• 🪔

    મદ્રાસના બેતાજ બાદશાહ : આલાસિંગા પેરુમલ (૨)

    ✍🏻 સ્વામી દેશિકાત્માનંદ

    (ગતાંકથી આગળ) ટ્રીપ્લીકેનની સાહિત્ય સંસ્થામાં આલાસિંગાએ સ્વામીજીનાં કેટલાંક પ્રવચનો ગોઠવ્યાં અને આમ જનતાને તેમનો પરિચય કરાવ્યો. અહીં જ દીવાન બહાદુર રઘુનાથ રાવના અધ્યક્ષપદે સ્વામીજીને શિકાગો[...]

  • 🪔

    ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    હું સ્વામી વિવેકાનંદનો અનુયાયી છું. એટલે હું આશાવાદી છું. જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યાં છીએ તેને કદાચ સાચી કહેવાય તેમ નથી. હવે જે બનવાનું છે[...]

  • 🪔

    હવે હું ત્યાં નહીં જાઉં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) સંધ્યાનો સમય હતો. બલરામ મંદિરના બીજા માળના હૉલમાં ઠાકુર ભક્તો સાથે વાત કરી રહ્યા હતા. વાત કરતાં કરતાં એકાએક આ શું થયું? ઠાકુર[...]

  • 🪔

    શ્રી હનુમાન ચરિત્ર (૧)

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    ૫. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા. ૩૦ એપ્રિલથી ૬ મે સુધી[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૭)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) આનુવંશિક્તાનો સિદ્ધાંત પહેલાંનો જીવશાસ્ત્રી, મનુષ્ય મનુષ્ય વચ્ચે દેખાતા અંતરને, આનુવંશિક્તા અને વાતાવરણના સિદ્ધાંતના જોર ઉપર પ્રતિપાદિત કર્યા કરતો હતો. પણ આનુવંશિકતાના એ સિદ્ધાંતનું[...]

  • 🪔

    ભૌતિક વિજ્ઞાનની પ્રવર્તમાન પરિસ્થિતિ

    ✍🏻 કેશવલાલ શાસ્ત્રી

    આજે ભૌતિકવિજ્ઞાન ક્યાં આવીને ઊભું છે, એનો ઉત્તર આપવા આપણે આ સદીની શરૂઆતથી છેક અંત સુધી આ વિજ્ઞાને સાધેલી પ્રગતિનું વિહંગાવલોકન કરવું જોઈએ. સને ૧૯૨૦ની[...]

  • 🪔

    પર્યાવરણ, જંગલ અને માનવ

    ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

    આ સૃષ્ટિના ચેતન જીવો અને અચેતન વસ્તુઓ કોઈ અલૌકિક શક્તિથી એકબીજા સાથે સંબંધિત છે. નદીઓ, પર્વતો, સમુદ્રો, આકાશ, તારા, ચંદ્ર, સૂર્ય, ગ્રહો, પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો,[...]

  • 🪔 કાવ્ય

    સોનેરી સાદ

    ✍🏻 હરેશ ‘તથાગત્’

    ભજન જેવડો ભરોસો રે મનવા... ભજન જેવડો ભરોસો.. પધરાવો ત્રાજવાં ને તોલાં કૂવામાં, ખાતાવહીના ખેલ છોડો; કમાડો પાંચેપાંચ ભીતર ઉઘાડીને, અનહદ સંગાથે નેહ જોડો. કળાશે[...]

  • 🪔 કાવ્ય

    એક બુંદ ઓડકાર

    ✍🏻 મહેન્દ્ર જોષી

    આંખ્યું રે અંજાય એવા સૂરજના કેમ કરું રે દીદાર? ગુરુજી, મને ટેરવું ભરીને સહેજ આંજો ઓલ્યા તેજનું તુષાર. પાછલા પરોઢિયે સપનામાં જોયાં મેં પંડયથી પરાયાં[...]

  • 🪔 કાવ્ય

    શ્રી ગુર્વષ્ટકમ્

    ✍🏻 આદિ શંકરાચાર્ય

    शरीरं सुरूपं सदा रोगमुक्तं यशश्चारु चित्रं धनं मेरुतुल्यम् । गुरोरन्ध्रि-पद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किम् ॥१।। રોગ વગરનું સુંદર શરીર[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૩)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવીને નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું અને ખૂબ મઝા માણીશું. તેમણે[...]

  • 🪔 વિવેકવાણી

    સાચી ઉપાસના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીન-દુખિયાંમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચોસાચ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    गुरुस्तोत्रम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः । गुरुरेव परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥१॥ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥२॥ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ શ્રીમદ્ સ્વામી શ્રી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    સાધકો માટે અધ્યાત્મપંથની દીવાદાંડી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીપથ અને પાથેય : (હિન્દી) લેખક : સ્વામી બ્રહ્મેશાનંદ, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ અદ્‌ભુતાનંદ આશ્રમ, છપરા (બિહાર), પ્રથમ સંસ્કરણ, પૃષ્ઠ સંખ્યા ૧૮૮, મૂલ્ય[...]

  • 🪔 બાળવિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ : સાચું જ્ઞાન

    ✍🏻 સંકલન

    રામશાસ્ત્રી નામના એક મહાન વિદ્વાન પંડિત હતા. ઘણા શાસ્ત્રગ્રંથો તેમને કંઠસ્થ હતા. તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી તર્ક-ચર્ચા કરતા અને તેના સમર્થનમાં શાસ્ત્રોનાં અનેકવિધ વચનો ટાંકતા.[...]

  • 🪔

    મારું સૌરાષ્ટ્રભ્રમણ (૭)

    ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

    મહાત્મા ગાંધીજીનું ઘર અડધોક માઈલ દૂર ગાંધીજીનું જન્મસ્થળ આવેલું છે. તેમના પૈતૃક ઘરની જાળવણી કરવામાં આવી છે અને તેમનું જન્મસ્થાન અંકિત કરવામાં આવ્યું છે. તેમનાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શિવનો આવેશ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરું; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ બીજી એક કથા કહું અપૂર્વ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૫)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (ગતાંકથી આગળ) રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠની શૈક્ષણિક પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મિશન વિદ્યાર્થી ‘ગૃહ’, મદ્રાસના ઉદ્દઘાટન સમયે, આશ્રમના પ્રમુખશ્રીએ ખૂબ જ પ્રેરક શબ્દો કહી સૌને પ્રોત્સાહિત[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૬)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) મૃત્યુની પ્રક્રિયા હવે આપણે મૃત્યુની પ્રક્રિયા સમજી ગયા હોઈશું. આ શરીર ત્યાં સુધી જ જીવિત રહેશે કે જ્યાં સુધી એની ભીતરમાં આ મન,[...]

  • 🪔

    મદ્રાસના બેતાજ બાદશાહ: આલાસિંગા પેરુમલ

    ✍🏻 સ્વામી દેશિકાત્માનંદ

    સ્વામી દેશિકાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. કોણ છે આ માણસ? મદ્રાસના મુખ્ય સ્ટેશને બેંગ્લોર જતી ટ્રેઈનમાં એક વખતે ઘણી વિચિત્ર ઘટના બની. એક કાળા ભારતીયે[...]

  • 🪔

    ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને બંગાળી માસિક ઉદ્‌બોધનના સહસંપાદક છે. ‘સ્વામી વિવેકાનંદને મેં જોયા છે. મેં એમનો ચરણસ્પર્શ કર્યો છે. મારા મસ્તક અને[...]

  • 🪔

    હવે હું ત્યાં નહીં જાઉં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    “મા, તમે આવ્યાં છો? મારા માટે શું લાવ્યાં?” “અરેરે, મારી બે પૈસાની મીઠાઈ શું આમને આપી શકાય? લોકો તો કેવી મોંઘી મીઠાઈઓ એમને માટે લાવ્યા[...]

  • 🪔

    શ્રીરામને બોલાવો તો ખરા!

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    તુલસીદાસજી કહે છે કે, એક વખત જય અને વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા. પછી કહેવામાં આવે છે કે, એક વખત રુદ્રગણો રાવણ અને કુંભકર્ણ બન્યા.[...]

  • 🪔

    અદ્વૈત આશ્રમ, માયાવતી

    ✍🏻 સંકલન

    (મુખપૃષ્ઠ આવરણનો પરિચય) પર્વત પર વસેલી નાનકડી નગરી લોહાઘાટથી ૯ કિલોમીટર લાંબા યાત્રાપથ પર ડગલા માંડતા માંડતા પથિકને દૂરથી દૃષ્ટિગોચર થાય છે, લીલાછમ દેવદારના ગાઢ[...]

  • 🪔

    વિશ્વશાંતિમાં ધર્મનું સ્થાન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. પ્રસ્તુત લેખ અંગ્રેજી માસિક પ્રબુદ્ધ ભારતમાંથી સાભાર લેવામાં આવ્યો છે. વિશ્વશાંતિ ઘણો મોટો ખ્યાલ[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૨)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આધ્યાત્મિક જીવન માટે પણ એકાગ્રતાની આવશ્યક્તા છે. ભક્તિ માર્ગે જતા સાધકોને પોતાના ઈષ્ટ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું પડે છે, કર્મયોગીને એકાગ્રતાપૂર્વક પોતાનાં કાર્યો કરવાં પડે[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું ભાવિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ॐ भद्रं कर्णेभिः श्रृणुयाम देवाः । भद्रं पश्येमाक्षभिर्यजत्राः । स्थिरैरङौस्तुष्टुवांसस्तनूभिः । व्यशेम देवहितं यदायुः । ॐ હે પૂજ્ય દેવો! અમે કાન વડે કલ્યાણ સાંભળીએ; આંખથી[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    ઓરિસ્સા રાહત કાર્ય તા. ૨૨ - માર્ચ ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ, પુરીથી આશરે બે કિલોમિટર દૂર આવેલા પેન્ટાકોટામાં માછીમારોની કોલોનીમાં વિનાશકારી આગને કારણે ઘરવખરી નષ્ટ[...]

  • 🪔 બાળ વિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : 'અરે, તું તો સિંહ જ છો!’

    ✍🏻 સંકલન

    એક ગામમાં એક ભરવાડ રહેતો હતો. તેના પુત્રનું નામ ગોપાલ હતું. તેની પાસે ઘણાં ઘેટાં હતાં. દરરોજ ગોપાલ ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં જતો. જ્યારે ઘેટાં-બકરાં લીલા[...]

  • 🪔 પુસ્તક પરિચય

    ‘વંટોળિયાનું પતરાવળું’

    ✍🏻 દુષ્યત પંડ્યા

    શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ : ભાગ-૪ ગુરુભાવ (ઉત્તરાર્ધ) લેખક : સ્વામી સારદાનંદ અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય કાચુ પૂંઠું.. ૧૮[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    વિશાલાક્ષીનો આવેશ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય રામકૃષ્ણ તણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બાળલીલા પ્રભુની જે કામારપુકુરે; ગાએ સુણે[...]

  • 🪔

    મારું સૌરાષ્ટ્ર ભ્રમણ (૬)

    ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

    (ગતાંકથી આગળ) પછી જૂનાગઢના રાજા મહીપાલે મંદિરનો પુનરુદ્ધાર કર્યો, અને તેના પુત્ર ખેંગારે, ચૌદમી સદીના મધ્યમાં શિવલિંગની પુન:પ્રતિષ્ઠા કરી. ફરીથી એ પછીની સદીમાં, લગભગ ૧૪૬૯ના[...]

  • 🪔

    વિનોદપ્રિય વિવેકાનંદ (૨)

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    (ગતાંકથી ચાલુ) મોકળા મેદાનનો માનવી વિવેકાનંદને શરૂઆતમાં પકડીએ એમના રમતગમતના સ્થળે-કોઇ રૂપક કે ઉપમાના અર્થમાં નહીં, રીતસરના રમવાના મેદાનમાં જ. શરૂઆતથી જ એક ચમકીલી તસવીર![...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૫)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) દેહ, મન અને આત્માનું અંતર : પુનર્જન્મનો સિદ્ધાંત, શરીર અને મનથી અલગ એવા તેમ જ એ બંનેથી પર રહેલ આત્મતત્ત્વની હસ્તીનો સ્વીકાર કરે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૪)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    ગુરુ-શિષ્ય સંબંધ, શાળા, શિસ્ત અને રામકૃષ્ણ મિશન સંચાલિત શિક્ષણ સંસ્થાઓ : ‘શિક્ષણ સાધના’ નામના આચાર્ય ક્ષિતિમોહન સેનનાં વ્યાખ્યાનોના પુસ્તકમાં ગુરુ-શિષ્ય સંબંધ અને ગુરુ તેમ જ[...]

  • 🪔

    રાણી રાસમણિ (૪)

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી આગળ) ૧૮૫૫ના મેની ૩૧ તારીખ હતી. રાણી રાસમણિની વિનંતીથી રામકુમાર આ ઉત્સવનું આચાર્યપદ શોભાવવા સંમત થયા હતા. પોતાનો અનુગામી મળે ત્યાં સુધી પૂજારી રહેવા[...]

  • 🪔

    સુણો હો અમૃતનાં સંતાન! ( રેડિયો રૂપક )

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (ગતાંકથી આગળ) ક:         તો શું ભારતના મોટા મોટા માણસોએ તેમને સાંભળ્યા ખરા? બ:        રવીન્દ્રનાથ ટાગોર તેમને વિશે શું કહે છે, તે સાંભળો : અ:        ‘ભારતમાં[...]

  • 🪔

    શ્રીરામ-ચરિત્ર, લીલા અને કથા

    ✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય

    રામાયણમાં ત્રણ શબ્દો આવે છે. - ચરિત્ર, લીલા અને કથા. ચરિત્ર તો આપ જાણો છો. કોઈ વ્યક્તિના જીવનમાં જે વિશિષ્ટતા અથવા મૂળ ગુણ છે, તેને[...]

  • 🪔

    નિર્વાણષટકમ્

    ✍🏻 આદિ શંકરાચાર્ય

    मनोबुद्धयहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे । न च व्योमभूमी न तेजो न वायु- श्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ १ ॥ न च प्राणसंज्ञो[...]

  • 🪔

    ભગવાન બુદ્ધના ઉપદેશો

    ✍🏻 સંકલન

    સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા[...]

  • 🪔 વિવેકવાણી

    ધ્યાન : તેની પદ્ધતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुःश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्व ब्रह्मौपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म निराकरोदनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ૧૫૬મો જન્મદિન ઉજવાયો શ્રીરામકૃષ્ણ પરમહંસની ૧૫૬મી જન્મતિથિ નિમિત્તે સવારના ૫-૩૦થી બપોરના ૧૨-૩૦ સુધી મંદિરમાં વિશેષ પૂજા, હવન, ભજન-કીર્તન અને[...]

  • 🪔 પુસ્તક પરિચય

    અમૃતધારાનું પાન

    ✍🏻 દુષ્યત પંડ્યા

    શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ (ભાગ બીજો) સાધક ભાવ લે. સ્વામી સારદાનંદ અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય : કાચું પૂંઠું : રૂ.[...]

  • 🪔 બાળ વિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : રામ આપે એ જ લેવું

    ✍🏻 સંકલન

    એક ગામમાં એક વેપારી રહેતો હતો. પોતાના વેપાર-ધંધા માટે ગામેગામ ફરતો. દૂર-સુદૂર ફરી ફરીને સારું એવું ધન કમાયો. તેને ધનસંપત્તિ-મોજશોખ પસંદ હતાં. એ ધન કમાઈને[...]

  • 🪔 શ્રીરામકૃણ ગાથા

    ચીનુ શાંખારીએ કરેલી પૂજા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતનો ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. ભણીને વેદાંત, વેદ, શાસ્ત્રો ને[...]

  • 🪔

    વિનોદપ્રિય વિવેકાનંદ

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    (કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઑફ મોડર્ન ઈંડિયન લેંગ્રેજીઝ્’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ (બંગાળી, સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત[...]