🪔 વિવેકવાણી
ભારતના શ્રમજીવીઓને અમારાં વંદન હજો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2003
ભારતના નીચલાવર્ગના ઉપેક્ષિત લોકો - ખેડૂતો, વણકરો વગેરે - જેમને પરદેશી લોકોએ જીતી લીધા છે અને જેમનો પોતાના જ જાતભાઈઓ તુચ્છકાર કરે છે, તે લોકો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગુરુની વિભાવના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2003
* કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. * પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 2003
यथा स्पर्शमणिं स्पृष्ट्वा लाैह: कांचनतां गत:। स्थापितो यत्र कुत्रापि विकृतिं नैव गच्छति।। तथा सद्गुरुसंसर्गाद् यदा निर्मलतां व्रजेत। शुभान्वितो जन: कोऽपि न पुन: किल्बिषी भवेत्।। જેવી[...]
🪔
વાચકોના પ્રશ્નો અને માર્ગદર્શન
✍🏻 સંકલન
June 2003
હવે પછી આવા લેખો આવતા રહેશે. એ લેખો અને આ પત્રિકાના બીજા લેખો વાંચીને યુવા ભાઈ-બહેનોના મનમાં ઊઠતા પ્રશ્નો અમે આવકારીશું અને એના ઉત્તર આપવાનો[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
June 2003
ભારતના રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે.કલામ સાથે સ્વામી નિખિલેશ્વરાનંદજીની મુલાકાત આપણા સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. કલામની મુલાકાત લેવા હું ૧૬મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ સાંજના ૬.૪૫ વાગ્યે રાષ્ટ્રપતિભવન પહોંચ્યો. પ્રારંભિક[...]
🪔 બાળવાર્તા
પ્રહ્લાદ
✍🏻 સંકલન
June 2003
હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એ અસુરોનાં માતા અદિતિના પુત્રો હતા. તેઓ ઘણા શક્તિશાળી હતા અને બધા અસુરો તેને માન આપતા. હિરણ્યાક્ષે આ વિશ્વને ઘણું પજવ્યું. એટલે[...]
🪔
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી
✍🏻 સંકલન
June 2003
રાજકોટના શ્રી વીરજીભાઈ વેડના દાનથી ૧૯૩૬ના ડિસેમ્બરમાં અતિથિગૃહના નાના મકાનનું બાંધકામ શરૂ થયું. શ્રીરામકૃષ્ણદેવના જન્મદિનનો શતાબ્દિ મહોત્સવ (૧૯૩૬-૩૭) શ્રીરામકૃષ્ણદેવના જન્મતિથિના શતાબ્દિ મહોત્સવની ઉજવણી માટે રાજકોટના[...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 2003
(૧) શ્રીમાનું પ્રથમ ક્રાંતિકારી પગલું : દક્ષિણેશ્વરમાં આગમન ‘અરે સાંભળ્યું કે રામચંદ્રનો જમાઈ પાગલ થઈ ગયો છે. એને ખાવાપીવાનું, બોલવા-ચાલવાનું કંઈ ભાન નથી રહ્યું.’ કલકત્તાના[...]
🪔 શિક્ષણ
આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૨
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
June 2003
(ગતાંકથી આગળ) સાંસ્કૃતિક તથા આર્થિક ખામીઓ સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘અરે! ગ્રેજ્યુએટ બનવા માટે કેવી દોડધામ, કેવી અહમ્-અહિકા લાગી છે, અને થોડા દિવસો પછી[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૩
✍🏻 સ્વામી અખંડાનંદ
June 2003
જમ્નોત્રી હું ટિહરીથી નીકળીને જમ્નોત્રી તરફની પાકી સડક પર ૩૬ માઈલ આગળ નીકળ્યો. કાનફટ્ટા (ફાટેલા કાનવાળા સાધુઓનો એક સમુદાય) સાધુઓના એક નાના ગામમાં પહોંચ્યો. એ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
જંગલીપણામાંથી સૌમ્યતા તરફ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2003
અમેરિકાના એડવર્ડ જોસેફ ફ્લેનગન (૧૮૮૬-૧૯૪૮) કેથેલિક પરંપરાના એક પાદરી હતા. સંગઠિત અપરાધીઓના કુસંગમાં પડીને હત્યા, લૂંટફાટ, હિંસા તથા ક્રૂરતાના કાર્યમાં ડૂબેલા બાળ-અપરાધીઓને સુધારવાનો એમણે પડકાર[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 2003
બે ત્યાગ - સાચો અર્થ અને આચરણ અહીં શ્રીઠાકુર ભક્તોને ત્યાગ વિશે ઉપદેશ આપે છે. તેઓ બતાવે છે કે સંન્યાસી અને ગૃહસ્થ માટે ત્યાગનો આદર્શ[...]
🪔
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૪
✍🏻 સ્વામી બુધાનંદ
June 2003
(ગતાંકથી આગળ) દક્ષિણેશ્વરની આસપાસમાં જે કોઈ પણ ખરા અંતરથી ભગવાનની આરાધના કરી રહ્યા હતા તેમની પાસે વગર બોલાવ્યે જઈને પણ ઠાકુરે કૃપા કરેલી. પછેડી ઓઢીને[...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2003
આની પહેલાંના અમારા સંપાદકીય લેખમાં આપણે કેટલાક પ્રશ્નો ચેતનાના સંબંધમાં પૂછયા હતા. એ પૈકીનો એક પ્રશ્ન એ હતો કે ‘ચેતના એ શું આપણા મનોદૈહિક સંકુલથી[...]
🪔 વિવેકવાણી
સાચા ધર્મને આચરણમાં ઉતારો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2003
ભારતમાં આપણે ગરીબો અને નીચલા થરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ છીએ, તેનો વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી! પોતાના વિકાસ માટે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દિવ્યકૃપા અને પ્રયત્ન - ૨
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2003
* એક ગૃહસ્થ ભક્ત: ‘મહાશય, આપે ઈશ્વરદર્શન કર્યું છે એમ અમે સાંભળ્યું છે. તો કૃપા કરી અમને એનાં દર્શન કરાવો. એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2003
कृपणेषु यथार्थेषु स्पृहास्ति बलवत्तमा। तथैव तव लोभोऽस्तु श्रीहरे: पादसेवने।।१।। જેમ કૃપણના મનમાં ધન પ્રત્યે તીવ્ર આકાંક્ષા રહે છે તેમ જ તમારા હૃદયમાં પણ શ્રીહરિની ચરણસેવા[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2003
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ‘રોગીનારાયણસેવા’ રાજકોટ કેન્દ્ર દ્વારા ૧૨મી જાન્યુઆરીએ ૭૮૦ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૩૫૦ દર્દીઓને ચશ્મા અપાયાં હતાં. આ ઉપરાંત ૧૬મી જાન્યુઆરીથી શરૂ[...]
🪔 બાળવાર્તા
એકલવ્ય
✍🏻 સંકલન
May 2003
દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોના ગુરુ હતા. એક દિવસ એક કાળા વાનવાળો છોકરો દ્રોણાચાર્ય પાસે આવ્યો અને દંડવત્ પ્રણામ કર્યા. દ્રોણે એને પ્રેમથી ઊભો કર્યો અને[...]
🪔 સમાચાર વિવિધા
મધુસંચય
✍🏻 સંકલન
May 2003
ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ,[...]
🪔
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી
✍🏻 સંકલન
May 2003
રાજકોટના સિવિલ સ્ટેશનમાં ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ’નું મંગલ ઉદ્ઘાટન રાજકોટના સિવિલ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોરબીના જૂના ઉતારાને મોરબીના મહારાજા શ્રી લખધીરજીની રૂ. ૧૦૦૦/-ની સહાયથી વ્યવસ્થિત રીતે મરામત[...]
🪔 પ્રાસંગિક
શ્રીશંકરાચાર્યની વાણી
✍🏻 સંકલન
May 2003
* મનુષ્ય જન્મ, મુક્તિની ઇચ્છા અને મહાપુરુષનું શરણ આ ત્રણેય બાબતો સંસારમાં અત્યંત દુર્લભ છે અને તેમની પ્રાપ્તિ કેવળ ઈશ્વરની અનુકંપાથી જ થાય છે. *[...]
🪔 પ્રાસંગિક
દુર્વિચારોનું નિવારણ
✍🏻 સંકલન
May 2003
જો કોઈ દુષ્ટ સંકલ્પના કે વિચાર તમારા મનને કનડતા-પજવતા હોય તો તમારે એ વિચારનો મનની મક્કમતા સાથે અવિરત સામનો કરવો જોઈએ અને ધીમે ધીમે એને[...]
🪔 શિક્ષણ
આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૧
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
May 2003
શારીરિક તથા વ્યાવહારિક સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘આ સમયે રાજસિકશક્તિના પ્રચંડ જાગરણની આપણને આવશ્યકતા છે, કારણ કે સમગ્ર દેશ તમસના આવરણથી ઢંકાઈ ગયો છે.[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૨
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2003
પૈસા-ધન ન રાખવાના શપથ મારા ઋષિકેશથી દહેરાદૂનના રસ્તામાં એક સાધુએ મને સલાહ આપી કે મારે ઉત્તરાખંડમાં પ્રવેશ કરતાં પહેલાં એક જોડી જોડાં લઈ લેવા. ઋષિકેશ[...]
🪔 શાસ્ત્ર
ઈશ ઉપનિષદ - ૫
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
May 2003
ઝાડપાન, વિશાળ આકાશ, ઊંચા પર્વતો, નદીઓ, મેદાનો, જંગલો, માનવ, પ્રાણીઓ, પશુપક્ષીઓ વગેરે - જે કંઈ બધું આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ એ બધું જ એક[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
યોજના દ્વારા સફળતા
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2003
આધુનિક યુગમાં યોજના કે આયોજનનું ઘણું મહત્ત્વ છે. કર્ણાટક રાજ્યની પ્રગતિ તથા ઉન્નતિ માટે બહુમુખી યોજના બનાવીને તેને સાકાર રૂપ દેનારા હતા સર એમ.વિશ્વેશ્વરૈયા. જાપાનનો[...]
🪔 શાસ્ત્ર
ઈશ ઉપનિષદ - ૬
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
June 2003
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्। तत् त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ।।१५।। पूषन, હે સૂર્ય, સૃષ્ટિના પાલનહાર; हिरण्मयेन पात्रेण, ચળકતા પાત્ર વડે, ચક્ર વડે; सत्यस्य मुखम् अपिहितं,[...]
🪔 સાધના
ભક્તિનો વિકાસક્રમ
✍🏻 સ્વામી જપાનંદ
May 2003
ભક્તિનો વિકાસક્રમ ભક્તિના ત્રણ ભેદ છે : - સાધનભક્તિ, ભાવભક્તિ અને પ્રેમભક્તિ. શ્રવણ દર્શનાદિ દ્વારા જે ભક્તિનો લાભ થાય છે તેને સાધનભક્તિ કહે છે; તે[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2003
(ગતાંકથી આગળ) શાસ્ત્ર, શરણાગતિ અને ગુરુ અહીં મુખ્યવાત છે ગુરુ અને શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ, એટલે કે શ્રદ્ધા. માત્ર વિચાર કરવાથી શું થવાનું છે? જ્યારે આપણે પ્રભુને[...]
🪔
અહેવાલ
✍🏻 સંકલન
May 2003
ભારતીય દર્શન, વિજ્ઞાન અને સંસ્કૃતિ વિશે આંતરરાષ્ટ્રિય સંમેલન (નવી દિલ્હી, તા. ૨૯ માર્ચ થી ૧ એપ્રિલ, ૨૦૦૩) ૨૯મી માર્ચથી ૧લી એપ્રિલ ૨૦૦૩ સુધી (ચાર દિવસ)ની[...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૩
✍🏻 સ્વામી બુધાનંદ
May 2003
આધુનિક ભારતમાં ધર્મનું નવીન પ્રબળ જાગરણ મોટેભાગે આ જ ક્રાંતિકારી બુદ્ધિની દેણગી છે. ઠાકુર પોતાની આગવી ક્રાંતિકારી વિચારબુદ્ધિની અગનઝાળ નરેનમાં પ્રગટાવી ગયા. વિવેકાનંદની ધર્મવ્યાખ્યામાં અને[...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2003
આપણા આગલા સંપાદકીયમાં માનવ વ્યક્તિત્વના સાચા સ્વરૂપની સમજણ માટે આપણાં શાસ્ત્રો અને એમાં પણ ખાસ કરીને ઉપનિષદોના અધ્યયન અને સમાલોચનાની આવશ્યકતા વિશે ચર્ચા કરી ગયા[...]
🪔 વિવેકવાણી
માનવીના દુ:ખનાં કારણો
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2003
અજ્ઞાન, અસમાનતા, અને વાસના એ ત્રણ માનવીના દુ:ખનાં કારણો છે; દરેક, એકની પાછળ બીજું એમ અનિવાર્ય રીતે જોડાઈને આવે જ છે. માણસે પોતાની જાતને બીજા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દિવ્યકૃપા અને પ્રયત્ન - ૧
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2003
* આપણને ભોજન આપે છે માટે ઈશ્વર દયાળુ છે એમ કહેવું બરાબર નથી. દરેક બાપની ફરજ છે કે પોતાનાં બાળકોનું ભરણપોષણ એ કરે. પણ આપણને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2003
आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु। बुद्धिं तु सारथिं विद्धि मन: प्रग्रहमेव च।। આત્માને રથનો સ્વામી જાણ, દેહને રથ રૂપે જાણ. બુદ્ધિને સારથિરૂપે જાણ અને[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2003
‘The Limits of Reductionist Science’ પર ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીએ ૯ માર્ચ, ૨૦૦૩ના રોજ યોજેલ ચર્ચાસભામાં સ્વામી જિતાત્માનંદજીએ Science Turns from Materialism to Holism એ[...]
🪔 સમાચાર વિવિધા
મધુસંચય
✍🏻 સંકલન
April 2003
ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ,[...]
🪔
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી
✍🏻 સંકલન
April 2003
સ્વામી વિવેકાનંદ અને તેના ગુરુભાઈઓનું ગુજરાત પરિભ્રમણ સ્વામી વિવેકાનંદ અને તેના મોટા ભાગના ગુરુભાઈઓએ પોતાના પરિભ્રમણ સમયે પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશોની યાત્રા કરી હતી. સ્વામી[...]
🪔 પ્રાસંગિક
શ્રીમહાવીરની વાણી
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
April 2003
સંસાર * અધ્રુવ, અશાશ્વત અને દુ:ખપ્રધાન સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી મને દુર્ગતિ ન મળે? * આ કામભોગ ક્ષણભરનું સુખ આપનાર અને ચીરકાળનું[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામની વાણી
✍🏻 સ્વામી શુદ્ધસત્ત્વાનંદ
April 2003
* તમે પોતાના આત્માનું ચિંતન નિરંતર કેવી રીતે કરશો? વેદો તમને કહે છે: તમે એકાંતમાં જાઓ, ઈંદ્રિયોને સંયમિત કરો અને અશુભ વિચાર-રહિત બનીને માત્ર આત્માનું[...]
🪔 શિક્ષણ
આપણી કેળવણી
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
April 2003
સ્વામી નિર્વેદાનંદ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ ‘Our Education’ પુસ્તકના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિંદી અનુવાદ ‘हमारी शिक्षा’નામના પુસ્તકના શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદના અંશો અહીં આપતાં[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧
✍🏻 સ્વામી અખંડાનંદ
April 2003
રામકૃષ્ણ સંઘના ત્રીજા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યોમાંના એક શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજે હિમાલય અને તિબેટની પવિત્ર ભૂમિમાં ઘણાં વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી. એમણે[...]
🪔 શાસ્ત્ર
ઈશ ઉપનિષદ - ૪
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
April 2003
अन्धं तम: प्रविशन्ति ये अविद्यामुपासते। ततो भूय इव ते तमो य उ विद्यायां रता: ।।९।। अन्धम् (આત્માના અજ્ઞાનને સૂચવતો) અંધાપો; तम:, અંધારું, ‘હું’ અને ‘મારું’[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
જીવતાં શીખો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
April 2003
રામકૃષ્ણ મઠ, પૂન્નમપેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદ કૃત ‘Learn to Live’ એ પુસ્તકના કેટલાક ગુજરાતી અંશો આપણે અગાઉના અંકોમાં જોઈ ગયા છીએ. આ પુસ્તકની ભૂમિકાનો શ્રીમનસુખભાઈ[...]
🪔 સાધના
ભક્તિનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી જપાનંદ
April 2003
જુદા જુદા યુગોમાં જુદા જુદા ભાવોનું પ્રાબલ્ય શાસ્ત્રરૂપ આધ્યાત્મિક ઇતિહાસના પઠનથી એમ માલૂમ પડે છે કે એકએક યુગમાં શાંતદાસ્યાદિ ભાવોમાંથી એકએક ભાવ માનવમનની ઉપાસનાના પ્રધાન[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 2003
શ્રીરામકૃષ્ણ મઠ, મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, યોગોદ્યાન, કાંકુડગાચ્છી, કોલકાતામાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ વિષય પર બંગાળીમાં આપેલાં ધારાવાહિક વ્યાખ્યાનોનો પ્રથમ[...]
🪔
આધ્યાત્મિકતા : ભારતીય રાજનીતિશાસ્ત્રનો આધારસ્તંભ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2003
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ અંગ્રેજી માસિક (‘વેદાંત કેસરી’ ડિસે. ૨૦૦૨)માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘The Spiritual Background of Indian Polity’નો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલ[...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૨
✍🏻 સ્વામી બુધાનંદ
April 2003
(ગતાંકથી આગળ) જ્ઞાનવિચારના અસ્ત્રાની ધાર સમા માર્ગને જ નરેન્દ્રે જાણે કે પોતાનો પથ માનીને પકડી લીધો. એટલે જ તેઓ મહામાયાને ખાસ ગણકારતા નહિ. ‘એ ઠાકુરની[...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2003
છેલ્લાં ૧૦૦ વર્ષમાં માનવજાતે જ્ઞાનની ક્ષિતિજો અને તેમાંય ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ સાધી છે. અતિ અલ્પ સમયમાં નાનામાં નાના નિર્જીવ પરમાણુથી[...]