🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા - ૯
✍🏻 અક્ષયકુમાર સેન
May 2008
(ગતાંકથી આગળ) મનુષ્યનું મન પાંચમા પડદા પર જેવું મન આવે છે. ત્યારે જીવનો પૂર્વ સ્વભાવ લગભગ બદલાઈ જાય છે. હવે તેને જોતાં તે પહેલાંનો મનુષ્ય[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા - ૮
✍🏻 અક્ષયકુમાર સેન
April 2008
(ગતાંકથી આગળ) પાઠક : ભગવાનનાં દર્શન કરવાથી તો સંશયનો નાશ થાય છે પણ ઠાકુરની પાસે હંમેશા રહેવા છતાં પણ મથુરબાબુમાં આટલો બધો સંશય કેમ હતો?[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા - ૭
✍🏻 અક્ષયકુમાર સેન
March 2008
(ગતાંકથી આગળ) ધીમે ધીમે ઠાકુરને ભાવ, મહાભાવ દિવસમાં કેટલીયેવાર થવા લાગ્યો. કાલીવાડીના બ્રાહ્મણોએ હવે પૂરેપૂરું માની લીધું કે ઠાકુર બેહોશી અને પાગલપણાનો ભોગ બન્યા છે.[...]
🪔 અધ્યાત્મ
અનંતને અનુરૂપ જીવન જીવવું
✍🏻 સ્વામી ગોકુલાનંદ
April 2006
(ગતાંકથી આગળ) આ પુસ્તકમાં જે મહત્ત્વના વિષયોની ચર્ચા આપણે કરી એનો સારાંશ આ છે: પરમલક્ષ્ય શું છે? આ ઈશ્વરની અનુભૂતિ અને પોતાની વાસ્તવિક પ્રકૃતિની અનુભૂતિ[...]
🪔 અધ્યાત્મ
પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
March 2006
(ગતાંકથી આગળ) રહસ્ય તો એ છે કે જો આપણે પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે પોતાથી બહાર જોવા કરતાં આપણી ભીતર નિરીક્ષણ કરવાનો પ્રયત્ન[...]
🪔 અધ્યાત્મ
પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
February 2006
(ગતાંકથી આગળ) પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે ચાલુ કરેલ યાત્રામાં આપણે ઘોર સંઘર્ષનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે અવિરત સંઘર્ષ માટે તત્પર નહીં થઈ જઈએ[...]
🪔 અધ્યાત્મ
આત્મનિયંત્રણ આત્માનુભૂતિની ચાવી છે
✍🏻 સ્વામી ગોકુલાનંદ
January 2006
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) જો આપણી પ્રવૃત્તિઓ શુદ્ધ હોય, સંસ્કાર શુભ હોય તો, આપણે એને મહત્ત્વ આપવું ન જોઈએ. આમ કરવું એ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ખોટું[...]
🪔 અધ્યાત્મ
શરીર અને મનનું શુદ્ધીકરણ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
October 2005
જો આપણે ઈશ્વર વિશે તત્કાળ વિચાર કરવાનો પ્રયાસ કરીએ તો આપણને જોવા મળશે કે એક ક્ષણ માટે પણ કરેલા ઈશ્વરના ચિંતનથી આપણું મન ભરાઈ જશે.[...]
🪔 અધ્યાત્મ
અહં - અહંકારનો નાશ કેવી રીતે કરવો?
✍🏻 સ્વામી ગોકુલાનંદ
September 2005
કોઈ ઈસાઈ રહસ્યવાદીએ કહ્યું છે કે ક્રૂસ અહંને નષ્ટ કરવાનું પ્રતીક છે. જો આપણે ‘।’ આરપાર રેખા દોરીએ તો તે ક્રૂસનું ચિહ્ન + બને છે.[...]
🪔 અધ્યાત્મ
વાસના-નિયંત્રણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી ગોકુલાનંદ
August 2005
કેટલીકવાર આપણા અવચેતન મનમાં કેટલાક કલુષિત વિચાર અને કલુષિત ભાવનાઓ ઉદ્ભવે છે. જો આપણા અર્ધચેતન મનમાં આવા અપ્રિય વિચાર ઉદ્ભવે તો આપણે આપણી ભીતર બેઠેલ[...]
🪔 અધ્યાત્મ
જપસાધના
✍🏻 સ્વામી ગોકુલાનંદ
July 2005
બાહ્ય અને આંતરિક સંયમ શું છે એ સમજવા માટે સ્વામી તુરીયાનંદજીએ કહેલું કથન આપણને ઉપયોગી થશે. સ્વામી તુરીયાનંદજી ભગવાન શ્રીરામકૃષ્ણના શિષ્ય તથા વેદાંતના જીવંત પ્રતિમૂર્તિરૂપ[...]
🪔 અધ્યાત્મ
વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
April 2005
(ઓક્ટોબર ૨૦૦૪થી આગળ) સ્વામી બ્રહ્માનંદજી મહારાજના શિષ્ય સ્વામી પ્રભવાનંદજીએ આ લેખકને શું કહ્યું હતું એ સાંભળો: ‘જ્યારે અમને પ્રારંભિક દીક્ષા મળી હતી ત્યારે અમે સ્વામી[...]
🪔 અધ્યાત્મ
વિવેક, વૈરાગ્ય અને ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
October 2004
આપણે બ્રહ્મ સત્-ચિત્ત-આનંદ એવં પરમાનંદ સ્વરૂપ છીએ, એટલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, ‘ચૈતન્ય સત્તા’ પ્રત્યે સચેત રહેવું જોઈએ. આપણે અંતર્નિહિત પ્રકૃતિ પ્રત્યે[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનનાં સહાયક પરિબળો - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
September 2004
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે એક પ્રસંગે મનુષ્યના આધ્યાત્મિક પ્રયાસમાં કલ્પનાની ભૂમિકા વિશે જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ હું આપની સમક્ષ રજૂ કરું છું : ‘તમે[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૩
✍🏻 સ્વામી ગોકુલાનંદ
August 2004
(જૂન ૨૦૦૪ થી આગળ) મનુષ્યે પોતાના દ્વારા જ સ્વયંને ઉપર ઉઠાવવો રહ્યો. એણે પોતાની જાતને નીચે પાડવાની નથી. આપણે જ આપણા મિત્ર છીએ અને આપણા[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
June 2004
(ગતાંકથી આગળ) બાહ્યજગતનાં આકર્ષણો પર વિજય મેળવવા માટે બીજો ઉપાય છે સ્ત્રી અને પુરુષની ભિન્નતાના વિચારથી ઉપર ઊઠવું. જ્યાં સુધી આપણે પોતાની જાતને આ શરીર[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
May 2004
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તકનું પહેલું પ્રકરણ[...]
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૩
✍🏻 સ્વામી ગોકુલાનંદ
October 2002
વાલ્મિકી અને બુદ્ધની અગાઉ કહેલી વાતના સંદર્ભમાં પશ્ચિમના એક અધ્યાત્મવાદી સેન્ટ ઓગસ્ટાઈનની વાત કરું છું. તેમનું જીવન એ બતાવે છે કે પરમધ્યેય સુધી પહોંચવા માટે[...]
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
September 2002
હવે પથવિભાજન વિશે વાત કરીએ તો બે ભિન્ન ભિન્ન પથ છે : પ્રવૃત્તિપથ અને નિવૃત્તિપથ. પ્રવૃત્તિપથ એટલે પ્રેયનો પથ-વિષય-ભોગ-વિલાસનાં સુખાનંદનો માર્ગ અને નિવૃત્તિનો પથ એટલે[...]
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
August 2002
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. ભાવિકોના લાભાર્થે શ્રીમનસુખભાઈ મહેતાએ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
March 2002
(ગતાંકથી આગળ) બહુ જીદ્દ અને હઠ તેઓ કરે ત્યારે; ઉત્તર વિષાદભર્યો આપે મુખે ભારે. વૃથા કામોમાં જ દિન આજ સુધી ગયા; સુંદર હરિનાં દરશન નવ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
October 2001
ધાર્યો વેશ બરાબર રમણીસમાન; ઘૂંઘટો કાઢ્યો, કે પામે કોઈ ન પિછાન. કરી રંગ બ્હેનો સંગ સારો એક સમય; પછી બોલી, લાજ ખોલી, આપ્યો પરિચય. ગદાઈને[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
July 2001
ગદાઈ ઓળખી ઠામ, જાય ગામ થકી ગામ, ઘણા લોકો આપે અમંત્રણ. વય તેનું સુકુમાર, રૂપનો તો નહિ પાર, ચહેરો તેજસ્વી ને સુંદર; વાંકાં સ્હેજ બે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
June 2001
(ગતાંકથી આગળ) શિવનો આવેશ જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બીજીએક કથા[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
May 2001
(ગતાંકથી આગળ) દિનકર-કર લુપ્ત મેઘ અંતરાળે; છુપાઈ નયનદૃષ્ટિ નયનનાં જળે. મિઠાઈ સહિત હાથ જાય સ્થાને સ્થાને; કદી નાકે, કદી આંખે, કદી જાય કાને. પ્રભુએ ચિનુનો[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
April 2001
(જૂન ૨૦૦૦થી આગળ) હજી તો પ્રભુનું વય આઠની અંદર; ત્યાં તો પિતાજીએ તજી દીધું કલેવર. ગયા’તા ભાણેજગૃહે પૂજા માટે ખાસ; પૂરાં થયાં નવરાત્ર અને મૂક્યો[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
June 2000
ગીત વાદ્ય નૃત્ય તેને એવાં કંઠે પાઠ; વચ્ચે વચ્ચે સ્વર તાલ બોલી દે અઘાટ. હસી હસી ઢળી પડે ગુરુ છાત્રગણ; એ આનંદ કેરું નવ થાય[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
February 2000
હરિપદે મગ્નમન, મહા મતિમાન; કર્યું એ માણિક્યરાજે રમણીય સ્થાન. જાણે કે કરશે પ્રભુ લીલા એ ખબર; જાણી રચી બાગ છોડી દીધું કલેવર. પ્રભુની કૃપાનું પાત્ર[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
January 2000
(ગતાંકથી આગળ) સુણો મન એકચિત્તે કથા રસભરી; કામારપુકુરે પ્રભુલીલા મનહરી. સાધારણ બાળકોના ખેલ થાય જેવા; ગમે નહિ ગદાઈને ગ્રામ્ય ખેલો તેવા. વનની અંદર બેસી કોઈ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
September 1999
(ગતાંકથી આગળ) વાનરોની સાથે ખેલ જય જય શ્રીરામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
August 1999
(ગતાંકથી આગળ) શ્રી રઘુવીરની માળાધારણ જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
July 1999
(ગતાંકથી આગળ) સાધુ વેશ ધારણ અને ઐશ્વર્ય પ્રદર્શન જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
June 1999
(ગતાંકથી આગળ) સરીયામ વાટે હતું વિપ્ર કેરું ઘર; નીકળતા ત્યાંથી સાધુ સંતો નિરંતર. ત્યાં થઈને વાટ જગન્નાથપુરી જાય; થાક્યા પાક્યા યાત્રાળુઓ વિસામો ત્યાં ખાય. ભૂખ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
May 1999
શ્રીરામકૃષ્ણ - પુરાણ (ગતાંકથી આગળ) ગર્ભાવસ્થા કેરી કથા સુંદર ભારતી; આઈ દેખે ઘણાં દેવદેવીની મૂરતિ. ત્રણ ચાર માસ તણો થયો ગર્ભ જ્યારે; એક દિન થયું[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 શ્રી અક્ષયકુમાર સેન
April 1999
શ્રીરામકૃષ્ણ - પુરાણ શ્રી પ્રભુની જન્મકથા જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ - ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
March 1999
ભક્ત વંદના મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પુનઃ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ - ગાથા
✍🏻 શ્રી અક્ષયકુમાર સેન
February 1999
મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પુનઃ ધારાવાહિક રૂપે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
December 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
August 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
July 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
June 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
February 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
September 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
August 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
July 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
June 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
May 1997
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔
મંત્રદીક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 1996
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો થાય છે. એટલા માટે જ અંગ્રેજીમાં એને[...]
🪔
આધ્યાત્મિક જીવનમાં સફળતા માટે ગુરુની આવશ્યકતા
✍🏻 સ્વામી અશોકાનંદ
July 1996
ગુરુપૂર્ણિમા પ્રસંગે બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. પશ્ચિમના દેશોમાં વેદાંતના પ્રચાર-પ્રસારના કાર્યમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી છે.- સં. જેઓ આધ્યાત્મિક સાધનાના સંઘર્ષમાંથી[...]
🪔
ધર્મ એટલે અસ્તિત્વનો ઉત્સવ
✍🏻 ગુણવંત શાહ
March 1996
(ઈશાવાસ્યોપનિષદમાં કહ્યું છે - ‘તેન ત્યક્તેના ભુંજિથા:’ ‘ત્યાગ દ્વારા ભોગવો!’ આ ઉપદેશને કેન્દ્રબિન્દુમાં રાખી સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણંવત શાહ નવી પેઢીને સ્વીકાર્ય થાય એવા ધર્મની[...]