• 🪔 ભજન

    શ્રીરામકૃષ્ણનાં પ્રિય ભજનો

    ✍🏻 સંકલન

    બંગાળી ભજન ડૂબ દે મન કાલી બોલે, હૃદિ રત્નાકરેર અગાધ જલે! રત્નાકર નય શુન્ય કખન, દુચાર ડુબે ધન ના પેલે, તુમિ દમ સામર્થ્યે એકડૂબે જાઓ,[...]

  • 🪔

    ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    આજ વૈશાખ વદ બારસ, શનિવાર બીજી જૂન, ૧૮૮૩. ઠાકુર શ્રીરામકૃષ્ણ કલકત્તા પધાર્યા છે. બલરામને ઘેર થઈને અધરને ત્યાં આવ્યા. ત્યાં કીર્તન સાંભળીને ત્યાંથી રામને ઘેર[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શિવનો આવેશ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ, વાંછલ્પતરું, જય જય ભગવાન, જગતના ગુરુ. જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ. સુણો મન પ્રભુની સુંદર બાલ્યકથા,[...]

  • 🪔

    ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી[...]

  • 🪔

    મુકુન્દમાલા સ્તોત્ર

    ✍🏻 સંકલન

    ૧૩મી ઑગસ્ટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે શ્રી કુલશેખરાચાર્ય વિરચિત મુકુંદમાલા સ્તોત્રના થોડા શ્લોકો રજૂ કરીએ છીએ. ગુજરાતી સમશ્લોકી અનુવાદ શ્રી જયંતીલાલ મંગલજી ઓઝાએ કર્યો છે. वसंततिलका[...]

  • 🪔

    હિન્દુધર્મની વિશેષતાઓ (3)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) હિન્દુધર્મ વિકાસવાદી છે - રૂઢિવાદી નથી : વિશ્વના અધિકાંશ ધર્મો પોતાની અપરિવર્તનશીલ ઉપાસના પ્રણાલી, સ્થિર ધાર્મિક મતવાદ, વિચિત્ર પૌરાણિક માન્યતા અને રૂઢિવાદી હોવાને[...]

  • 🪔

    પ્રભાસક્ષેત્ર અને સોમનાથ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    સૌરાષ્ટ્રને દક્ષિણસાગર કિનારે પુરાણપ્રસિદ્ધ પ્રભાસક્ષેત્રમાં, પાટણપુરે, પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે, ભગવાન સોમનાથ શાશ્વત કાળથી બિરાજી રહ્યા છે. ગરવી ગુજરાતનાં ગીત ગાતા કવિ વીર નર્મદે એને “છે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    [કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ મોડર્ન ઈંડિયન લેંગ્વેજીઝ્'ના વડા, પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ’ (બંગાળી, સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત[...]

  • 🪔

    ભાગવતમાં ભક્તિની સંકલ્પના

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો અંગ્રેજી ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિધ્ધિ પામ્યો છે. તેના થોડા[...]

  • 🪔

    ઇચ્છાશક્તિનો સદુપયોગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત સમકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી તેમણે દરરોજ ભાવિકજનોના[...]

  • 🪔

    ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ગીતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ૧૩ મી ઑગસ્ટ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ગીતાનું મધ્યવર્તી પાત્ર શ્રીકૃષ્ણનું છે. જેમ તમે નૅઝરેથના ઈશુને માનવસ્વરૂપમાં ઈશ્વર લેખો છો તેમ હિંદુઓ પણ ઈશ્વરના ઘણા અવતારોને[...]

  • 🪔 સંપાદકીય

    ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૫)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ ઈ.સ. ૧૮૮૪નું વરસ. વસંતઋતુનું આગમન થઈ ચૂક્યું છે. કલકત્તાની પાસેના ગામ કામારહાટીમાં વૃદ્ધ બ્રાહ્મણી અઘોરમણિ દેવી (શ્રીરામકૃષ્ણના ભક્તો જેમને ‘ગોપાલની[...]

  • 🪔 વિવેકવાણી

    દેશપ્રેમી થવાનું પહેલું પગથિયું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બધા લોકો દેશપ્રેમની વાતો કરે છે. હું પણ દેશપ્રેમમાં માનું છું; મારી પાસે પણ મારો પોતાનો દેશપ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓ માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    पुत्रान्पौत्रमथ स्त्रियोऽन्ययुवतीवित्तान्यथोऽन्यद्धनं भोज्यादिष्वपि तारतम्यवशतो नालं समुत्कंठया । नैतादृग्यदुनायके समुदिते चेतस्यनंते विभौ सांद्रानंदसुधार्णवे विहरति स्वैरं यतो निर्भयम् ॥ પુત્ર, પૌત્રો, સ્ત્રીઓ, પરસ્ત્રીઓ, પોતાનું ધન અથવા પારકું[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    રશિયાના શ્રી ઈ. પી. ચેલિશેવને વિવેકાનંદ એવૉર્ડ અર્પણ વિધિ સ્થળ : સ્વામી વિવેકાનંદ હોલ, રામકૃષ્ણ મિશન ઇન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચર, કલકત્તા ‘ભારત, રશિયા અને વિદ્યાજગતના સુખ્યાત[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

    સંસારમાં રહીનેય શું ભગવાનને પામી શકાય?

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    ઠાકુર શ્રીરામકૃષ્ણ આજ કલકત્તામાં પધાર્યા છે. શ્યામપુકુરના શ્રીયુત પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના મકાનના બીજા મજલા પર દીવાનખાનામાં ભક્તો સાથે બેઠા છે. હજી હમણાં જ ભક્તો સાથે બેસીને[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    કરુણા એ જ ધર્મ મહમ્મદ પયગમ્બર અને તેમના સાથી મિત્રોનો સૈનિકો પીછો કરી રહ્યા હતા. એમની સાથે એક જ સાથી હતો. એક વિરાનપ્રદેશમાંથી પસાર થઈ[...]

  • 🪔 બાળવિભાગ

    નોળિયાની વાત

    ✍🏻 સંકલન

    એક નોળીયો હતો. તેનું અર્ધું શરીર સોનેરી હતું અને બાકીનું અર્ધું શરીર ભૂખરું હતું. આ નોળિયો દેશના જુદા જુદા પ્રદેશોમાં ફર્યા કરતો અને જ્યાં જ્યાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શિશુ વિહાર

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 બાળ ગંગાધર ટિળક

    આશરે, ૧૮૯૨ના વર્ષમાં, શિકાગોમાં જગતના સર્વ ધર્મોનું સંમેલન થયું તે અગાઉ, હું મુંબઈથી પૂના જઈ રહ્યો હતો. વિક્ટોરીયા ટરમિનસ સ્ટેશને હું બેઠો હતો તે ડબ્બામાં[...]

  • 🪔

    હિન્દુધર્મની વિશેષતાઓ (૨)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી આગળ) હિન્દુ ધર્મ અધ્યાત્મવાદી છે જડવાદી નથી હિન્દુ ધર્મ મૂળથી જ અધ્યાત્મવાદી છે. આધ્યાત્મિકતા અને ધર્મ હિન્દુ માટે પર્યાયવાચી છે. આધ્યાત્મિકતા સિવાયના કોઈ પણ[...]

  • 🪔

    માનવતાવાદી લોકશાહીના પુરસ્કર્તા અને દેશભક્ત સ્વામી વિવેકાનંદ (૨)

    ✍🏻 ઇ. પી. ચેલીશેવ

    શ્રી ઇ. પી. ચેલીશેવ સોવિયત રશિયાના જાણીતા તજ્જ્ઞ છે અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે. તેમના આ લેખનો પ્રથમ અંશ જૂનના અંકમાં આપવામાં આવ્યો હતો.[...]

  • 🪔

    પ્રયત્ન કરો, પ્રયત્ન કરો

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક હતા, શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદે તેમને આ સંન્યાસ નામ આપ્યું. આ[...]

  • 🪔

    શાંતિ કેમ મળે?

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬મી જાન્યુઆરીએ ભાવિકજનોના પ્રશ્નોના ઉત્તર તેમણે આપ્યા હતા.[...]

  • 🪔

    ગુરુ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમાં પરમાધ્યક્ષ હતા. રામકૃષ્ણ મિશનના રાંચી (મોરાબાદી) કેન્દ્રમાં ગુરુપૂર્ણિમા (૧૯૭૯)ના અવસરે તેમણે બંગાળીમાં પ્રવચન આપ્યું[...]

  • 🪔 સંપાદકીય

    ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રી રામરૂપી શ્રી રામકૃષ્ણ ‘ભૈયા દક્ષિણેશ્વરકા કાલી મંદિર અભી કિતના દૂર હૈં?’ અયોધ્યાથી પગપાળા આવતા રામાયતી સાધુએ વ્યગ્રતાથી પૂછ્યું. જવાબ મળ્યો - ‘બાબાજી, બસ પાસમેંહીં[...]

  • 🪔 વિવેકવાણી

    માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મેં કેટલાક જોશીઓને અદ્ભુત ભવિષ્યવાણી કહેતા જોયા છે. પણ તેઓ માત્ર ગ્રહો ઉપરથી અથવા એ પ્રકારની કોઈ બાબત ઉપરથી આ ભવિષ્ય ભાખતા હતા તેમ માનવાનું[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    धर्नुगृहीत्वौपनिषदं महास्त्रं शरं ह्युपासानिशितंसन्धयीत । आयम्य तद्भावगतेन चेतसा लक्ष्यं तदेवाक्षरं सोम्य विद्धि ॥ હે સૌમ્ય! ઉપનિષદમાં વર્ણવેલું પ્રણવરૂપ મહાન અસ્ત્ર-ધનુષ લઈને તે બ્રહ્મના ભાવથી પૂર્ણ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    આસામ રામકૃષ્ણ મઠ અને મિશનના કરીમગંજ કેન્દ્ર દ્વારા દક્ષિણ કરીમગંજની પાથેરકાંઠી માર્કેટના ૩૫ પરિવારોને અગ્નિ-રાહત મર્ય હેઠળ ૧૩૯ કિલો ચોખા, ૩૯ ધોતિયાં, ૩૬ સાડીઓ અને[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    ધર્મ વિશેની વ્યાખ્યાન ચતુષ્ટયી

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ધર્મની આવશ્યકતા : સ્વામી વિવેકાનંદનાં ચાર વ્યાખ્યાનોનું સંકલન : દ્રિતીય સંસ્કરણ; જુલાઈ, ૧૯૮૯ : પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય રૂ. ૬-૦૦ સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ[...]

  • 🪔 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ જ્યોત સાચા અર્થમાં જીવનને ઉર્ધ્વગામી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. મારો તો વ્યક્તિગત અનુભવ થયો છે કે, શ્રીરામકૃષ્ણદેવ સૂક્ષ્મ રીતે ડગલે અને પગલે આ[...]

  • 🪔 બાળ-વિભાગ

    પાંચ આંધળાની વાર્તા

    ✍🏻 સંકલન

    એક ગામડામાં એક સરઘસ નીકળ્યું. એ સરઘસ જોવા અને ખાસ કરીને તેમાં નીકળેલા હાથીને જોવા ગામના બધા લોકો નીકળી પડ્યા. હવે એ ગામના પાંચ આંધળા[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    સેવા-સર્વસેવા-એ જ સાચો ધર્મ

    ✍🏻 સંકલન

    તેરમી સદીમાં ભારતમાં ભયંકર દુકાળ પડ્યો હતો. આ કપરા કાળમાં ગોવળકુંડાના મંગલબેડા પ્રાંતનો કારભાર સંત દામોજી ચલાવતા હતા. તે અને તેમની પત્ની ભગવદ્-પરાયણ અને દયાળુ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

    ભક્ત બલરામને ઘેર રથોત્સવ

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    આજ રથોત્સવ. મંગળવાર, જુલાઈ ૧૪, ૧૮૮૫, બપોરના એક વાગ્યો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ જમ્યા પછી પાછા દીવાનખાનામાં આવીને ભક્તો સાથે બેઠા છે. એક ભક્ત પૂર્ણને બોલાવી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શ્રીપ્રભુની જન્મકથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને[...]

  • 🪔

    વિદ્યાલયોમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. આઝાદી પછી આપણા દેશે અદ્ભુત પ્રગતિ કરી છે. બોલપેનથી માંડી ઉપગ્રહ સુધીની નાનીમોટી વસ્તુઓ આપણે આપણા જ દેશમાં[...]

  • 🪔

    ‘સંસારમાં સરસો રહે, મન મારી પાસ’

    ✍🏻 દુષ્યત પંડ્યા

    વેદાંતી કવિ અખાની આ પ્રસિદ્ધ પંક્તિ છે. ગૌતમ બુદ્ધની માફક સંસારનો ત્યાગ કરવો કે સંસારમાં રહીને ભક્તિ કરવી? ભગવાનની પ્રાપ્તિ શું વનમાં જઈને તપ કરનારને[...]

  • 🪔

    કાલ કરે સો આજ કર

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    મહારાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બિરાજતા હતા. જ્ઞાની અને દાની તરીકે એમની ઘણી મોટી નામના. એક દિવસ બારણે યાચક આવ્યો. એણે મહારાજ યુધિષ્ઠિર પાસે યાચના કરી.[...]

  • 🪔

    હિન્દુ ધર્મની વિશેષતાઓ (૧)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. વિશ્વના રંગમંચ પર આજે જેટલાં રાષ્ટ્રોનું અસ્તિત્વ છે અને વિશ્વના જ્ઞાત ઇતિહાસમાં જે રાષ્ટ્રોની શેષ સ્મૃતિ[...]

  • 🪔

    માનવતાવાદી, લોકશાહીના પુરસ્કર્તા અને દેશભક્ત : સ્વામી વિવેકાનંદ (૧)

    ✍🏻 ઈ. પી. ચેલીશેવ

    શ્રી. ઈ. પી. ચેલીશેવ રશિયાના જાણીતા તજજ્ઞ અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે. આ વર્ષે ૨૪મી ફેબ્રુઆરીના રોજ તેમને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઓફ કલ્ચર, કલકત્તા[...]

  • 🪔

    ‘ચરૈવેતિ ચરૈવેતિ’

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. સેક્રૅટરી છે. આપણું જીવન હંમેશાં પ્રગતિશીલ રહેવું જોઈએ. નદીનું પાણી પ્રવાહિત હોય તો જ[...]

  • 🪔

    આધ્યાત્મિક પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમની રાજકોટ ખાતેની મુલાકાત દરમ્યાન ર૬મી જાન્યુઆરીએ જે રસપ્રદ પ્રશ્નોત્તરી થઈ હતી, તેનો[...]

  • 🪔

    મનને વશ કરવાનો ઉપાય

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમત્‌ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા મેળવી[...]

  • 🪔

    ભગવાનને ભૂલશો નહિ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ તેમની મહાનતાથી પ્રભાવિત[...]

  • 🪔 સંપાદકીય

    ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૩)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ યુગના પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. શ્રીરામ ત્રેતાયુગમાં આવે છે - રાવણ, કુંભકર્ણ આદિ દૈત્યોનો વિનાશ કરવા માટે. આથી તેઓ[...]

  • 🪔 વિવેક-વાણી

    વિશ્વધર્મ સાધ્ય કરવાનો માર્ગ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જો કદીય કોઈ આદર્શ-ધર્મ થવાનો હોય તો તે આ બધા પ્રકારમાં માણસોની ભૂખ મટાડવા માટે પૂરતા પ્રમાણમાં મહાન અને વિશાળ હોવો જોઈએ. તેણે ફિલસૂફને તત્ત્વજ્ઞાન,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

      अन्यच्छ्रेयोऽन्यदुतैव प्रेयस्ते उभे नानार्थे पुरुष सिनीतः । तयोः श्रेय आददानस्य साधुर्भवति हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते ॥ શ્રેય (વિદ્યા) જુદું છે ને પ્રેય (અવિદ્યા) પણ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    વિદેશમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના ત્યારના ભારતીય રાજદૂત ડૉ. કરણસિંહજીએ રામકૃષ્ણ મઠના બર્કલે કેન્દ્રની મુલાકાત પમી ફેબ્રુઆરીના રોજ લીધી હતી. રામકૃષ્ણ મિશન, કોલંબો (શ્રીલંકા) કેન્દ્રમાં ર૭મી[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો : જીવંત દૃષ્ટાંતો આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો : લે. સ્વામી વીરેશ્વરાનંદ. પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૩-૫૦ પોતાના જીવનના સાત[...]

  • 🪔 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    માનવજીવન-પથ-દર્શક સત્ય ધર્મની અનુભૂતિ કરાવવા શ્રી શ્રી રામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદામણિ દેવી અને સ્વામી વિવેકાનંદજી આ પવિત્ર ભૂમિમાં પ્રકાશિત થઈ, સર્વ ધર્મ સમાનરૂપ સત્ય ધર્મની અનુભૂતિ[...]