🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૬
✍🏻 સ્વામી જગદાત્માનંદ
February 2006
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) છાયા અને પ્રકાશ કહેવાય છે કે બે વર્ષની ઉંમરમાં જ બાળકને ‘હું’, ‘તમે’, અને ‘તે’ નું જ્ઞાન થઈ જાય છે. આ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૫
✍🏻 સ્વામી જગદાત્માનંદ
October 2005
ગતાંકથી આગળ તમે એમ વિચારશો કે ‘માનવ માટે ભલા શબ્દ કેવી રીતે પ્રકાશ હોઈ શકે?’ ધારો કે વર્ષાના દિવસોની સાંજે તમે બજારમાં ગયા છો. ત્યારે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૪
✍🏻 સ્વામી જગદાત્માનંદ
September 2005
અમેરિકાના ડ્યૂક વિશ્વવિદ્યાલયના ડો. જે.બી. રાઈન માનવ મનની વિલક્ષણ શક્તિઓ વિશે વિસ્તૃત ફલક પર અધ્યયન તથા પ્રયોગ કરતા રહ્યા. એમણે લગભગ અરધી શતાબ્દિ પહેલાં કહ્યું[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૩
✍🏻 સ્વામી જગદાત્માનંદ
August 2005
જો પ્રગતિ કેવળ બાહ્ય જગતના આવિષ્કારો સુધી સિમિત રહે તો મનુષ્યના મનમાં પણ પ્રગતિ થશે એમ ન કહી શકાય. આંતરિક પ્રગતિના સિદ્ધાંતને સમજવા આપણે મનના[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૨
✍🏻 સ્વામી જગદાત્માનંદ
July 2005
(ગતાંકથી આગળ) રહસ્યની ચાવી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ કરનારી ચમત્કારી ગુપ્ત શક્તિને ક્યાં છુપાવીને રાખવી એ વિશે દેવોમાં ચર્ચા થતી હતી. એક દેવતાએ કહ્યું: એને[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2005
(ગતાંકથી ચાલું) પીપલોવે કહ્યું હતું : ‘તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ’ એના આ શબ્દોનો આપણે એક બીજો અર્થ પણ કરી શકીએ છીએ. કોઈપણ ક્ષેત્ર કે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અથાક પરિશ્રમ, સાહસિક નેતૃત્વ, સતત અભ્યાસ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2005
(ગતાંકથી આગળ) અથાક પરિશ્રમનું જીવંત ઉદાહરણ જ્યારે ગાંધીજીએ ઈમાનદારીપૂર્વક પોતાની વ્યક્તિગત દુર્બળતાઓને જીતવાનો પ્રયાસ કર્યો ત્યારે એમણે પોતાના દેશવાસીઓને પણ આ દિશામાં પ્રેરણા પૂરી પાડી.[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
ધૈર્યનું ફળ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
April 2005
ભાગ્ય ધીરની સાથે રહે છે થોડા દિવસો પહેલાં એક પ્રસિદ્ધ ખેલપત્રિકા દ્વારા આયોજિત સ્પર્ધામાં એક યુવાન છાત્રને દસ હજાર રૂપિયાનું ઈનામ મળ્યું. બધાને એના ભાગ્યની[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
આત્મવિશ્લેષણ - પ્રયાસ - સ્વેચ્છા
✍🏻 સ્વામી જગદાત્માનંદ
October 2004
અનુભવી લોકો વ્યક્તિત્વ વિકાસ માટે આત્મવિશ્લેષણ અને ભૂતકાળનું સિંહાવલોકન કરવા પર ભાર દે છે. સ્વયં આપણને જ આપણા પોતાના ભવિષ્યના નિર્માતા ગણે છે. વનમાં ફરતો[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
એકાગ્રતા-નિષ્ઠા-સુટેવ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
September 2004
(ગતાંકથી આગળ) કશું અસંભવ નથી લગભગ પચાસ વર્ષ પહેલાં એક ભારતીયે જાપાનથી પાછા ફરીને અંગ્રેજી માસિક પત્રિકામાં એક લેખ લખ્યો. એનું શીર્ષક હતું : ‘જાપાન[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
ટેવ અને પરિવેશ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2004
(ગતાંકથી આગળ) તમારી ટેવો જ તમારું વ્યક્તિત્વ છે જીવનના બધાં ક્ષેત્રોમાં વિચારો, ભાવનાઓ તથા કર્મની રચના સાથે જોડાયેલી ટેવોની ઘણી મહત્ત્વની ભૂમિકા છે. તેનાથી જ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
વિચાર અને અભ્યાસ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2004
વિચારોની શક્તિ અચેતન મનમાં રહેલા વિચારો વિશે અનેક ઘટનાઓ છે. જેનું વિવરણ અહીં આપવું સંભવ નથી. પરંતુ તમને એવો વિશ્વાસ તો થઈ ગયો હશે કે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
શક્તિ એ જ જીવન અને સંશોધક મન
✍🏻 સ્વામી જગદાત્માનંદ
April 2004
સંભવ છે કે હરરોજ એવી સેંકડો ઘટનાઓ ઘટે છે કે જે આપણને હતોત્સાહિત કરે છે અને સાથે ને સાથે નિર્બળ પણ બનાવે છે. યુવકો એનાથી[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
મારો સમય અમૂલ્ય છે
✍🏻 સ્વામી જગદાત્માનંદ
February 2004
એકવાર હું એક સુવિખ્યાત સામાજિક નેતા તથા ઉદ્યોગપતિને એમના કાર્યાલયમાં મળ્યો. તેઓ એક વયોવૃદ્ધ સજ્જન હતા. એમના ટેબલ પર રાખેલી એક તકતી પર ‘મારો સમય[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અવિરામ મંદગતિ અને ઝડપી દોડ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
January 2004
તીવ્ર ગતિએ ચાલવા માટે તમારે ધીમે ધીમે, પરંતુ ધીરસ્થિત ભાવે ચાલવું પડશે. કદાચ તમને આ વાત વિરોધાભાસી પણ લાગે પરંતુ એના પર વિચાર કરો; ‘hasten[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સાચી લગનીની શક્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
October 2003
મારા એક મિત્રને હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરીને પોતાની આજીવિકા માટે એક સંસ્થામાં નોકરી કરવી પડી હતી. પરિવારના ભરણપોષણ માટે તેને દરરોજ આઠેક કલાક પરિશ્રમ કરવો[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
લક્ષ્ય અને સાધન
✍🏻 સ્વામી જગદાત્માનંદ
September 2003
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘મારા પોતાના જીવનમાં હું જે શ્રેષ્ઠતમ બોધપાઠ ભણ્યો છું એમાંનો એક એ છે: કોઈ પણ કાર્યના સાધ્ય વિશે જેટલા જાગ્રત[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
જીવનમાં પૂર્ણતા
✍🏻 સ્વામી જગદાત્માનંદ
August 2003
પ્રખ્યાત અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ કહે છે : ‘આપણે જે બની શકીએ છીએ, પોતાની આ અપેક્ષાની તુલનામાં આપણું કાર્યસ્તર ઘણું પાછળ રહી જાય છે. સાચી[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
પ્રકાશ લાવો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
July 2003
સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘દુર્બળતાના નિવારણનો ઉપચાર સદૈવ એનું ચિંતન કરવામાં નથી. પરંતુ, પોતાની ભીતર નિહિત બળનું સ્મરણ કરવામાં છે. મનુષ્યને પાપી ન કહીને વેદાંત[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
જંગલીપણામાંથી સૌમ્યતા તરફ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2003
અમેરિકાના એડવર્ડ જોસેફ ફ્લેનગન (૧૮૮૬-૧૯૪૮) કેથેલિક પરંપરાના એક પાદરી હતા. સંગઠિત અપરાધીઓના કુસંગમાં પડીને હત્યા, લૂંટફાટ, હિંસા તથા ક્રૂરતાના કાર્યમાં ડૂબેલા બાળ-અપરાધીઓને સુધારવાનો એમણે પડકાર[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
યોજના દ્વારા સફળતા
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2003
આધુનિક યુગમાં યોજના કે આયોજનનું ઘણું મહત્ત્વ છે. કર્ણાટક રાજ્યની પ્રગતિ તથા ઉન્નતિ માટે બહુમુખી યોજના બનાવીને તેને સાકાર રૂપ દેનારા હતા સર એમ.વિશ્વેશ્વરૈયા. જાપાનનો[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
જીવતાં શીખો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
April 2003
રામકૃષ્ણ મઠ, પૂન્નમપેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદ કૃત ‘Learn to Live’ એ પુસ્તકના કેટલાક ગુજરાતી અંશો આપણે અગાઉના અંકોમાં જોઈ ગયા છીએ. આ પુસ્તકની ભૂમિકાનો શ્રીમનસુખભાઈ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2001
રામકૃષ્ણ મિશન, સિંગાપુરના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ લખેલા મૂળ અંગ્રેજી પુસ્તક ‘Gospel of The Life Sublime : Vol.1’માંથી કેટલાક અંશોનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
પરિશ્રમશીલતા દીપી ઉઠે છે
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2000
હું એક યુવાનને જાણું છું. તે દરરોજ કલાકો સુધી કામ કરે છે અને આનંદ-હર્ષથી છલકતા મન-હૃદય સાથે ઘરે આવે છે. મને એવું ક્યારેય નથી લાગ્યું[...]
🪔 વ્યક્તિત્વ-વિકાસ
પુરુષાર્થ માનવને અલૌકિક માનસશક્તિ બક્ષે છે
✍🏻 સ્વામી જગદાત્માનંદ
August 1999
વિશ્વના ઇતિહાસ પર નજર નાખો અને તમને ખ્યાલ આવશે કે જેમણે મહાન સિદ્ધિ હાંસલ કરી છે તેમણે એ બધું સ્વપુરુષાર્થથી જ હાંસલ કર્યું છે. એ[...]
🪔 વ્યક્તિત્વ-વિકાસ
શક્તિની પ્રતિમૂર્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
July 1999
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય સ્વામી જગદાત્માનંદજી સિંગાપોર આશ્રમના અધ્યક્ષ છે. મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં લખાયેલ ગ્રંથ ‘બદુકલુ કલિયિરિ’ ના અંગ્રેજી અનુવાદ ‘Gospel[...]
🪔 વ્યક્તિત્વ-વિકાસ
મનની એકાગ્રતા અને સમસ્યાઓનો ઉકેલ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 1999
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય સ્વામી જગદાત્માનંદજી સિંગાપોર આશ્રમના અધ્યક્ષ છે. મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં પ્રસિદ્ધ થયેલા ગ્રંથ ‘બદુકલુ કલિયિરિ’ના અંગ્રેજી અનુવાદ ‘Gospel[...]