• 🪔

    હિમાલયની ગોદમાં વસેલાં આધુનિક શાંતિધામો

    ✍🏻 ડૉ. શાંતિબહેન દીઘે

    નગાધિરાજ હિમાલયને ખોળે અનેક પ્રસિદ્ધ તીર્થસ્થળો - શાંતિધામો અવસ્થિત છે - કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, કૈલાસ, માનસરોવર વગેરે. તે સિવાય સ્વર્ગની સુંદરતા અને આધ્યાત્મિક શાંતિથી વ્યાપ્ત[...]

  • 🪔

    શાંતિપ્રદાયિની શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ.એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે[...]

  • 🪔

    હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ

    ✍🏻 સંકલન

    હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા[...]

  • 🪔

    જીવન માણવામાં ઉધારી ન ચાલે

    ✍🏻 ગુણવંત શાહ

    ભૂતકાળને વાગોળવામાં અને ભવિષ્યની ચિંતામાં આપણે વર્તમાનનો આનંદ ખોઇએ છીએ. જીવન જીવવાની કળાનો આ સિદ્ધાંત સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવત શાહ સંક્ષેપમાં પોતાની આગવી શૈલીમાં રજૂ[...]

  • 🪔

    જીવનમાં ક્યારેય નિરાશાને પ્રવેશવા ન દો

    ✍🏻 રમેશભાઈ ઓઝા

    દેશ-વિદેશમાં ભાગવત કથાકાર રૂપે સુવિખ્યાત સંત શ્રી રમેશભાઇ ઓઝા શાંતિપ્રાપ્તિ માટે જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની હિમાયત અહીં કરે છે. - સં મસ્તીથી જીવો, મસ્તી સે[...]

  • 🪔

    પ્રાર્થના

    ✍🏻 સંકલન

    હે પ્રભુ, હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં તો તું મને એ નરકની આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં[...]

  • 🪔

    ગૃહસ્થાશ્રમમાં શાંતિ

    ✍🏻 ગો. ઈન્દિરા બેટીજી

    ‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ.પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકાદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક ધૈર્યાશ્રમ’[...]

  • 🪔

    ‘જનમ જનમ કે દુઃખ બિસરાવૈ’

    ✍🏻 શ્રી મોરારિબાપુ

    જ્યારે દુઃખો દૂર ન થઇ શકે ત્યારે તેમનું વિસ્મરણ જ શ્રેષ્ઠ ઉપાય છે અને આ માટે રામ ભજન આવશ્યક છે. સુપ્રસિદ્ધ સંત શ્રી મોરારિબાપુ સુંદર[...]

  • 🪔

    ‘તેમને શાંતિ આપો’

    ✍🏻 સંકલન

    પ્રભુ આજે હું તારી પાસે બહુ દુઃખી હૃદયે આવું છું. ...ને દુઃસાધ્ય રોગે ઘેરી લીધા છે. તેમનાં કષ્ટ ને પીડા મારાથી જોઈ શકાતાં નથી આગળ[...]

  • 🪔

    ગીતામાં શાંતિપ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

    તાજેતરમાં મૅગ્સેસે ઍવૉર્ડથી વિભૂષિત આદરણીય શ્રી પાંડુરંગ શાસ્ત્રી (પૂ. દાદા) અહીં ગીતામાં દર્શાવેલ ઉપાયો દ્વારા શાંતિ કેવી રીતે મળી શકે તેની ચર્ચા કરે છે. -સં.[...]

  • 🪔

    દૈનિક જીવનમાં મૅનૅજમૅન્ટ

    ✍🏻 ઍન ઍચ. અથ્રેય

    દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા મૅનૅજમૅન્ટ કન્સલટન્ટ પ્રૉ. ઍન.ઍચ. અથ્રેય ઍમ.ઍમ.સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટ, મુંબઈના સંસ્થાપક અને ડાયરૅક્ટર છે. તા.૬ મે ‘૯૫ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા[...]

  • 🪔

    ધ્યાન અને શાંતિ

    ✍🏻 વિમલા ઠકાર

    આજે વિજ્ઞાનના યુગમાં માનવ વિશ્વશાંતિ માટે પ્રયત્ન કરી રહ્યો છે. પણ જ્યાં સુધી માનવના અંતરમાં શાંતિ નથી આવતી ત્યાં સુધી આ પ્રયત્નો નિરર્થક રહેશે. આ[...]

  • 🪔

    આધુનિક માનવ અને શાંતિ

    ✍🏻 યશવન્ત શુક્લ

    તાજેત૨માં રણજિતરામ સુવર્ણચન્દ્રક ઍવાર્ડથી વિભૂષિત સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી યશવંતભાઇ શુક્લ આ સંક્ષિપ્ત પણ સારગર્ભિત લેખમાં ઉપલક શાંતિ અને ઊંડી શાંતિ વચ્ચેનો ભેદ સુપેરે સમજાવે છે.[...]

  • 🪔

    વિજ્ઞાન, મૂલ્યો અને શાંતિ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    વિજ્ઞાનનાં સત્યો અને માનવીય મૂલ્યો વૈશ્વિક હોય છે વિજ્ઞાન એ વિશુદ્ધ જ્ઞાનની ખોજ, નિર્મળ ગવેષણા અને વિશ્વનાં રહસ્યોમાં કરવામાં આવેલી તલાશ છે. વૈશ્વિક સત્યોની શોધમાં[...]

  • 🪔 કાવ્ય

    વિશ્વશાંતિ

    ✍🏻 ઉમાશંકર જોશી

    વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી, જીવશે જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી. સંગ્રામની સૌ જડને ઉખેડી, બતાવજો શાંતિની સ્નેહકેડી! તપ્યાં ઉરે ચંદનલેપ દેજો, દાઝ્યા તણાં આશિષવેણ[...]

  • 🪔

    સેવા દ્વારા શાંતિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્રમાં નવનિર્મિત આરોગ્યમંદિરના ભવનનું ઉદ્ઘાટન એમના વરદ હસ્તે ૪ સપ્ટેમ્બર, ૧૯૯૬ના રોજ[...]

  • 🪔 કાવ્ય

    શાંતિ

    ✍🏻 સંકલન

    (ન્યુયૉર્ક, રીજલે મૅનૉરમાં ૧૮૯૯માં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિજે નિગૂઢ; પ્રભા જ્વલંતી મહીં[...]

  • 🪔

    આધુનિક યુગ માટે આધ્યાત્મિક જીવન અને શાંતિ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    અનંતકાળથી માનવી આધ્યાત્મિક જીવનની ખોજ કરી રહ્યો છે. યુગો પહેલાં આપણા પૂર્વજોએ જે જીવન પદ્ધતિ શીખવેલી તે ઔદ્યોગીકરણને લીધે આજે આપણને પૂર્ણપણે અનુકૂળ આવે એમ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની અભયવાણી

    ✍🏻 સંકલન

    આ એક મહાન સત્ય છે, શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદ રૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત તાણ અને[...]

  • 🪔 સંપાદકીય

    શાંતિની શોધમાં

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આધુનિક માનવ શાંતિની શોધમાં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં માનવે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્ભુત કૉમ્પ્યુટરોનું, રોબૉટોનું નિર્માણ કર્યું છે, અવકાશ ક્ષેત્રે[...]

  • 🪔

    શ્રીમા શારદાદેવીની સ્નેહસુધા

    ✍🏻 સંકલન

    દરેક જણ નિસાસો નાખીને કહે છે કે, ‘આ સંસારમાં આટલું બધું દુઃખ છે. અમે ઇશ્વરની આટલી બધી પ્રાર્થના કરી, તેમ છતાં દુઃખનો પાર નથી.’ પરંતુ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ✍🏻

    સાધુનો સંગ કેવો જાણવો? ચોખાના ધોવાણ જેવો. જેને ઘણો કેફ ચડ્યો હોય તેને ચોખાનું ધોવાણ પાઈએ તો તેનો કેફ ઊતરી જાય. તેવી રીતે જે સંસારરૂપી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    October-November 1996

    ॐ द्यौ: शान्ति: । अन्तरिक्षं शान्ति: । पृथिवी शान्ति: । आप: शान्ति: । ओषधय: शान्ति: । वनस्पतय: शान्ति: । विश्वेदेवा: शान्ति: । ब्रह्म शान्ति: ।[...]

  • 🪔 પ્રતિભાવ

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ખરેખર સુંદર અને ધ્યેયલક્ષી એ સામયિક છે, અને તેમાં આવતાં લખાણોનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે અને છતાં એ સર્વજનગમ્ય પણ બની રહે છે. આવા[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષાફળ રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ૧૯૯૬ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે - ૧,૨,૩,૪,૫,૧૦ અને ૧૪. રામકૃષ્ણ મિશન,[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પરિકલ્પના

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    લેખક : શ્રી રતુભાઈ દેસાઈ, પ્રકાશક : પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન (૧૯૯૪) પાર્વતી હનુમાન રોડ, વિલે પારલે, મુંબઇ-૪૦૦ ૦૫૭ મૂલ્ય રૂ. ૮૦/ છ્યાસી વર્ષે પણ જુવાનને[...]

  • 🪔 બાળ વિભાગ

    બાળગોપાળની વાર્તા

    ✍🏻 સંકલન

    ‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘરે પાછા લઈ જવા માટે કોઈ ને[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (૨૬) અંતિમ દિવસો (ગૌરીમાના જીવન પ્રસંગો) ગૌરીમાનું શરીર હવે તેના ગુણધર્મો પ્રમાણે વૃદ્ધ થવા લાગ્યું હતું. પરંતુ તેમનું મન તો હજુ ય એવું ને એવું[...]

  • 🪔 કાવ્ય

    હરિ ૐ શરણ!

    ✍🏻 રતુભાઇ દેસાઇ

    હરિ ૐ શરણ! હિર ઓમ્ શરણ! હરિ ઓમ્ શરણ! મને દઈ દે તો દે એવું મરણઃ મારાં શીશ સમીપ હો! તારાં ચરણઃ મારાં નયન ઉપર[...]

  • 🪔

    મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી

    ✍🏻 પ્રવાજિકા બ્રહ્મપ્રાણા

    આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે.[...]

  • 🪔 કાવ્ય

    આ ચિત્ત શું?

    ✍🏻 હરીન્દ્ર દવે

    આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે વિચારપંખી તણી હારમાળા આવી ચડે ને કરી કલબલાટ ચણી રહે શેષ રહેલ શાંતિ ને સ્વસ્થતાની સઘળી મિરાત? -હરીન્દ્ર દવે

  • 🪔

    એક અનન્ય પર્વ પર્યુષણ

    ✍🏻 પ્રા. હિંમતભાઇ વી. શાહ - પ્રા. ડૉ. જનકભાઇ જી. દવે

    પર્યુષણ પર્વ પ્રસંગે ‘ઉત્સવ પ્રિય જનાઃ’ – ‘લોકો ઉત્સવના રસિયા હોય છે.’ - એમ કહીને કવિ કુલગુરુ કાલિદાસે માણસની ઉત્સવપ્રિયતાનો મહિમા ગાયો છે. ઉત્સવો માનવીના[...]

  • 🪔

    મહામાનવ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રૅટરી છે. માનવજાત સાથેનું સ્વામીજીનું તાદાત્મ્ય પશ્ચિમના દેશોમાંથી પાછા આવ્યા પછી તરતના જ દિવસોમાં, ૧૮૯૭માં, એક[...]

  • 🪔 કથામૃતની અમીધારા

    જન્માષ્ટમી : ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે, તેની થોડી વિગતો માર્ચ’૯૬ના અંકમાં આપેલ હતી વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત કરીએ છીએ. –[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) એકાગ્રતા અને નિયમિતતા આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીકૃષ્ણ અને ભગવદ્‌ગીતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીકૃષ્ણના કૃષ્ણના ઉપદેશનો ધ્વનિ સર્વદા આ જ છે; તેણે પોતાના લોકોમાં આ ભાવ આરોપ્યો છે, તેથી જ્યારે હિંદુ કંઈ કરે છે, પછી ભલે તે પાણી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥ હે પ્રભુ, મારે કોઇ રાજ્ય જોઇતું નથી કે નથી તો સ્વર્ગના વૈભવો જોઇતા.[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 Sankalan,

    રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષા પરિણામ ૫. બંગાળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૯૫માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ચોથું, પાંચમું અને[...]

  • 🪔

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    શિક્ષણના વિવિધ પાસાંઓની છણાવટ કરતો આ ખાસ અંક અભ્યાસપૂર્ણ અને મનનીય લેખોના કારણે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેરણા આપે તેવો છે. ‘જયહિન્દ’ (દૈનિક)[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    બધાંમાં પ્રભુ વસે છે

    ✍🏻 હીરાભાઈ ઠક્કર

    મૃત્યુનું માહાત્મ્ય લેખક : હીરાભાઈ ઠક્કર, અમદાવાદ પ્રકાશક : કુસુમ પ્રકાશન, પાલડી, અમદાવાદ - - મૂલ્ય રૂ. ૧૫-૦૦ ‘કર્મનો સિદ્ધાંત’ નામના પુસ્તકથી દેશ વિદેશમાં ખૂબ[...]

  • 🪔 બાળ-વિભાગ

    બધાંમાં પ્રભુ વસે છે

    ✍🏻 સંકલન

    સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે વધુ ઠંડી એટલે તો સૂર્યપ્રકાશ સૌને ગમે અને સૌ[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગૌરીમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) પ્રેરણાસ્રોત-૨૫ ગૌરીમાની ખ્યાતિ સમગ્ર પૂર્વ ભારતમાં વ્યાપી ગઈ હતી. તેમને બંગાળમાંથી જ નહીં પરંતુ આસામ, બિહાર, ઓરિસ્સા વગેરે સ્થળોએથી પણ[...]

  • 🪔

    મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી

    ✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

    આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ બ્રહ્મસૂત્રો વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે ભારતમાં કે વિદેશોમાં બ્રહ્મસૂત્રોનો બહુ પ્રચાર ન હતો. બંગાળની જ વાત કરીએ તો રાજા રામમોહનરાયનું[...]

  • 🪔

    ધર્મ, આસ્થા અને તબીબી વિજ્ઞાન

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    તાજેતરમાં ડૉ. દીપક ચોપરાના સુપ્રસિદ્ધ પુસ્તકો - કવાન્ટમુહિલીંગ (Quantum Healing), એઇજલેસ બૉડી, ટાઇમલૅસ માઇન્ડ (Ageless body timeless mind) વગેરે પ્રકાશિત થયા પછી લોકોમાં ધર્મ અને[...]

  • 🪔

    મંત્રદીક્ષાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો થાય છે. એટલા માટે જ અંગ્રેજીમાં એને[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે...!

    ✍🏻 મકરંદ દવે

    સો સાલે નિસદિન રે મોહે લાગી પ્રેમકટારી. એસી લાગી સતગુરુ શબદકી, ખૂંચી કલેજા માંઈ, નિસદિન પીડા હોત હે, ઘર આંગણ ન સુહાઈ. - સો સાલે.[...]

  • 🪔 કાવ્ય

    ‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે...!

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    મા ભારતીનાં આંસુનાં ટીપાંઓએ સહસ્ર માઈલોની સફર કરવાની હજી બાકી હતી જલિયાનવાલા બાગની લોહીલથબથ કરુણાંતિકા હજી ભજવવાની બાકી હતી હજી નિયતિ ચીતરવાની હતી ભગતસિંહ, રાજગુરુ[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું[...]

  • 🪔 વિવેકવાણી

    સ્વદેશ-મંત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્ય દેવ મહાન તપસ્વીઓનો તપસ્વી સર્વત્યાગી[...]