🪔
હિમાલયની ગોદમાં વસેલાં આધુનિક શાંતિધામો
✍🏻 ડૉ. શાંતિબહેન દીઘે
October-November 1996
નગાધિરાજ હિમાલયને ખોળે અનેક પ્રસિદ્ધ તીર્થસ્થળો - શાંતિધામો અવસ્થિત છે - કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, કૈલાસ, માનસરોવર વગેરે. તે સિવાય સ્વર્ગની સુંદરતા અને આધ્યાત્મિક શાંતિથી વ્યાપ્ત[...]
🪔
શાંતિપ્રદાયિની શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1996
સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ.એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે[...]
🪔
હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ
✍🏻 સંકલન
October-November 1996
હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા[...]
🪔
જીવન માણવામાં ઉધારી ન ચાલે
✍🏻 ગુણવંત શાહ
October-November 1996
ભૂતકાળને વાગોળવામાં અને ભવિષ્યની ચિંતામાં આપણે વર્તમાનનો આનંદ ખોઇએ છીએ. જીવન જીવવાની કળાનો આ સિદ્ધાંત સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવત શાહ સંક્ષેપમાં પોતાની આગવી શૈલીમાં રજૂ[...]
🪔
જીવનમાં ક્યારેય નિરાશાને પ્રવેશવા ન દો
✍🏻 રમેશભાઈ ઓઝા
October-November 1996
દેશ-વિદેશમાં ભાગવત કથાકાર રૂપે સુવિખ્યાત સંત શ્રી રમેશભાઇ ઓઝા શાંતિપ્રાપ્તિ માટે જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની હિમાયત અહીં કરે છે. - સં મસ્તીથી જીવો, મસ્તી સે[...]
🪔
પ્રાર્થના
✍🏻 સંકલન
October-November 1996
હે પ્રભુ, હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં તો તું મને એ નરકની આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં[...]
🪔
ગૃહસ્થાશ્રમમાં શાંતિ
✍🏻 ગો. ઈન્દિરા બેટીજી
October-November 1996
‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ.પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકાદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક ધૈર્યાશ્રમ’[...]
🪔
‘જનમ જનમ કે દુઃખ બિસરાવૈ’
✍🏻 શ્રી મોરારિબાપુ
October-November 1996
જ્યારે દુઃખો દૂર ન થઇ શકે ત્યારે તેમનું વિસ્મરણ જ શ્રેષ્ઠ ઉપાય છે અને આ માટે રામ ભજન આવશ્યક છે. સુપ્રસિદ્ધ સંત શ્રી મોરારિબાપુ સુંદર[...]
🪔
‘તેમને શાંતિ આપો’
✍🏻 સંકલન
October-November 1996
પ્રભુ આજે હું તારી પાસે બહુ દુઃખી હૃદયે આવું છું. ...ને દુઃસાધ્ય રોગે ઘેરી લીધા છે. તેમનાં કષ્ટ ને પીડા મારાથી જોઈ શકાતાં નથી આગળ[...]
🪔
ગીતામાં શાંતિપ્રાપ્તિના ઉપાયો
✍🏻 પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
October-November 1996
તાજેતરમાં મૅગ્સેસે ઍવૉર્ડથી વિભૂષિત આદરણીય શ્રી પાંડુરંગ શાસ્ત્રી (પૂ. દાદા) અહીં ગીતામાં દર્શાવેલ ઉપાયો દ્વારા શાંતિ કેવી રીતે મળી શકે તેની ચર્ચા કરે છે. -સં.[...]
🪔
દૈનિક જીવનમાં મૅનૅજમૅન્ટ
✍🏻 ઍન ઍચ. અથ્રેય
October-November 1996
દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા મૅનૅજમૅન્ટ કન્સલટન્ટ પ્રૉ. ઍન.ઍચ. અથ્રેય ઍમ.ઍમ.સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટ, મુંબઈના સંસ્થાપક અને ડાયરૅક્ટર છે. તા.૬ મે ‘૯૫ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા[...]
🪔
ધ્યાન અને શાંતિ
✍🏻 વિમલા ઠકાર
October-November 1996
આજે વિજ્ઞાનના યુગમાં માનવ વિશ્વશાંતિ માટે પ્રયત્ન કરી રહ્યો છે. પણ જ્યાં સુધી માનવના અંતરમાં શાંતિ નથી આવતી ત્યાં સુધી આ પ્રયત્નો નિરર્થક રહેશે. આ[...]
🪔
આધુનિક માનવ અને શાંતિ
✍🏻 યશવન્ત શુક્લ
October-November 1996
તાજેત૨માં રણજિતરામ સુવર્ણચન્દ્રક ઍવાર્ડથી વિભૂષિત સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી યશવંતભાઇ શુક્લ આ સંક્ષિપ્ત પણ સારગર્ભિત લેખમાં ઉપલક શાંતિ અને ઊંડી શાંતિ વચ્ચેનો ભેદ સુપેરે સમજાવે છે.[...]
🪔
વિજ્ઞાન, મૂલ્યો અને શાંતિ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1996
વિજ્ઞાનનાં સત્યો અને માનવીય મૂલ્યો વૈશ્વિક હોય છે વિજ્ઞાન એ વિશુદ્ધ જ્ઞાનની ખોજ, નિર્મળ ગવેષણા અને વિશ્વનાં રહસ્યોમાં કરવામાં આવેલી તલાશ છે. વૈશ્વિક સત્યોની શોધમાં[...]
🪔 કાવ્ય
વિશ્વશાંતિ
✍🏻 ઉમાશંકર જોશી
October-November 1996
વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી, જીવશે જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી. સંગ્રામની સૌ જડને ઉખેડી, બતાવજો શાંતિની સ્નેહકેડી! તપ્યાં ઉરે ચંદનલેપ દેજો, દાઝ્યા તણાં આશિષવેણ[...]
🪔
સેવા દ્વારા શાંતિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October-November 1996
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્રમાં નવનિર્મિત આરોગ્યમંદિરના ભવનનું ઉદ્ઘાટન એમના વરદ હસ્તે ૪ સપ્ટેમ્બર, ૧૯૯૬ના રોજ[...]
🪔 કાવ્ય
શાંતિ
✍🏻 સંકલન
October-November 1996
(ન્યુયૉર્ક, રીજલે મૅનૉરમાં ૧૮૯૯માં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિજે નિગૂઢ; પ્રભા જ્વલંતી મહીં[...]
🪔
આધુનિક યુગ માટે આધ્યાત્મિક જીવન અને શાંતિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1996
અનંતકાળથી માનવી આધ્યાત્મિક જીવનની ખોજ કરી રહ્યો છે. યુગો પહેલાં આપણા પૂર્વજોએ જે જીવન પદ્ધતિ શીખવેલી તે ઔદ્યોગીકરણને લીધે આજે આપણને પૂર્ણપણે અનુકૂળ આવે એમ[...]
🪔
સ્વામી વિવેકાનંદની અભયવાણી
✍🏻 સંકલન
October-November 1996
આ એક મહાન સત્ય છે, શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદ રૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત તાણ અને[...]
🪔 સંપાદકીય
શાંતિની શોધમાં
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1996
આધુનિક માનવ શાંતિની શોધમાં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં માનવે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્ભુત કૉમ્પ્યુટરોનું, રોબૉટોનું નિર્માણ કર્યું છે, અવકાશ ક્ષેત્રે[...]
🪔
શ્રીમા શારદાદેવીની સ્નેહસુધા
✍🏻 સંકલન
October-November 1996
દરેક જણ નિસાસો નાખીને કહે છે કે, ‘આ સંસારમાં આટલું બધું દુઃખ છે. અમે ઇશ્વરની આટલી બધી પ્રાર્થના કરી, તેમ છતાં દુઃખનો પાર નથી.’ પરંતુ[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
✍🏻
October-November 1996
સાધુનો સંગ કેવો જાણવો? ચોખાના ધોવાણ જેવો. જેને ઘણો કેફ ચડ્યો હોય તેને ચોખાનું ધોવાણ પાઈએ તો તેનો કેફ ઊતરી જાય. તેવી રીતે જે સંસારરૂપી[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October-November 1996
ॐ द्यौ: शान्ति: । अन्तरिक्षं शान्ति: । पृथिवी शान्ति: । आप: शान्ति: । ओषधय: शान्ति: । वनस्पतय: शान्ति: । विश्वेदेवा: शान्ति: । ब्रह्म शान्ति: ।[...]
🪔 પ્રતિભાવ
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો
✍🏻 સંકલન
September 1996
ખરેખર સુંદર અને ધ્યેયલક્ષી એ સામયિક છે, અને તેમાં આવતાં લખાણોનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે અને છતાં એ સર્વજનગમ્ય પણ બની રહે છે. આવા[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
September 1996
રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષાફળ રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ૧૯૯૬ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે - ૧,૨,૩,૪,૫,૧૦ અને ૧૪. રામકૃષ્ણ મિશન,[...]
🪔 પુસ્તક સમીક્ષા
પરિકલ્પના
✍🏻 રતુભાઈ દેસાઈ
September 1996
લેખક : શ્રી રતુભાઈ દેસાઈ, પ્રકાશક : પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન (૧૯૯૪) પાર્વતી હનુમાન રોડ, વિલે પારલે, મુંબઇ-૪૦૦ ૦૫૭ મૂલ્ય રૂ. ૮૦/ છ્યાસી વર્ષે પણ જુવાનને[...]
🪔 બાળ વિભાગ
બાળગોપાળની વાર્તા
✍🏻 સંકલન
September 1996
‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘરે પાછા લઈ જવા માટે કોઈ ને[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 1996
(૨૬) અંતિમ દિવસો (ગૌરીમાના જીવન પ્રસંગો) ગૌરીમાનું શરીર હવે તેના ગુણધર્મો પ્રમાણે વૃદ્ધ થવા લાગ્યું હતું. પરંતુ તેમનું મન તો હજુ ય એવું ને એવું[...]
🪔 કાવ્ય
હરિ ૐ શરણ!
✍🏻 રતુભાઇ દેસાઇ
September 1996
હરિ ૐ શરણ! હિર ઓમ્ શરણ! હરિ ઓમ્ શરણ! મને દઈ દે તો દે એવું મરણઃ મારાં શીશ સમીપ હો! તારાં ચરણઃ મારાં નયન ઉપર[...]
🪔
મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી
✍🏻 પ્રવાજિકા બ્રહ્મપ્રાણા
September 1996
આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે.[...]
🪔 કાવ્ય
આ ચિત્ત શું?
✍🏻 હરીન્દ્ર દવે
September 1996
આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે વિચારપંખી તણી હારમાળા આવી ચડે ને કરી કલબલાટ ચણી રહે શેષ રહેલ શાંતિ ને સ્વસ્થતાની સઘળી મિરાત? -હરીન્દ્ર દવે
🪔
એક અનન્ય પર્વ પર્યુષણ
✍🏻 પ્રા. હિંમતભાઇ વી. શાહ - પ્રા. ડૉ. જનકભાઇ જી. દવે
September 1996
પર્યુષણ પર્વ પ્રસંગે ‘ઉત્સવ પ્રિય જનાઃ’ – ‘લોકો ઉત્સવના રસિયા હોય છે.’ - એમ કહીને કવિ કુલગુરુ કાલિદાસે માણસની ઉત્સવપ્રિયતાનો મહિમા ગાયો છે. ઉત્સવો માનવીના[...]
🪔
મહામાનવ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
September 1996
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રૅટરી છે. માનવજાત સાથેનું સ્વામીજીનું તાદાત્મ્ય પશ્ચિમના દેશોમાંથી પાછા આવ્યા પછી તરતના જ દિવસોમાં, ૧૮૯૭માં, એક[...]
🪔 કથામૃતની અમીધારા
જન્માષ્ટમી : ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
September 1996
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે, તેની થોડી વિગતો માર્ચ’૯૬ના અંકમાં આપેલ હતી વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત કરીએ છીએ. –[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1996
(ગતાંકથી આગળ) એકાગ્રતા અને નિયમિતતા આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા[...]
🪔 વિવેકવાણી
શ્રીકૃષ્ણ અને ભગવદ્ગીતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1996
શ્રીકૃષ્ણના કૃષ્ણના ઉપદેશનો ધ્વનિ સર્વદા આ જ છે; તેણે પોતાના લોકોમાં આ ભાવ આરોપ્યો છે, તેથી જ્યારે હિંદુ કંઈ કરે છે, પછી ભલે તે પાણી[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 1996
न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥ હે પ્રભુ, મારે કોઇ રાજ્ય જોઇતું નથી કે નથી તો સ્વર્ગના વૈભવો જોઇતા.[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 Sankalan,
August 1996
રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષા પરિણામ ૫. બંગાળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૯૫માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ચોથું, પાંચમું અને[...]
🪔
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો
✍🏻 સંકલન
August 1996
શિક્ષણના વિવિધ પાસાંઓની છણાવટ કરતો આ ખાસ અંક અભ્યાસપૂર્ણ અને મનનીય લેખોના કારણે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેરણા આપે તેવો છે. ‘જયહિન્દ’ (દૈનિક)[...]
🪔 પુસ્તક - સમીક્ષા
બધાંમાં પ્રભુ વસે છે
✍🏻 હીરાભાઈ ઠક્કર
August 1996
મૃત્યુનું માહાત્મ્ય લેખક : હીરાભાઈ ઠક્કર, અમદાવાદ પ્રકાશક : કુસુમ પ્રકાશન, પાલડી, અમદાવાદ - - મૂલ્ય રૂ. ૧૫-૦૦ ‘કર્મનો સિદ્ધાંત’ નામના પુસ્તકથી દેશ વિદેશમાં ખૂબ[...]
🪔 બાળ-વિભાગ
બધાંમાં પ્રભુ વસે છે
✍🏻 સંકલન
August 1996
સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે વધુ ઠંડી એટલે તો સૂર્યપ્રકાશ સૌને ગમે અને સૌ[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
August 1996
(ગૌરીમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) પ્રેરણાસ્રોત-૨૫ ગૌરીમાની ખ્યાતિ સમગ્ર પૂર્વ ભારતમાં વ્યાપી ગઈ હતી. તેમને બંગાળમાંથી જ નહીં પરંતુ આસામ, બિહાર, ઓરિસ્સા વગેરે સ્થળોએથી પણ[...]
🪔
મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી
✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા
August 1996
આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે.[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 1996
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ બ્રહ્મસૂત્રો વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે ભારતમાં કે વિદેશોમાં બ્રહ્મસૂત્રોનો બહુ પ્રચાર ન હતો. બંગાળની જ વાત કરીએ તો રાજા રામમોહનરાયનું[...]
🪔
ધર્મ, આસ્થા અને તબીબી વિજ્ઞાન
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
August 1996
તાજેતરમાં ડૉ. દીપક ચોપરાના સુપ્રસિદ્ધ પુસ્તકો - કવાન્ટમુહિલીંગ (Quantum Healing), એઇજલેસ બૉડી, ટાઇમલૅસ માઇન્ડ (Ageless body timeless mind) વગેરે પ્રકાશિત થયા પછી લોકોમાં ધર્મ અને[...]
🪔
મંત્રદીક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 1996
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો થાય છે. એટલા માટે જ અંગ્રેજીમાં એને[...]
🪔 કાવ્યાસ્વાદ
‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે...!
✍🏻 મકરંદ દવે
August 1996
સો સાલે નિસદિન રે મોહે લાગી પ્રેમકટારી. એસી લાગી સતગુરુ શબદકી, ખૂંચી કલેજા માંઈ, નિસદિન પીડા હોત હે, ઘર આંગણ ન સુહાઈ. - સો સાલે.[...]
🪔 કાવ્ય
‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે...!
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
August 1996
મા ભારતીનાં આંસુનાં ટીપાંઓએ સહસ્ર માઈલોની સફર કરવાની હજી બાકી હતી જલિયાનવાલા બાગની લોહીલથબથ કરુણાંતિકા હજી ભજવવાની બાકી હતી હજી નિયતિ ચીતરવાની હતી ભગતસિંહ, રાજગુરુ[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1996
વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું[...]
🪔 વિવેકવાણી
સ્વદેશ-મંત્ર
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 1996
ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્ય દેવ મહાન તપસ્વીઓનો તપસ્વી સર્વત્યાગી[...]