🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2009
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા.૬ સપ્ટે.ના રોજ જૂનાગઢમાં નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન ત્યાંના રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર-પ્રસાર કેન્દ્રના સહયોગથી થયું હતું. શહેર અને[...]
🪔 શિક્ષણ
વિદ્યાર્થીઓને કેળવવાની કળા
✍🏻 કાંતિલાલ બી. દોંગા
October 2009
(પી.જી. વિજય સેરીચંદ અને શૈલેશ આર. શુક્લે ૧૯૯૪-૯૫માં હાથ ધરેલ કેઈસ સ્ટડીઝમાંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. - સં.) જો રંધાતાં[...]
🪔
બરાબરીનો સંબંધ
✍🏻 શ્રી રામેશ્વર તાંતિયા
October 2009
(૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૩
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
October 2009
(ગતાંકથી આગળ) ૯. આપણી પસંદગી કઈ છે? હવે કદાચ તમે પૂછશો કે આ સમસ્યાઓ તો સારી અને ઉપયોગી છે તો પછી શું આપણે સંપૂર્ણપણે એને[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2009
દુર્ગાભાવમાં શ્રીરામકૃષ્ણ સ્વામી શારદાનંદે એકવાર નીચેની ઘટના વર્ણવી: ‘એક દિવસ ઠાકુર પંચવટીમાં બેઠા હતા. તે સમયે ગંગામાંથી મા દુર્ગા પ્રગટ થયાં. ઠાકુર તરફ આવ્યાં અને[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
October 2009
ત્રીજી વલ્લી, પ્રથમ અધ્યાય ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे । छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च त्रिणाचिकेताः ॥ १ ॥ लोके, આ[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
October 2009
બેલુર મઠ, ૨૭-૫-૧૯૬૨ પ્રાત:કાળે દરેક મંદિરમાં દર્શન કરીને પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) પ્રાંગણમાં ટહેલી રહ્યા છે. બરાબર એ જ સમયે સ્વામી અભયાનંદજીને સચિવાલય તરફથી આવતા[...]
🪔
નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
October 2009
(ગતાંકથી આગળ) વળી પાછા ૧૬ જુલાઈ (૧૯૨૮)ના રોજ આ જ સ્થળે છાત્ર સંગઠન સમિતિ દ્વારા આયોજિત એક સભામાં એમણે કહ્યું હતું: ‘આપણા દેશમાં અંગ્રેજોના આગમનકાળમાં[...]
🪔
ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો - સૂત્રયુગ-૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October 2009
હિંદુધર્મમાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ‘ધર્મ અને નીતિ’ની વિભાવના અને એનો વિનિયોગ પાયાનું મહત્ત્વ ધરાવે છે. આ નીતિધર્મનો ખ્યાલ કાળાન્તરે કેટલાંય પરિવર્તનો પામતો રહ્યો છે. ‘ધૃ’[...]
🪔
સ્વામી અખંડાનંદ અને જામનગર - ૨
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
October 2009
ઝંડુભટ્ટજીનો દિવસ સવારે ૪ વાગ્યે આરંભાતો. સ્નાન અને પૂજાપાઠ કર્યા પછી ભટ્ટજી પોતાને ઓરડે પ્રવેશતા. એટલી વહેલી સવારથી - સાત સાડા સાત વાગ્યેથી - દર્દીઓ[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
October 2009
જટિલ સ્વભાવનાં માતપિતા ધાકધમકી અને શારીરિક સજા તેમજ કટુકઠોર ભાષાનો ઉપયોગ કરવાથી ભૂલ કરનાર બાળકોને સુધારી શકાય છે - એમ કેટલાંક માતપિતાઓ ધારે છે. વળી[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
October 2009
અહીં હું એક વાત કહેવા ઇચ્છું છું. તે એ કે દરેક વિષયનું એકે એક ચિત્ર હોય છે. જે ઘટના તમે સાંભળી, તેનું ચિત્ર તમે એકવાર[...]
🪔 સંપાદકીય
દેવીપૂજાનું મહત્ત્વ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2009
વિશ્વના પ્રાચીનતમ ધર્મશાસ્ત્ર ગ્રંથો, વેદોમાં સર્વ પ્રથમવાર જગન્માતાનું દેવી કે શક્તિ સ્વરૂપે પૂજા કરવાનું વર્ણન આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિએ જેટલાં ઉચ્ચતર આદર્શ કે નારીના[...]
🪔 વિવેકવાણી
જગજ્જનની
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2009
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની “માતા” તરીકે, સ્નેહમૂર્તિ તરીકે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભક્તિ જ સાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2009
શ્રીશ- સંસારમાં રહીને ઈશ્વર તરફ જવું બહુ જ કઠણ. શ્રીરામકૃષ્ણ- કેમ? અભ્યાસ-યોગ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંઆ ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October 2009
कदम्बवनमध्यगां कनकमंडलोपस्थितां षडंबुरु हवासिनीं सततसिद्धसौदामिनीम् । विडंबितजपारुचिं विकचचंद्रचूडामणिं त्रिलोचनकुटुम्बिनीं त्रिपुरसुन्दरीमाश्रये ॥ કદંબના વનની વચ્ચે રહેલાં, સુવર્ણની પીઠ પર ઊભેલાં, છ સંખ્યાવાળાં કમળોની સુગંધવાળાં, સદાકાળ સિદ્ધ[...]