• 🪔

    આધ્યાત્મિક જીવનનો અર્થ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તા. ૨૭-૧-૧૯૯૦ના રોજ તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સાધકોના પ્રશ્નોના ઉત્તરરૂપે જે કહ્યું હતું, તેનો સારાંશ[...]

  • 🪔

    ધ્યાન અને શાંતિ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    (સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને તેમના ‘માનસપુત્ર’ ગણાતા. તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમના અત્યંત ઉપયોગી આધ્યાત્મિક ઉપદેશો ‘ધ્યાન,[...]

  • 🪔

    દુઃખનાં મૂળ - અહંકારમાં

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    (શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life’ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) ભગવત્-કૃપાને ઘણી વાર[...]

  • 🪔

    આત્મસમર્પણ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life' ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)[...]

  • 🪔

    ભાગવતમાં ભક્તિની સાધના (૨)

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    (ગતાંકથી ચાલુ) (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા[...]

  • 🪔

    ભાગવતમાં ભક્તિની સાધના

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશો અહીં[...]

  • 🪔

    વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું[...]

  • 🪔

    આધ્યાત્મિકતાના ઉંબરે

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    હજુ લાંબા સમય માટે આપણે બેવડી રમત રમવાની છે. કોઈ એવું ન વિચારે કે તમોગુણને હવે જીતી લીધો છે અને સૂક્ષ્મ દર્શન કરવાની શક્તિ પ્રાપ્ત[...]

  • 🪔

    સ્વાધ્યાય

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    ક્રિયાયોગનું અગત્યનું એક અંગ સ્વાધ્યાય છે. સત્ સાહિત્યનું પઠન-પાઠન અને શ્રવણને બધાં ધર્મશાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. ધ્યાન અને જપની સમાનકક્ષાએ નિયમિત સ્વાધ્યાય પણ દરેક[...]

  • 🪔

    આપણાં અંગત દુ:ખોને ઓછાં કેવી રીતે કરવાં (૨)

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી શ્રીરામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.) હવે એક વાત ખાસ વિચારવા જેવી છે. અને તે એ કે ગમે તેવા મોટા દુ:ખ તરફનું[...]

  • 🪔

    આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (૧) [બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.] પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ:ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની[...]

  • 🪔

    ભાગવતમાં ભકિતનું પ્રતિષ્ઠાપન (૨)

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી[...]

  • 🪔

    ભાગવતમાં ભક્તિનું પ્રતિષ્ઠાપન (૧)

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યાક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી ખ્યાતિ પામ્યો[...]

  • 🪔

    પરમપદને પંથે

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી. ભાઈઓ! આપણે[...]

  • 🪔

    ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા (૨)

    ✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા

    શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે.[...]

  • 🪔

    ભગવત્પ્રાપ્તિના ઉપાયો (૨)

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) જ્યારે આપણે સંસારનો દોષ કાઢીએ છીએ, ત્યારે આપણે એ તપાસતા નથી કે દોષ ખરેખર સંસારનો છે કે પોતાનો? આપણે આત્મસમીક્ષા કરવી જોઈએ કે,[...]

  • 🪔

    ભગવત્પ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ છે. ભક્તો અમને અવારનવાર આ પ્રશ્ન કરે છે : ‘જપ-ધ્યાનમાં મન લાગતું નથી, તો[...]

  • 🪔

    અધ્યાત્મ સાધના : એની પાત્રતા અને પૂર્વશરતો

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    કેટલાક લોકો એવા હોય છે કે, જેઓ એમ માને છે કે પોતે ધર્મનો સાદ સાંભળ્યો છે. તેઓ સાંસારિક પ્રવૃત્તિઓને છોડીને ખુલ્લા દિલથી ધાર્મિક રીતભાતને અપનાવે[...]

  • 🪔

    પાર્થસારથિ શ્રીકૃષ્ણ : એક સંપૂર્ણ જીવન-આદર્શ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    ૧ સપ્ટેમ્બર, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ધર્મગ્રંથોમાં રથ : સૂક્ષ્મ આધ્યાત્મિક સત્યોને પ્રાય: દૃષ્ટાંતો અને આખ્યાયિકાઓ તથા રૂપકોની મદદથી સમજાવવામાં આવે છે. રથ પણ આવું જ[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૨)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આધ્યાત્મિક જીવન માટે પણ એકાગ્રતાની આવશ્યક્તા છે. ભક્તિ માર્ગે જતા સાધકોને પોતાના ઈષ્ટ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું પડે છે, કર્મયોગીને એકાગ્રતાપૂર્વક પોતાનાં કાર્યો કરવાં પડે[...]

  • 🪔

    શ્રીરામ-ચરિત્ર, લીલા અને કથા

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    રામાયણમાં ત્રણ શબ્દો આવે છે. - ચરિત્ર, લીલા અને કથા. ચરિત્ર તો આપ જાણો છો. કોઈ વ્યક્તિના જીવનમાં જે વિશિષ્ટતા અથવા મૂળ ગુણ છે, તેને[...]

  • 🪔

    નિર્વાણષટકમ્

    ✍🏻 આદિ શંકરાચાર્ય

    मनोबुद्धयहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे । न च व्योमभूमी न तेजो न वायु- श्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ १ ॥ न च प्राणसंज्ञो[...]

  • 🪔

    ભગવાન બુદ્ધના ઉપદેશો

    ✍🏻 સંકલન

    સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા[...]

  • 🪔

    માનસ સરોવરના ચાર ઘાટ

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેમની શૈલી આકર્ષક છે. તેઓ-શ્રીનાં કેટલાંક[...]

  • 🪔

    રાવણવધ

    ✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય

    પં. રામકિકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેઓશ્રીનાં કેટલાંક પ્રવચનો ‘માનસ મન્થન’ નામના ગ્રંથમાં[...]

  • 🪔

    ભાગવતમાં ભક્તિની સંકલ્પના

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    શ્રીમત્‌ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો અંગ્રેજી ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિદ્ધ પામ્યો છે. તેના થોડા[...]