• 🪔 મહાભારતનાં મોતી

    મહાભારતનાં મોતી (૯) અંતિમ વિજય

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ છે, કદાચ ત્યારથી જ દેવો તથા દાનવો વચ્ચેનો સંગ્રામ અવિરત ચાલી રહ્યો છે. અને અનંત કાળ સુધી ચાલતો રહેશે. ક્યારેક[...]

  • 🪔 કાવ્ય

    બુદ્ધનાં ચક્ષુ

    ✍🏻 સુંદરમ્

    ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં, ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી, પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદતણી, હસી સૂષ્ટિ હાસે, દલ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    ક્રોધજયી-ધર્મજયી એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી ગયા. હજરત[...]

  • 🪔

    હિમગિરિ પરનું સૂર્યકિરણ

    ✍🏻 મકરન્દ દવે

    ડૉક્ટર રાધાગોવિંદ કાર પ્લેગના દરદીઓને તપાસી ઘેર આવ્યા ત્યારે બપોર ચડી ગયા હતા. ચૈત્ર માસનો ધોમ ધખતો હતો. અઢારસો નવ્વાણુંની એ સાલ. કલકત્તામાં પ્લેગ ફાટી[...]

  • 🪔 અવગાહન

    ડૂબ ડૂબ રૂપસાગરે મારા મન

    ✍🏻 પ્રો. જે. સી. દવે

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના ત્રણ ભાગમાં શ્રીઠાકુરના શ્રીમુખે તેમ જ અન્ય ભક્તો દ્વારા ગવાયેલ અનેક ભજનો છે. પ્રસંગમાંથી જાણે સ્વાભાવિક રીતે પ્રસ્ફટિત થયાં હોય તેવાં ને ભજન-નિધિની[...]

  • 🪔

    એક ચિંતનિકા

    ✍🏻 કીર્તિકુમાર ઉ. પંડ્યા

    ચિંતનના શિખર પરથી સરેલો વાકપ્રવાહ અનંત સમય સુધી માનવહૃદયને ભીનાશ અર્પી રહે છે. ચિંતન મનની ભૂમિકાની દીપ્તિમય સ્થિતિ છે. કોઈ ચિંતકે લખેલું વાક્ય: I pray[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

    શ્રીરામકૃષ્ણ સમાધિમાં

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    સવારના આઠ-નવ વાગ્યા હશે. દોલયાત્રાના સાત દિવસ પછી, રામ, મનમોહન, રખાલ, નિત્યગોપાલ, વગેરે ભક્તો શ્રીરામકૃષ્ણને ઘેરીને ઊભા છે. સૌ કોઈ હરિનામસંકીર્તનમાં તલ્લીન બન્યા છે. કેટલાક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ (૩)

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (ગતાંકથી આગળ) સમાજવાદી મોહક રાજનીતિ અપનાવનારા -ઓએ શેખચલ્લી જેવાં વચનો અને ચૂંટણી ઢંઢેરાઓ દ્વારા ર૦મી સદીના મતદારોને સુખ-શાંતિ અને સમૃદ્ધિના વધુ રોજગારી, ઓછા ભાવ, કાયદો[...]

  • 🪔

    મેનેજમેન્ટમાં માનવીય મૂલ્યો

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો ગ્રંથ ‘Eternal Values For a changing society’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિદ્ધિ પામ્યો[...]

  • 🪔

    આધ્યાત્મિક સાધના

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમદ્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. આ લેખ તેમના અંગ્રેજી ગ્રંથ “The Spiritual Ideal for the Present Age”માંથી[...]

  • 🪔

    ભગવાન બુદ્ધના ઉપદેશો

    ✍🏻 સંકલન

    ૯ મે, બુદ્ધપૂર્ણિમા પ્રસંગે આ જગતમાં કદી વેરથી વેર શમતું નથી. (પણ) અવેરથી - પ્રેમથી શમે છે, એ સનાતન ધર્મ છે. જે મૂરખ પોતાનું મૂરખપણું[...]

  • 🪔 વિવેકવાણી

    ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આ બુદ્ધના યાદગાર શબ્દો છે : “પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે એટલે માની ન લેવું. તમારા પૂર્વજોએ કહ્યું છે એટલે માની ન લેવું. તમારા જેવા[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ (૨)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) અવતારના હેતુ ‘રામચરિતમાનસ’માં એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે શ્રીરામના હાથે રાવણનો વધ થયો ત્યારે બ્રહ્મા, ઈન્દ્ર અને બધા દેવતાઓ શ્રીરામને આ દુષ્કર[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह । मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥ જે તત્ત્વ આ (દેહેંદ્રિય સંધાત)માં ભાસે છે તે જ અન્યત્ર (દેહાદિથી પર)[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર રાહતકાર્ય : રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલડ મઠ દ્વારા મેઘાલયના ચેરાપુંજી કેન્દ્રને ૭રર વસ્ત્રો મોકલી દેવામાં આવ્યાં છે,[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    આદર્શ માનવનું નિર્માણ : જયોતિર્ધરની પ્રેરક વાણી (આદર્શ માનવનું નિર્માણ : સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળામાંથી સંકલન; ચતુર્થ સંસ્કરણ, ૧૯૮૯; પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. મૂ. રૂ. ૩-૫૦)[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગ

    ✍🏻 સંકલન

    ‘પર દુઃખે ઉપકાર કરે પણ મન-અભિમાન ન આણે રે’ આપણો સમાજ—વિશ્વનો સમગ્ર માનવમેળો જીવનમાં સતત પ્રેમ, કરુણા, માયા, અને આનંદનો અનુભવ કેટલાક સંત હૃદયી, સાચા[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૮)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ડિસેમ્બર ૮૯થી આગળ) (શ્રીમત્‌ સ્વામી અખંડાનંદ મહારાજ (૧૮૬૪થી ૧૯૩૭) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ[...]

  • 🪔 કાવ્ય

    હે પ્રભુ

    ✍🏻 રાબિયા

    હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં તો તું મને એ નરક્તી આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં તો એ[...]

  • 🪔 કાવ્ય

    રાતવાસો !

    ✍🏻 હરેશ ‘તથાગત’

    - ભુજંગી – સમેટી બધો પાથરેલો તમાશો, મહેમાન ચાલ્યાં, કરી રાતવાસો! ન સાથે ગયાં : બિસ્તરા, પોટલાંઓ, ન સંગે થયાં : વૈભવો કે વિલાસો!! કમાયા[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (૭)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ સંધના એક વિદ્વાન સંન્યાસી હતા. ૨૭ ઑગષ્ટ ૧૯૮૯ના રોજ એક જીપ દુર્ઘટનામાં તેમનું દુ:ખદ નિધન થયું હતું. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ : યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ (2)

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (ગતાંકથી આગળ) સમગ્ર જગતના યુવાવસ્થામાં પ્રવેશેલા નાયક-પૂજકો સમક્ષ આજે સમસ્યા ‘પસંદગીના અતિરેક’ની છે. તેઓની સમક્ષ છે જીવનશૈલીઓની દિઙ્‌મૂઢ કરી નાખનારી પ્રચુરતા: શું બનવું? વૈજ્ઞાનિક, ડૉકટર,[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવ, મૂલ્ય અને શિક્ષણ (2)

    ✍🏻 ક્રાન્તિકુમાર જે. જોષી

    (ગતાંકથી આગળ) આ ઉદાત્ત મૂલ્યોના પુન:સ્થાપન માટે સ્વામી વિવેકાનંદ, શિક્ષણ-કેળવણીને અનિવાર્ય સાધન માનતા હતા. જીવન ઘડતર-માનવ નિર્માણ ચારિત્રવિકાસ-એ જ એકમાત્ર ઉપાય ! આવાં વિકસિત મૂલ્યો[...]

  • 🪔 પ્રાસંગિક

    સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (3)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમદ્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તેમના આ લેખનો છેલ્લો અંશ રજૂ કરીએ છીએ.) (ગતાંકથી આગળ) ગિરિશ હતા નાટ્યકાર,[...]

  • 🪔 કાવ્ય

    વીર સાધકને

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (રાજપૂતાનાના ખેતડીના મહારાજા પ્રતિ) ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી, ને, આભ હો સાવ વિષાદથી ભર્યું. તો’યે ટકી રહે ઘડી, વીર હૈયા, જય છે જ નિશ્ચિત.[...]

  • 🪔 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો

    ✍🏻 સંકલન

    નવયુવાનો સાથે આનંદ શ્રીરામકૃષ્ણ પેલા પરિચિત ઓરડામાં બેઠેલા છે, જમીન ઉપર સાદડી પાથરેલી છે. તેના ઉપર નરેન્દ્ર, ભવનાથ અને બીજા એકબે ભક્તો બેઠા છે. બધાય[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન મહાવીરે પ્રબોધેલી આચારમીમાંસા

    ✍🏻 સંકલન

    પાંચ વ્રત—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ—આ પાંચ વ્રતને હિન્દુધર્મમાં ‘યમ’ કહે છે. આ પાંચ વ્રત ચારિત્રની આધાર શિલા છે. એટલે તેને મૂલગુણ કહે છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    ચર્પટપંજારિકા-સ્તોત્ર

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायुः ॥ દિવસ ને રાત, સાંજ ને સવાર, શિશિર ને વસંત ફરીફરી આવ્યા કરે છે;[...]

  • 🪔 પ્રાસંગિક

    તુલસીદાસજીની દૃષ્ટિમાં શ્રીરામ

    ✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય

    ૩ એપ્રિલ, રામનવમી પ્રસંગે પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં "રામચરિતમાનસ" પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો 'રામચરિતમાનસ'નો અભ્યાસ ઊંડો છે અને અનોખો છે. તેમની[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    કલકત્તાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત[...]

  • 🪔 વિવેકવાણી

    જુનાગઢના દીવાન શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈને લખેલ પત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શિકાગો ર૯મી જાન્યુઆરી, ૧૮૯૪ પ્રિય દીવાન સાહેબ, આપનો છેલ્લો પત્ર મને થોડાક દિવસો પહેલાં મળ્યો. આપ મારાં ગરીબ માતા અને બે ભાઈઓને મળવા ગયેલા, તે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    नान्या स्पृहा रघुपते हृदयेऽस्मदीये। सत्यं वदामि च भवानखिलान्तरात्मा॥ भक्तिं प्रयच्छ रघुपुङ्गव निभरां मे। कामादिदोषरहितं कुरु मानसं च॥ હે રઘુનાથજી! હું સત્ય કહું છું અને આપ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ 25મી જાન્યુઆરીએ મુંબઈથી હવાઈ માર્ગે રાજકોટ પધાર્યા હતા. તા. 26, 27 અને[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    જ્યાં લૂંટારો ભગદ્‌વભાવથી પીગળી જાય છે. સંત, સતી ઔર સૂરમા, તીનોં કા એક તાર; જરે, મરે ઔર સબ તજે તબ રીઝે કિરતાર. પ્રભુના બંદાએ તો[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    અંધ કૂવો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    તે સમયમાં આજની જેમ ન તો રેલવેઓ હતી કે ન તો મોટરગાડીઓ હતી; ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ : યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    દુનિયાના કોઈ પણ દેશના સર્વોત્તમ યુવકોની જેમ વિવેકાનંદ પણ ઉચ્ચ આદર્શ સેવતા હતા. કંઈક મહાન કરી બતાવવાની ઇચ્છા, કંઈક સારું કરી જવાની આકાંક્ષા તેમનામાં હતી.[...]

  • 🪔

    ગાથા ગુજરાતના ગૌરવની

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    ભારતના પૂર્વાંચલનાં રાજ્યોને બાદ કરીએ તો ગુજરાત ભારતનાં નાનાં રાજ્યોમાંનું એક! બીજાં કેટલાંક રાજ્યોની તુલનાએ ગુજરાતની લોકસંખ્યા પણ ઓછી. કેન્દ્રના વહીવટમાં ગુજરાતનો ફાળો નગણ્ય અને[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવ, મૂલ્ય અને શિક્ષણ (1)

    ✍🏻 ક્રાન્તિકુમાર જે. જોષી

    [માનવીય જીવનમૂલ્યોના ઘસારાની પ્રક્રિયા વિશ્વભર માટે આજે એક જબરી સમસ્યા બની ચૂકી છે. એને હલ કરવાના તરેહતરેહના ઉપાયો પણ વિશ્વના વિવિધ દેશો વિચારી રહ્યા છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    આધુનિક યુવા વર્ગ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી સ્વાહાનંદ

    [સ્વામી સ્વાહાનંદજી રામકૃષ્ણ મઠના હોલીવુડ (સંયુક્તરાજ્ય અમેરિકા) કેન્દ્રના અધ્યક્ષ છે. શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “Service and Spirituality”માંથી થોડા અંશો અહીં રજૂ[...]

  • 🪔 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો

    ✍🏻 સંકલન

    ઉપાય: શ્રદ્ધા શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે, વાઘ જેવાં હિંસક પ્રાણી પણ છે. ઝાડપાનમાં અમૃત[...]

  • 🪔 પ્રાસંગિક

    સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (2)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યારે દક્ષિણેશ્વરમાં ગુરુભાવે હતા અને કલકત્તાના કાશીપુરમાં રોગશૈયા પર હતા ત્યારે તેમના નિકટના (અંતરંગ) કેટલા બધા લોકોએ શ્રીરામકૃષ્ણમાં પોતપોતાના ઈષ્ટ-ઠાકુરનાં દર્શન કરેલાં![...]

  • 🪔 સંપાદકીય

    ‘કથામૃત’નો જાદુ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો[...]

  • 🪔 વિવેકવાણી

    ભક્તિયોગનાં પ્રથમ સોપાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પહેલું પગથિયું આ છે: આપણને શું જોઈએ છે? આપણે આપણી જાતને રોજ પૂછવું જોઈએ:“મારે ઈશ્વર જોઈએ છે?” વિશ્વભરના સર્વ ગ્રંથોનો તમે અભ્યાસ કરો, “પરંતુ આ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना । अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः ।। પ્રભુનાં સંકીર્તન કરનાર ભક્તજન પોતાની જાતને તણખલાથી  પણ વિશેષ નીચ-હલકી ગણે છે તેમ જ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    રાહત કાર્યો: આંધ્ર પ્રદેશના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે નેલ્લોર જિલ્લાના કોંડાપુરમ મંડલમના 6 ગામોના એક હજાર પરિવારોને રામકૃષ્ણ મઠના રાજમંદ્રી કેન્દ્ર દ્વારા જાન્યુઆરીમાં નીચેની વસ્તુઓનું વિતરણ[...]

  • 🪔 પ્રાસંગિક

    યુવા વર્ગ અને મહત્ત્વાકાંક્ષા

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    [સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમનો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ (જાન્યુઆરી 1986, પૃ. સં. 16-17)માંથી લેવામાં[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (6)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (નવેમ્બર, 1989થી આગળ) ગીતામાં યોગની પરિભાષાઓ: યોગ શું છે? ‘योग कर्मसु कौशलम्’ – કર્મ કરવાની કુશળતા જ યોગ છે. જ્યારે આપણે આપણી બધી જ બુદ્ધિ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથે યુવા વર્ગની પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સાંનિધ્યમાં 13મી ઑક્ટોબર, 1989 ના રોજ એક યુવા-સંમેલનનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ[...]

  • 🪔 પ્રાસંગિક

    શિવાવતાર સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    23 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના પાવન પ્રસંગે [સ્વામી બ્રહ્મેશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલમાં રામકૃષ્ણ મિશનના વારાણસી કેન્દ્રમાં ઈસ્પિતાલમાં કાર્યરત છે. તેમનો આ લેખ હિન્દી માસિક-પત્ર[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના ધર્મની અદ્યતનતા

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    [સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન શારદાપીઠના સેક્રેટરી છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ફેબ્રુઆરી 1972)માંથી સાભાર લેવામાં આવેલ છે.][...]