• 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હોય,[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોત’ વિશેના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. ગામડામાં વાંચવા મોકલીએ છીએ. બહુ સુવાચ્ય સંસ્કારપ્રદ સામગ્રી હોય છે. આપને ધન્યવાદ. - કુન્દનિકાબહેન કાપડિયા, નંદિગ્રામ ટ્રસ્ટ, વાંકલા સર્વોચ્ય સાહિત્યકારોનો[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    સત્પ્રસંગ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    સત્પ્રસંગ - એક સુંદર ઉપનિષદ લે. સ્વામી વિશુદ્ધાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ (૧૯૯૧), મૂલ્ય રૂ. ૩૦ શ્રી. ‘મ.’ લિખિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એક બૃહદ[...]

  • 🪔 બાળ વિભાગ

    સાચો ભક્ત

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી જૂએ છે. એક વખત આવી[...]

  • 🪔 યુવ-વિભાગ

    આનું નામ ખુમારી!

    ✍🏻 રોહિત શાહ

    આજના યુવા-વર્ગની એક મોટી સમસ્યા છે – બેરોજગારી. અનામત પ્રથાએ યુવા ભાઈ-બહેનોની આ વ્યથામાં ઉમેરો કર્યો છે, ત્યાં સુધી કે કેટલાક યુવકોએ તો આત્મ-વિલોપન કરી[...]

  • 🪔

    મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી

    ✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

    આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે.[...]

  • 🪔

    મારી કૈલાસ માનસરોવરની યાત્રા

    ✍🏻 કુ. પૂર્વી સાગલાની

    કૈલાસ પર્વત દરિયાની સપાટીથી ૨૨,૦૨૮ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો ઘેરાવો ૫૪ કિલોમીટરનો છે. માનસરોવર દરિયાની સપાટીથી ૧૪,૯૫૦ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (માર્ચ ’૯૬થી આગળ) (૨૪) એક અનોખું વ્યક્તિત્વ ‘મા, હું તમારે શરણે છું. મારું કોઈ નથી. આ પુત્ર ઘણો નાનો છે, ને તેના પિતા અમને અસહાય[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનો માંહેનાં પ્રથમ પ્રસ્થાન - ઉપનિષદો (શ્રુતિપ્રસ્થાન) સંબંધી સ્વામી વિવેકાનંદના વિચારોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે વેદાન્તના દ્વિતીય પ્રસ્થાન - બ્રહ્મસૂત્રો[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ[...]

  • 🪔

    આધ્યાત્મિક જીવનમાં સફળતા માટે ગુરુની આવશ્યકતા

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ગુરુપૂર્ણિમા પ્રસંગે બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. પશ્ચિમના દેશોમાં વેદાંતના પ્રચાર-પ્રસારના કાર્યમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી છે.- સં. જેઓ આધ્યાત્મિક સાધનાના સંઘર્ષમાંથી[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મંગલ મંદિર ખોલો

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    મંગલ મંદિર ખોલો (રાગ : ભૈરવી - તીન તાલ) મંગલ મંદિર ખોલો દયામય! મંગલ મંદિર ખોલો. ધ્રુ. જીવન-વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો,[...]

  • 🪔 અભયવાણી

    શ્રીમા શારદાદેવીની અભયવાણી

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    ચુપચાપ ઇશ્વરનું નામ લેવું, શ્રીરામકૃષ્ણના નામનો જાપ કરવો એ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સહેલામાં સહેલો અને ઉતમોત્તમ રસ્તો છે. શ્રીરામકૃષ્ણમાં વિશ્વાસ રાખો, તેઓ તમારાં દુઃખોમાંથી[...]

  • 🪔

    શાંતિપ્રાપ્તિનો માર્ગ - શરણાગતિ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમા અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્ર દીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ[...]

  • 🪔 સંપાદકીય

    સફળતાનું રહસ્ય એકાગ્રતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    બધા ધર્મોની એકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ[...]

  • 🪔 વિવેકવાણી

    વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વર્ણો વચ્ચેના ૫રસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે વધુ નિર્બળ બની જઈશું અને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति । एवं धर्मान्पृथक्पश्य॑स्तानेवानुविधावति || જેવી રીતે ઊંચા શિખર પર વસેલું જળ પહાડનાં અનેક સ્થળોમાં ચારે બાજુ વહી જાય છે, તેવી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ તા. ૧ થી ૫ મે’૯૬ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ યોજાયો. ૧ મેના રોજ સુપ્રસિદ્ધ ભજનિક શ્રી હેમંત ચૌહાણના ભજન સંગીતથી[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    પુસ્તિકા-૧ Divine Nectar (Gita in verse) by - Swami Ramanujananda Ramakrishna Math Vilangan P.O. Puranattukara Trissur 680 551 Price Rs. 15 શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર[...]

  • 🪔 બાળ વિભાગ - શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા

    ‘અરે, તું તો સિંહ જ છો!’

    ✍🏻 સંકલન

    એક ગામમાં એક ભરવાડ રહેતો હતો. તેના પુત્રનું નામ ગોપાલ હતું. તેની પાસે ઘણાં ઘેટાં હતાં. દરરોજ ગોપાલ ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં જતો. જ્યારે ઘેટાં-બકરાં લીલા[...]

  • 🪔 યુવ-વિભાગ

    ચીલો ચાતરીને.. અણદીઠી ભોમને આંબવા

    ✍🏻 સંકલન

    એવું શું છે કે જે એક યુવાનને એની ઉજ્જવળ આશાસ્પદ કારકિર્દીને ત્યજી દેવા અને આદિવાસીઓ વચ્ચે જીવવા ફરજ પાડે છે? શા માટે એક ઠરીઠામ થયેલો[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    નિર્ભયતા એ જ જીવન

    ✍🏻 મનસુખલાલ મહેતા

    જગતનો ઇતિહાસ એવા અલ્પ સંખ્યક માનવીઓનો ઇતિહાસ છે કે જેમને પોતાનામાં આત્મશ્રદ્ધા હતી. શ્રદ્ધાના આત્મશ્રદ્ધાના આ દ્યુતિ-કિરણને છોડનાર માનવ કે રાષ્ટ્ર પોતાનું પતન-પોતાનો અંત નોતરે[...]

  • 🪔

    આદર્શ શિક્ષક

    ✍🏻 પ્ર.ત્રિવેદી

    સુપ્રસિદ્ધ કેળવણીકાર શ્રી પ્ર. ત્રિવેદીએ આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષકના આદર્શ વિષે ઘણું બધું કહી નાખ્યું છે. - સં. આદર્શ શિક્ષક એટલે ઉદાત્ત શિક્ષક. ‘ઉદાત્ત’ એટલે[...]

  • 🪔

    જોઈએ તો કરશનદાસ જ!

    ✍🏻 દિલીપ રાણપુરા

    શ્રી દિલીપભાઇ રાણપુરા પ્રતિભાસંપન્ન વાર્તાકાર, નવલકથાકાર અને કટારલેખક છે. એટલું જ નહીં તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક અને આચાર્ય પણ રહ્યા છે. એમણે લખેલાં કેટલાંક રેખાચિત્રોમાં[...]

  • 🪔

    શિક્ષણમાં મૂલ્યો

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સદસ્ય અને રામકૃષ્ણ મઠ, મદ્રાસના અધ્યક્ષ છે. સ્વામી વિવેકાનંદજીના વિચારો પર આધારિત તેમનો આ[...]

  • 🪔

    વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    રામ સમર

    ✍🏻 મકરંદ દવે

    રામ સમર તો કાંઈ ફિકર નઈ તેરા પંડના પ્રાછત જાવે રે, તેરા સબ દુખડા મિટ જાવે રે, રામ સમર ૦ આ કાયા મેં પાંચ પુરુષ[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ[...]

  • 🪔 સંપાદકીય

    ‘નિંદે ચાહે સંસાર’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન[...]

  • 🪔 અમૃતવાણી

    અમૃતવાણી

    ✍🏻

    સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહિ. પણ[...]

  • 🪔 વિવેકવાણી

    ધ્યાન: તેની પદ્ધતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ. અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते । दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥ यच्छेद्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि। ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छान्त आत्मनि ॥ उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવ જન્મતિથિ ઉજવણી શ્રીરામકૃષ્ણદેવની ૧૬૧મી જન્મતિથિ ૨૦મી ફેબ્રુઆરીના રોજ દેશ-વિદેશમાં ઉત્સાહપૂર્વક ઉજવાઇ હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સવારના ૫.૧૫થી મંગલ આરતી, વિશેષ પૂજા, ભજન, હવન વગેરે[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    પુસ્તક - સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    જીવન : એક ખેલ (ફલૉરેન્સ સ્કૉવેલ શિનના પુસ્તક ‘ધ ગેમ ઑફ લાઈફ ઍન્ડ હાઉ ટુ પ્લે’નો સંક્ષિપ્ત અનુવાદ : કુન્દનિકા કાપડિયા) મૂળ પ્રકાશન : કૉર્નર[...]

  • 🪔 બાળ વિભાગ

    નચિકેતાની કથા

    ✍🏻 સંકલન

    વેદો એ હિંદુઓનાં પવિત્ર શાસ્ત્રો છે અને સાહિત્યનો વિશાળ સંગ્રહ છે. વેદનો અંતિમ ભાગ વેદાંત એટલે વેદનો છેડો કહેવાય છે. વેદાંત એ જ ઉપનિષદ્ -[...]

  • 🪔 યુવ-વિભાગ

    યુવાનો, રજાઓનો સદુપયોગ કરજો

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમંત સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તા. ૨૩-૩-૧૯૧૬ના રોજ બેલડ મઠના પ્રાંગણમાં નવયુવકોને ઉદ્દેશીને તેમણે જે પ્રેરણાદાયી વાતો[...]

  • 🪔

    લોટો રોજ માંજવો પડે

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં ૨૭ શિક્ષક ભાઈ બહેનોએ ‘પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું[...]

  • 🪔

    પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શને વરેલ એક વિદ્યાર્થી મંદિર

    ✍🏻 સંકલન

    કેટલાક પરિસંવાદો વારંવાર વાગોળવાની ઇચ્છા થઈ આવે એવા બની રહે છે. પરિસંવાદના આયોજકો, તજ્જ્ઞ વક્તાઓનાં વકતવ્યો, વાતાવરણમાં ભળી જઈને પરિસંવાદોને સાર્થક બનાવવાનો પ્રતિનિધિઓનો અભિગમ અને[...]

  • 🪔

    પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શને વરેલ એક વિદ્યાર્થી મંદિર

    ✍🏻 સંકલન

    માનવીની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી તેની ભીતરના દિવ્યત્વને બહાર લાવી માનવનો સર્વાંગી વિકાસ કરવો એ રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી શાળા મહાશાળાઓનો મુખ્ય ઉદ્દેશ રહ્યો[...]

  • 🪔

    નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ આપતી એક નમૂનેદાર સંસ્થા

    ✍🏻 સંકલન

    (રામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૉરલ ઍન્ડ સ્પિરિચ્યુઅલ ઍજ્યુકેશન, માયસોરનો પરિચય) આપણા દેશમાં હાલ કેળવણીની જે પદ્ધતિ પ્રવર્તે છે તે બિલકુલ સંતોષકારક નથી એમ વ્યાપકપણે માનવામાં આવે[...]

  • 🪔

    શૈક્ષણિક સંસ્થાઓ માટેની પ્રાર્થનાઓ

    ✍🏻 સંકલન

    અનેક શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં પ્રાર્થનાનું મહત્ત્વ સમજતા હોવા છતાં પૂરતા માર્ગદર્શનના અભાવમાં પ્રાર્થનાઓ નથી કરાવી શકતા. આ હેતુથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રાર્થનાની[...]

  • 🪔

    ‘શાબાશ’ એક અમૂલ્ય શબ્દ

    ✍🏻 રતિલાલ બોરીસાગર

    બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે; એનાથી જ એમનું જીવન પાંગરે છે. - રવીન્દ્રનાથ ટાગોર પોતાનું સંતાન આ દુનિયામાં કંઈક કરી દેખાડે એવી ઇચ્છા[...]

  • 🪔

    શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થના અને ધ્યાનનું મહત્ત્વ

    ✍🏻 ચંદ્રપ્રસાદ રા. પાઠક

    સ્વસ્તિક પરિવાર દ્વારા અમદાવાદમાં એક અંગ્રેજી માધ્યમની અને બે ગુજરાતી માધ્યમની શાળાઓ સંચાલિત થાય છે, ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનનું પણ સંચાલન આ પરિવાર કરે છે.[...]

  • 🪔

    શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્ત્વ

    ✍🏻 ગુલાબભાઇ જાની

    શ્રી ગુલાબભાઇ જાની સિસ્ટર નિવેદિતા સ્કૂલના સંસ્થાપક અને નિયામક છે. તેમણે પોતે પોતાની શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે સફળતાપૂર્વક પ્રયોગો કર્યા છે. અનુભવના આધારે લખાયેલ આ[...]

  • 🪔 કથામૃતની અમીધારા

    જ્યારે શ્રીરામકૃષ્ણ એક શિક્ષકને મળવા આવ્યા (શ્રી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરને ઘેર શ્રીરામકૃષ્ણ)

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત'ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે, તેની થોડી વિગતો માર્ચ'૯૬ના અંકમાં આપેલ છે, વાચકોના આગ્રહથી કથામૃતની આ અમીધારાના થોડા અંશો અવારનવાર આ સામયિકમાં[...]

  • 🪔 પ્રાર્થના/ગીત

    ક્યારેક

    ✍🏻 હરીશ પંડ્યા

    હું સાવ ખાલીખમ કોડિયું તમે ઝળહળતી રે જ્યોત, હું સાવ અબુધ-અજ્ઞાની તમે હીર-ઝવરાતનું પોત. પંથ સૂઝે ના મંઝિલ અડાબીડમાં ભટકું, માર્ગ વચાળે માયા ઊભી દોર[...]

  • 🪔

    વ્યક્તિત્વ વિકાસનું મનોવિજ્ઞાન

    ✍🏻 સ્વામી અખિલાનંદ

    સ્વામી વિવેકાનંદનો સુપ્રસિદ્ધિ સંદેશો છે- ‘Be and Make’ ‘પ્રથમ પોતે મનુષ્ય બનો અને પછી અન્યને બનવામાં સહાયરૂપ થાઓ’ જ્યાં સુધી શિક્ષકોના પોતાના વ્યક્તિત્વનો વિકાસ ન[...]

  • 🪔 કાવ્ય

    પ્રેમ નામે પંખી

    ✍🏻 મહેશચંદ્ર ‘નિસ્તેજ’

    કાશ! કે આ આકાશ આખું ઊડી જાય ને રહી જાય માત્ર પંખી; આકાશનું અસ્તિત્વ આપણી આંખો લઈ લે. કાશ! કે આ સૃષ્ટિ ફરી શૂન્યમાં વિલીન[...]

  • 🪔

    વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ[...]