• 🪔 વિવેકવાણી

    ભારતના શ્રમજીવીઓને અમારાં વંદન હજો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતના નીચલાવર્ગના ઉપેક્ષિત લોકો - ખેડૂતો, વણકરો વગેરે - જેમને પરદેશી લોકોએ જીતી લીધા છે અને જેમનો પોતાના જ જાતભાઈઓ તુચ્છકાર કરે છે, તે લોકો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ગુરુની વિભાવના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. * પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यथा स्‍पर्शमणिं स्‍पृष्ट्‌वा लाैह: कांचनतां गत:। स्‍थापितो यत्र कुत्रापि विकृतिं नैव गच्छति।। तथा सद्‌गुरुसंसर्गाद्‌ यदा निर्मलतां व्रजेत। शुभान्वितो जन: कोऽपि न पुन: किल्बिषी भवेत्‌।। જેવી[...]

  • 🪔

    વાચકોના પ્રશ્નો અને માર્ગદર્શન

    ✍🏻 સંકલન

    હવે પછી આવા લેખો આવતા રહેશે. એ લેખો અને આ પત્રિકાના બીજા લેખો વાંચીને યુવા ભાઈ-બહેનોના મનમાં ઊઠતા પ્રશ્નો અમે આવકારીશું અને એના ઉત્તર આપવાનો[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ભારતના રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે.કલામ સાથે સ્વામી નિખિલેશ્વરાનંદજીની મુલાકાત આપણા સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. કલામની મુલાકાત લેવા હું ૧૬મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ સાંજના ૬.૪૫ વાગ્યે રાષ્ટ્રપતિભવન પહોંચ્યો. પ્રારંભિક[...]

  • 🪔 બાળવાર્તા

    પ્રહ્લાદ

    ✍🏻 સંકલન

    હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એ અસુરોનાં માતા અદિતિના પુત્રો હતા. તેઓ ઘણા શક્તિશાળી હતા અને બધા અસુરો તેને માન આપતા. હિરણ્યાક્ષે આ વિશ્વને ઘણું પજવ્યું. એટલે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    રાજકોટના શ્રી વીરજીભાઈ વેડના દાનથી ૧૯૩૬ના ડિસેમ્બરમાં અતિથિગૃહના નાના મકાનનું બાંધકામ શરૂ થયું.  શ્રીરામકૃષ્ણદેવના જન્મદિનનો શતાબ્દિ મહોત્સવ (૧૯૩૬-૩૭) શ્રીરામકૃષ્ણદેવના જન્મતિથિના શતાબ્દિ મહોત્સવની ઉજવણી માટે રાજકોટના[...]

  • 🪔 સંસ્મરણ

    ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (૧) શ્રીમાનું પ્રથમ ક્રાંતિકારી પગલું : દક્ષિણેશ્વરમાં આગમન ‘અરે સાંભળ્યું કે રામચંદ્રનો જમાઈ પાગલ થઈ ગયો છે. એને ખાવાપીવાનું, બોલવા-ચાલવાનું કંઈ ભાન નથી રહ્યું.’ કલકત્તાના[...]

  • 🪔 શિક્ષણ

    આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૨

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) સાંસ્કૃતિક તથા આર્થિક ખામીઓ સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘અરે! ગ્રેજ્યુએટ બનવા માટે કેવી દોડધામ, કેવી અહમ્‌-અહિકા લાગી છે, અને થોડા દિવસો પછી[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૩

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    જમ્નોત્રી હું ટિહરીથી નીકળીને જમ્નોત્રી તરફની પાકી સડક પર ૩૬ માઈલ આગળ નીકળ્યો. કાનફટ્ટા (ફાટેલા કાનવાળા સાધુઓનો એક સમુદાય) સાધુઓના એક નાના ગામમાં પહોંચ્યો. એ[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    જંગલીપણામાંથી સૌમ્યતા તરફ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    અમેરિકાના એડવર્ડ જોસેફ ફ્‌લેનગન (૧૮૮૬-૧૯૪૮) કેથેલિક પરંપરાના એક પાદરી હતા. સંગઠિત અપરાધીઓના કુસંગમાં પડીને હત્યા, લૂંટફાટ, હિંસા તથા ક્રૂરતાના કાર્યમાં ડૂબેલા બાળ-અપરાધીઓને સુધારવાનો એમણે પડકાર[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    બે ત્યાગ - સાચો અર્થ અને આચરણ અહીં શ્રીઠાકુર ભક્તોને ત્યાગ વિશે ઉપદેશ આપે છે. તેઓ બતાવે છે કે સંન્યાસી અને ગૃહસ્થ માટે ત્યાગનો આદર્શ[...]

  • 🪔

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૪

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) દક્ષિણેશ્વરની આસપાસમાં જે કોઈ પણ ખરા અંતરથી ભગવાનની આરાધના કરી રહ્યા હતા તેમની પાસે વગર બોલાવ્યે જઈને પણ ઠાકુરે કૃપા કરેલી. પછેડી ઓઢીને[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આની પહેલાંના અમારા સંપાદકીય લેખમાં આપણે કેટલાક પ્રશ્નો ચેતનાના સંબંધમાં પૂછયા હતા. એ પૈકીનો એક પ્રશ્ન એ હતો કે ‘ચેતના એ શું આપણા મનોદૈહિક સંકુલથી[...]

  • 🪔 વિવેકવાણી

    સાચા ધર્મને આચરણમાં ઉતારો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતમાં આપણે ગરીબો અને નીચલા થરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ છીએ, તેનો વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી! પોતાના વિકાસ માટે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દિવ્યકૃપા અને પ્રયત્ન - ૨

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * એક ગૃહસ્થ ભક્ત: ‘મહાશય, આપે ઈશ્વરદર્શન કર્યું છે એમ અમે સાંભળ્યું છે. તો કૃપા કરી અમને એનાં દર્શન કરાવો. એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कृपणेषु यथार्थेषु स्पृहास्‍ति बलवत्तमा। तथैव तव लोभोऽस्‍तु श्रीहरे: पादसेवने।।१।। જેમ કૃપણના મનમાં ધન પ્રત્યે તીવ્ર આકાંક્ષા રહે છે તેમ જ તમારા હૃદયમાં પણ શ્રીહરિની ચરણસેવા[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ‘રોગીનારાયણસેવા’ રાજકોટ કેન્દ્ર દ્વારા ૧૨મી જાન્યુઆરીએ ૭૮૦ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૩૫૦ દર્દીઓને ચશ્મા અપાયાં હતાં. આ ઉપરાંત ૧૬મી જાન્યુઆરીથી શરૂ[...]

  • 🪔 બાળવાર્તા

    એકલવ્ય

    ✍🏻 સંકલન

    દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોના ગુરુ હતા. એક દિવસ એક કાળા વાનવાળો છોકરો દ્રોણાચાર્ય પાસે આવ્યો અને દંડવત્ પ્રણામ કર્યા. દ્રોણે એને પ્રેમથી ઊભો કર્યો અને[...]

  • 🪔 સમાચાર વિવિધા

    મધુસંચય

    ✍🏻 સંકલન

    ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ,[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    રાજકોટના સિવિલ સ્ટેશનમાં ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ’નું મંગલ ઉદ્‌ઘાટન રાજકોટના સિવિલ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોરબીના જૂના ઉતારાને મોરબીના મહારાજા શ્રી લખધીરજીની રૂ. ૧૦૦૦/-ની સહાયથી વ્યવસ્થિત રીતે મરામત[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીશંકરાચાર્યની વાણી

    ✍🏻 સંકલન

    * મનુષ્ય જન્મ, મુક્તિની ઇચ્છા અને મહાપુરુષનું શરણ  આ ત્રણેય બાબતો સંસારમાં અત્યંત દુર્લભ છે અને તેમની પ્રાપ્તિ કેવળ ઈશ્વરની અનુકંપાથી જ થાય છે. *[...]

  • 🪔 પ્રાસંગિક

    દુર્વિચારોનું નિવારણ

    ✍🏻 સંકલન

    જો કોઈ દુષ્ટ સંકલ્પના કે વિચાર તમારા મનને કનડતા-પજવતા હોય તો તમારે એ વિચારનો મનની મક્કમતા સાથે અવિરત સામનો કરવો જોઈએ અને ધીમે ધીમે એને[...]

  • 🪔 શિક્ષણ

    આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૧

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    શારીરિક તથા વ્યાવહારિક સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘આ સમયે રાજસિકશક્તિના પ્રચંડ જાગરણની આપણને આવશ્યકતા છે, કારણ કે સમગ્ર દેશ તમસના આવરણથી ઢંકાઈ ગયો છે.[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૨

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    પૈસા-ધન ન રાખવાના શપથ મારા ઋષિકેશથી દહેરાદૂનના રસ્તામાં એક સાધુએ મને સલાહ આપી કે મારે ઉત્તરાખંડમાં પ્રવેશ કરતાં પહેલાં એક જોડી જોડાં લઈ લેવા. ઋષિકેશ[...]

  • 🪔 શાસ્ત્ર

    ઈશ ઉપનિષદ - ૫

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    ઝાડપાન, વિશાળ આકાશ, ઊંચા પર્વતો, નદીઓ, મેદાનો, જંગલો, માનવ, પ્રાણીઓ, પશુપક્ષીઓ વગેરે - જે કંઈ બધું આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ એ બધું જ એક[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    યોજના દ્વારા સફળતા

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    આધુનિક યુગમાં યોજના કે આયોજનનું ઘણું મહત્ત્વ છે. કર્ણાટક રાજ્યની પ્રગતિ તથા ઉન્નતિ માટે બહુમુખી યોજના બનાવીને તેને સાકાર રૂપ દેનારા હતા સર એમ.વિશ્વેશ્વરૈયા. જાપાનનો[...]

  • 🪔 શાસ્ત્ર

    ઈશ ઉપનિષદ - ૬

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्‌। तत् त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ।।१५।। पूषन, હે સૂર્ય, સૃષ્ટિના પાલનહાર; हिरण्मयेन पात्रेण, ચળકતા પાત્ર વડે, ચક્ર વડે; सत्यस्‍य मुखम्‌ अपिहितं,[...]

  • 🪔 સાધના

    ભક્તિનો વિકાસક્રમ

    ✍🏻 સ્વામી જપાનંદ

    ભક્તિનો વિકાસક્રમ ભક્તિના ત્રણ ભેદ છે : - સાધનભક્તિ, ભાવભક્તિ અને પ્રેમભક્તિ. શ્રવણ દર્શનાદિ દ્વારા જે ભક્તિનો લાભ થાય છે તેને સાધનભક્તિ કહે છે; તે[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શાસ્ત્ર, શરણાગતિ અને ગુરુ અહીં મુખ્યવાત છે ગુરુ અને શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ, એટલે કે શ્રદ્ધા. માત્ર વિચાર કરવાથી શું થવાનું છે? જ્યારે આપણે પ્રભુને[...]

  • 🪔

    અહેવાલ

    ✍🏻 સંકલન

    ભારતીય દર્શન, વિજ્ઞાન અને સંસ્કૃતિ વિશે આંતરરાષ્ટ્રિય સંમેલન (નવી દિલ્હી, તા. ૨૯ માર્ચ થી ૧ એપ્રિલ, ૨૦૦૩) ૨૯મી માર્ચથી ૧લી એપ્રિલ ૨૦૦૩ સુધી (ચાર દિવસ)ની[...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૩

    ✍🏻 સ્વામી બુધાનંદ

    આધુનિક ભારતમાં ધર્મનું નવીન પ્રબળ જાગરણ મોટેભાગે આ જ ક્રાંતિકારી બુદ્ધિની દેણગી છે. ઠાકુર પોતાની આગવી ક્રાંતિકારી વિચારબુદ્ધિની અગનઝાળ નરેનમાં પ્રગટાવી ગયા. વિવેકાનંદની ધર્મવ્યાખ્યામાં અને[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આપણા આગલા સંપાદકીયમાં માનવ વ્યક્તિત્વના સાચા સ્વરૂપની સમજણ માટે આપણાં શાસ્ત્રો અને એમાં પણ ખાસ કરીને ઉપનિષદોના અધ્યયન અને સમાલોચનાની આવશ્યકતા વિશે ચર્ચા કરી ગયા[...]

  • 🪔 વિવેકવાણી

    માનવીના દુ:ખનાં કારણો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અજ્ઞાન, અસમાનતા, અને વાસના એ ત્રણ માનવીના દુ:ખનાં કારણો છે; દરેક, એકની પાછળ બીજું એમ અનિવાર્ય રીતે જોડાઈને આવે જ છે. માણસે પોતાની જાતને બીજા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દિવ્યકૃપા અને પ્રયત્ન - ૧

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * આપણને ભોજન આપે છે માટે ઈશ્વર દયાળુ છે એમ કહેવું બરાબર નથી. દરેક બાપની ફરજ છે કે પોતાનાં બાળકોનું ભરણપોષણ એ કરે. પણ આપણને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु। बुद्धिं तु सारथिं विद्धि मन: प्रग्रहमेव च।। આત્માને રથનો સ્વામી જાણ, દેહને રથ રૂપે જાણ. બુદ્ધિને સારથિરૂપે જાણ અને[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ‘The Limits of Reductionist Science’ પર ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીએ ૯ માર્ચ, ૨૦૦૩ના રોજ યોજેલ ચર્ચાસભામાં સ્વામી જિતાત્માનંદજીએ Science Turns from Materialism to Holism એ[...]

  • 🪔 સમાચાર વિવિધા

    મધુસંચય

    ✍🏻 સંકલન

    ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ,[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ અને તેના ગુરુભાઈઓનું ગુજરાત પરિભ્રમણ સ્વામી વિવેકાનંદ અને તેના મોટા ભાગના ગુરુભાઈઓએ પોતાના પરિભ્રમણ સમયે પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશોની યાત્રા કરી હતી. સ્વામી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમહાવીરની વાણી

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સંસાર * અધ્રુવ, અશાશ્વત અને દુ:ખપ્રધાન સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી મને દુર્ગતિ ન મળે? * આ કામભોગ ક્ષણભરનું સુખ આપનાર અને ચીરકાળનું[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામની વાણી

    ✍🏻 સ્વામી શુદ્ધસત્ત્વાનંદ

    * તમે પોતાના આત્માનું ચિંતન નિરંતર કેવી રીતે કરશો? વેદો તમને કહે છે: તમે એકાંતમાં જાઓ, ઈંદ્રિયોને સંયમિત કરો અને અશુભ વિચાર-રહિત બનીને માત્ર આત્માનું[...]

  • 🪔 શિક્ષણ

    આપણી કેળવણી

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી નિર્વેદાનંદ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ ‘Our Education’ પુસ્તકના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિંદી અનુવાદ ‘हमारी शिक्षा’નામના પુસ્તકના શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદના અંશો અહીં આપતાં[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    રામકૃષ્ણ સંઘના ત્રીજા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી અખંડાનંદજી મહારાજે હિમાલય અને તિબેટની પવિત્ર ભૂમિમાં ઘણાં વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી. એમણે[...]

  • 🪔 શાસ્ત્ર

    ઈશ ઉપનિષદ - ૪

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    अन्धं तम: प्रविशन्ति ये अविद्यामुपासते। ततो भूय इव ते तमो य उ विद्यायां रता: ।।९।। अन्धम्‌ (આત્માના અજ્ઞાનને સૂચવતો) અંધાપો; तम:, અંધારું, ‘હું’ અને ‘મારું’[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    જીવતાં શીખો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    રામકૃષ્ણ મઠ, પૂન્નમપેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદ કૃત ‘Learn to Live’ એ પુસ્તકના કેટલાક ગુજરાતી અંશો આપણે અગાઉના અંકોમાં જોઈ ગયા છીએ. આ પુસ્તકની ભૂમિકાનો શ્રીમનસુખભાઈ[...]

  • 🪔 સાધના

    ભક્તિનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી જપાનંદ

    જુદા જુદા યુગોમાં જુદા જુદા ભાવોનું પ્રાબલ્ય શાસ્ત્રરૂપ આધ્યાત્મિક ઇતિહાસના પઠનથી એમ માલૂમ પડે છે કે એકએક યુગમાં શાંતદાસ્યાદિ ભાવોમાંથી એકએક ભાવ માનવમનની ઉપાસનાના પ્રધાન[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ, મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, યોગોદ્યાન, કાંકુડગાચ્છી, કોલકાતામાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ વિષય પર બંગાળીમાં આપેલાં ધારાવાહિક વ્યાખ્યાનોનો પ્રથમ[...]

  • 🪔

    આધ્યાત્મિકતા : ભારતીય રાજનીતિશાસ્ત્રનો આધારસ્તંભ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજીએ અંગ્રેજી માસિક (‘વેદાંત કેસરી’ ડિસે. ૨૦૦૨)માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘The Spiritual Background of Indian Polity’નો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલ[...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૨

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) જ્ઞાનવિચારના અસ્ત્રાની ધાર સમા માર્ગને જ નરેન્દ્રે જાણે કે પોતાનો પથ માનીને પકડી લીધો. એટલે જ તેઓ મહામાયાને ખાસ ગણકારતા નહિ. ‘એ ઠાકુરની[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    છેલ્લાં ૧૦૦ વર્ષમાં માનવજાતે જ્ઞાનની ક્ષિતિજો અને તેમાંય ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અદ્‌ભુત પ્રગતિ સાધી છે. અતિ અલ્પ સમયમાં નાનામાં નાના નિર્જીવ પરમાણુથી[...]