવે કદાચ તમે પૂછશો કે આ સમસ્યાઓ તો સારી અને ઉપયોગી છે તો પછી શું આપણે સંપૂર્ણપણે એને[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    દુર્ગાભાવમાં શ્રીરામકૃષ્ણ સ્વામી શારદાનંદે એકવાર નીચેની ઘટના વર્ણવી: ‘એક દિવસ ઠાકુર પંચવટીમાં બેઠા હતા. તે સમયે ગંગામાંથી મા દુર્ગા પ્રગટ થયાં. ઠાકુર તરફ આવ્યાં અને[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    ત્રીજી વલ્લી, પ્રથમ અધ્યાય ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे । छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च त्रिणाचिकेताः ॥ १ ॥ लोके, આ[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, ૨૭-૫-૧૯૬૨ પ્રાત:કાળે દરેક મંદિરમાં દર્શન કરીને પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) પ્રાંગણમાં ટહેલી રહ્યા છે. બરાબર એ જ સમયે સ્વામી અભયાનંદજીને સચિવાલય તરફથી આવતા[...]

  • 🪔

    નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (ગતાંકથી આગળ) વળી પાછા ૧૬ જુલાઈ (૧૯૨૮)ના રોજ આ જ સ્થળે છાત્ર સંગઠન સમિતિ દ્વારા આયોજિત એક સભામાં એમણે કહ્યું હતું: ‘આપણા દેશમાં અંગ્રેજોના આગમનકાળમાં[...]

  • 🪔

    ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો - સૂત્રયુગ-૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    હિંદુધર્મમાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ‘ધર્મ અને નીતિ’ની વિભાવના અને એનો વિનિયોગ પાયાનું મહત્ત્વ ધરાવે છે. આ નીતિધર્મનો ખ્યાલ કાળાન્તરે કેટલાંય પરિવર્તનો પામતો રહ્યો છે. ‘ધૃ’[...]

  • 🪔

    સ્વામી અખંડાનંદ અને જામનગર - ૨

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    ઝંડુભટ્ટજીનો દિવસ સવારે ૪ વાગ્યે આરંભાતો. સ્નાન અને પૂજાપાઠ કર્યા પછી ભટ્ટજી પોતાને ઓરડે પ્રવેશતા. એટલી વહેલી સવારથી - સાત સાડા સાત વાગ્યેથી - દર્દીઓ[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    જટિલ સ્વભાવનાં માતપિતા ધાકધમકી અને શારીરિક સજા તેમજ કટુકઠોર ભાષાનો ઉપયોગ કરવાથી ભૂલ કરનાર બાળકોને સુધારી શકાય છે - એમ કેટલાંક માતપિતાઓ ધારે છે. વળી[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    અહીં હું એક વાત કહેવા ઇચ્છું છું. તે એ કે દરેક વિષયનું એકે એક ચિત્ર હોય છે. જે ઘટના તમે સાંભળી, તેનું ચિત્ર તમે એકવાર[...]

  • 🪔 સંપાદકીય

    દેવીપૂજાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    વિશ્વના પ્રાચીનતમ ધર્મશાસ્ત્ર ગ્રંથો, વેદોમાં સર્વ પ્રથમવાર જગન્માતાનું દેવી કે શક્તિ સ્વરૂપે પૂજા કરવાનું વર્ણન આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિએ જેટલાં ઉચ્ચતર આદર્શ કે નારીના[...]

  • 🪔 વિવેકવાણી

    જગજ્જનની

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની “માતા” તરીકે, સ્નેહમૂર્તિ તરીકે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભક્તિ જ સાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીશ- સંસારમાં રહીને ઈશ્વર તરફ જવું બહુ જ કઠણ. શ્રીરામકૃષ્ણ- કેમ? અભ્યાસ-યોગ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંઆ ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कदम्बवनमध्यगां कनकमंडलोपस्थितां षडंबुरु हवासिनीं सततसिद्धसौदामिनीम् । विडंबितजपारुचिं विकचचंद्रचूडामणिं त्रिलोचनकुटुम्बिनीं त्रिपुरसुन्दरीमाश्रये ॥ કદંબના વનની વચ્ચે રહેલાં, સુવર્ણની પીઠ પર ઊભેલાં, છ સંખ્યાવાળાં કમળોની સુગંધવાળાં, સદાકાળ સિદ્ધ[...]