🪔 રામકૃષ્ણપ્રસંગ
કેળવણી અને ઈશ્વરભક્તિ
✍🏻 સ્વામી સારદાનંદ
May 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ
✍🏻 સ્વામી સારદાનંદ
April 2022
ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શિવસ્વરૂપ ગદાધર
✍🏻 સ્વામી સારદાનંદ
March 2022
ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો બંદોબસ્ત કરવા લાગ્યા. લુહારપુત્રી ધનીએ આ પહેલાં [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સાધુસંગ એટલે પરમ શાંતિ
✍🏻 સ્વામી સારદાનંદ
February 2022
(શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
નીલ આકાશમાં ધવલ બગલાંની હાર
✍🏻 સ્વામી સારદાનંદ
January 2022
ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને [...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
july 2021
૧૧. ગદાધરની શૈક્ષણિક પ્રગતિ હવે મૂળ કથા પર પાછા ફરીએ તો નિશાળે જતા ગદાધર ભણવામાં પણ કાંઈ પાછળ નહોતો પડતો. થોડા જ વખતમાં તે સાધારણ [...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
june 2021
૭. ગદાધરનો વિદ્યારંભ ગદાધરની વય વધવાની સાથે સાથે અદ્ભુત મેધા અને પ્રતિભાના થતા જતા વિકાસને ખુદીરામ વિસ્મય અને આનંદપૂર્વક અવલોકતા રહ્યા. ચંચળ બાળકને ખોળે બેસાડીને [...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
may 2021
૧. રામચાંદે ગાય આપી શાસ્ત્રમાં છે કે શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે બધા અવતાર પુરુષોનાં માતાપિતાને એમના જન્મની પહેલાં તથા પછી, તેઓ વિવિધ પ્રકારનાં દિવ્યદર્શનો પામેલાં હોવાથી, [...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન
✍🏻 સ્વામી સારદાનંદ
December 2020
શ્રીરામકૃષ્ણે જોયું કે શ્રીજગદંબાએ એમના અંતરની વ્યાકુળતા જોઈને એમને સૌથી પહેલાં તો દર્શન દઈને કૃતાર્થ કર્યા. અને ત્યાર પછી અદ્ભુત ગુણસંપન્ન અનેક વ્યક્તિઓની સાથે એમનો [...]
🪔 પ્રાસંગિક
શક્તિપ્રતીક - નારી
✍🏻 સ્વામી સારદાનંદ
october 2020
હજારો વર્ષ પહેલાંની વાત છે. તે સમયે ઇતિહાસનો જન્મ પણ થયો ન હતો. તો પછી કયો કાળ છે, તેનો નિર્ણય ભલા કોણ કરે ? જગતના [...]
🪔 પત્રાવલી
કર્મયોગ અને ચિત્તશુદ્ધિ
✍🏻 સ્વામી સારદાનંદ
july 2019
શ્રીશ્રીરામકૃષ્ણ : શરણં કોલકાતા, ૧ ચૈત્ર, ૧૩૨૮ (બંગાબ્દ) શ્રીમાન ન-, તારો ૬ ચૈત્રનો પત્ર મળ્યો. જોઉં છું કે આશ્રમ-સ્થાપનામાં અનેક વિઘ્ન આવે છે... જો કર્મ [...]
🪔 ચિંતન
રામકૃષ્ણ મિશન અને કર્મયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
february 2019
(૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનું પ્રથમ વિશ્વ સંમેલન આયોજિત થયું હતું. એ સમયે સ્વામી સારદાનંદ રામકૃષ્ણ મિશનના મહાસચિવ હતા. ૧ એપ્રિલે તેઓએ આપેલ સભાપતિના ભાષણનો એક અંશ [...]
🪔 પ્રાસંગિક
કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી સારદાનંદ
february 2016
શ્રીશ્રીમાને શ્રીમા કાલીનું પ્રથમ દર્શન જયરામવાટીથી દક્ષિણેશ્વર આવતી વખતે તારકેશ્વર પાસે સડકના કિનારે એક ધર્મશાળામાં થયું હતું. શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં, તે દિવસોમાં શ્રીરામકૃષ્ણ [...]
🪔 પત્રાવલી
પત્રાવલી
✍🏻 સ્વામી સારદાનંદ
april 2014
કોલકાતા ૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૭ ચિરંજીવી પ્ર- તમારો ૧૭મી સપ્ટેમ્બરનો પત્ર વાંચીને આનંદ થયો... સભામાં સાથાલ - સંસ્કારની બાબત પોતાની મેળે ઉલ્લેખ કરવાની જરૂર [...]
🪔 પત્રાવલી
પત્રાવલી
✍🏻 સ્વામી સારદાનંદ
february 2014
ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. - સં. શ્રીશ્રી [...]
🪔
કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો !
✍🏻 સ્વામી સારદાનંદ
January 2014
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં [...]
🪔 દીપોત્સવી
સ્વામીજીની શિસ્ત પ્રિયતા અને વિનમ્રતા
✍🏻 સ્વામી અખંડાનંદ
november 2013
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીના સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં [...]
🪔 દીપોત્સવી
કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો !
✍🏻 સ્વામી સારદાનંદ
november 2013
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં [...]
🪔 પત્રાવલી
પત્રાવલી
✍🏻 સ્વામી સારદાનંદ
october 2013
ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. - સં. શ્રીશ્રી [...]
🪔 પત્રો
સ્વામી સારદાનંદજીના પત્રો
✍🏻 સ્વામી સારદાનંદ
november 2012
શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ ઉદ્બોધન કાર્યાલય કલકત્તા, ૯/૧૦/૧૯ર૦ શ્રીમાન, સદ્ગુરુની રાહ જોઈને બેસી રહેવા કરતાં યથા સંભવ ઈશ્વર ચિંતન, સાધુ-સંત સંગ અને ધાર્મિક ગ્રંથોના પાઠ [...]
🪔 પત્રો
સ્વામી સારદાનંદજીના પત્રો
✍🏻 સ્વામી સારદાનંદ
october 2012
શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ પરમકલ્યાણી, કલકત્તા ૨૫/૨/૨૭ તારો પત્ર મળ્યો. તું ૯ મા ધોરણમાં ભણે છે. ઘણી સારી વાત. ડરવાની જરુર નથી. શ્રીશ્રીઠાકુરની કૃપાથી બધું [...]