🪔 રામકૃષ્ણપ્રસંગ
કૃપાના રાજ્યમાં પણ ઉદ્યમ અને પુરુષાર્થનું સ્થાન છે
✍🏻 સ્વામી સારદાનંદ
February 2023
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સહિષ્ણુતા, સંતોષ, કરુણા, અને ઉદારતા
✍🏻 સ્વામી સારદાનંદ
November 2022
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ[...]
🪔 દીપોત્સવી
રામકૃષ્ણ મિશનના આદર્શો અને પ્રવૃત્તિઓ
✍🏻 સ્વામી સારદાનંદ
October 2022
(સ્વામી સારદાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ મિશનના પ્રથમ મહાસચિવ હતા. ૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનાં આદર્શો અને પ્રવૃત્તિઓ વિશે ચિંતન-મનન કરવા પ્રથમ સંમેલન આયોજિત કરવામાં આવ્યું[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
દિવ્યશક્તિ પ્રયોગ સંબંધે સાવચેતી
✍🏻 સ્વામી સારદાનંદ
September 2022
(શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને દિવ્યશક્તિઓનો પ્રયોગ કરવા વિશે કેવી રીતે સાવચેત કરતા તેનું આ વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. - સં.) ભગવાનની શક્તિવિશેષનો સાક્ષાત્[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શું અવતારને પણ સાધના કરવી પડે?
✍🏻 સ્વામી સારદાનંદ
August 2022
ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ
✍🏻 સ્વામી સારદાનંદ
July 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાંથી અત્યાર સુધીના અંકોમાં આપણે રજૂ[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન
✍🏻 સ્વામી સારદાનંદ
June 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન કામારપુકુર. ગ્રામવાસીઓ સાથે કરેલ તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
કેળવણી અને ઈશ્વરભક્તિ
✍🏻 સ્વામી સારદાનંદ
May 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ
✍🏻 સ્વામી સારદાનંદ
April 2022
ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શિવસ્વરૂપ ગદાધર
✍🏻 સ્વામી સારદાનંદ
March 2022
ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો બંદોબસ્ત કરવા લાગ્યા. લુહારપુત્રી ધનીએ આ પહેલાં[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સાધુસંગ એટલે પરમ શાંતિ
✍🏻 સ્વામી સારદાનંદ
February 2022
(શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
નીલ આકાશમાં ધવલ બગલાંની હાર
✍🏻 સ્વામી સારદાનંદ
January 2022
ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને[...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
july 2021
૧૧. ગદાધરની શૈક્ષણિક પ્રગતિ હવે મૂળ કથા પર પાછા ફરીએ તો નિશાળે જતા ગદાધર ભણવામાં પણ કાંઈ પાછળ નહોતો પડતો. થોડા જ વખતમાં તે સાધારણ[...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
june 2021
૭. ગદાધરનો વિદ્યારંભ ગદાધરની વય વધવાની સાથે સાથે અદ્ભુત મેધા અને પ્રતિભાના થતા જતા વિકાસને ખુદીરામ વિસ્મય અને આનંદપૂર્વક અવલોકતા રહ્યા. ચંચળ બાળકને ખોળે બેસાડીને[...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
may 2021
૧. રામચાંદે ગાય આપી શાસ્ત્રમાં છે કે શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે બધા અવતાર પુરુષોનાં માતાપિતાને એમના જન્મની પહેલાં તથા પછી, તેઓ વિવિધ પ્રકારનાં દિવ્યદર્શનો પામેલાં હોવાથી,[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન
✍🏻 સ્વામી સારદાનંદ
December 2020
શ્રીરામકૃષ્ણે જોયું કે શ્રીજગદંબાએ એમના અંતરની વ્યાકુળતા જોઈને એમને સૌથી પહેલાં તો દર્શન દઈને કૃતાર્થ કર્યા. અને ત્યાર પછી અદ્ભુત ગુણસંપન્ન અનેક વ્યક્તિઓની સાથે એમનો[...]
🪔 પ્રાસંગિક
શક્તિપ્રતીક - નારી
✍🏻 સ્વામી સારદાનંદ
october 2020
હજારો વર્ષ પહેલાંની વાત છે. તે સમયે ઇતિહાસનો જન્મ પણ થયો ન હતો. તો પછી કયો કાળ છે, તેનો નિર્ણય ભલા કોણ કરે ? જગતના[...]
🪔 પત્રાવલી
કર્મયોગ અને ચિત્તશુદ્ધિ
✍🏻 સ્વામી સારદાનંદ
july 2019
શ્રીશ્રીરામકૃષ્ણ : શરણં કોલકાતા, ૧ ચૈત્ર, ૧૩૨૮ (બંગાબ્દ) શ્રીમાન ન-, તારો ૬ ચૈત્રનો પત્ર મળ્યો. જોઉં છું કે આશ્રમ-સ્થાપનામાં અનેક વિઘ્ન આવે છે... જો કર્મ[...]
🪔 ચિંતન
રામકૃષ્ણ મિશન અને કર્મયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
february 2019
(૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનું પ્રથમ વિશ્વ સંમેલન આયોજિત થયું હતું. એ સમયે સ્વામી સારદાનંદ રામકૃષ્ણ મિશનના મહાસચિવ હતા. ૧ એપ્રિલે તેઓએ આપેલ સભાપતિના ભાષણનો એક અંશ[...]
🪔 પ્રાસંગિક
કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી સારદાનંદ
february 2016
શ્રીશ્રીમાને શ્રીમા કાલીનું પ્રથમ દર્શન જયરામવાટીથી દક્ષિણેશ્વર આવતી વખતે તારકેશ્વર પાસે સડકના કિનારે એક ધર્મશાળામાં થયું હતું. શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં, તે દિવસોમાં શ્રીરામકૃષ્ણ[...]
🪔 પત્રાવલી
પત્રાવલી
✍🏻 સ્વામી સારદાનંદ
april 2014
કોલકાતા ૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૭ ચિરંજીવી પ્ર- તમારો ૧૭મી સપ્ટેમ્બરનો પત્ર વાંચીને આનંદ થયો... સભામાં સાથાલ - સંસ્કારની બાબત પોતાની મેળે ઉલ્લેખ કરવાની જરૂર[...]
🪔 પત્રાવલી
પત્રાવલી
✍🏻 સ્વામી સારદાનંદ
february 2014
ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. - સં. શ્રીશ્રી[...]
🪔
કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો !
✍🏻 સ્વામી સારદાનંદ
January 2014
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 દીપોત્સવી
કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો !
✍🏻 સ્વામી સારદાનંદ
november 2013
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 પત્રાવલી
પત્રાવલી
✍🏻 સ્વામી સારદાનંદ
october 2013
ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. - સં. શ્રીશ્રી[...]
🪔 પત્રો
સ્વામી સારદાનંદજીના પત્રો
✍🏻 સ્વામી સારદાનંદ
november 2012
શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ ઉદ્બોધન કાર્યાલય કલકત્તા, ૯/૧૦/૧૯ર૦ શ્રીમાન, સદ્ગુરુની રાહ જોઈને બેસી રહેવા કરતાં યથા સંભવ ઈશ્વર ચિંતન, સાધુ-સંત સંગ અને ધાર્મિક ગ્રંથોના પાઠ[...]
🪔 પત્રો
સ્વામી સારદાનંદજીના પત્રો
✍🏻 સ્વામી સારદાનંદ
october 2012
શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ પરમકલ્યાણી, કલકત્તા ૨૫/૨/૨૭ તારો પત્ર મળ્યો. તું ૯ મા ધોરણમાં ભણે છે. ઘણી સારી વાત. ડરવાની જરુર નથી. શ્રીશ્રીઠાકુરની કૃપાથી બધું[...]
🪔
શ્રીઠાકુરની ઉપદેશશૈલી
✍🏻 સ્વામી સારદાનંદ
November 2003
અમને શ્રીઠાકુરને મળવાનું સદ્ભાગ્ય તાજેતરમાં જ પ્રાપ્ત થયું હતું. પણ પ્રથમ દિવસથી જ તેમની અત્યંત આકર્ષક શિક્ષણશૈલીથી આકર્ષાયા હતા. જો કે એ વખતે એની પાછળનું[...]
🪔 દિપોત્સવી
શક્તિપ્રતીક - નારી
✍🏻 સ્વામી સારદાનંદ
November 2001
રામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ જનરલ સૅક્રૅટરી શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય અને શ્રી શ્રીમાના અનન્ય સેવક શ્રીમત્ સ્વામી સારદાનંદજીએ મૂળબંગાળીમાં લખેલા ‘ભારતે શક્તિપૂજા’ પુસ્તકનો પ્રૉ. જ્યોતિબહેન થાનકીએ કરેલ[...]
🪔 પ્રાસંગિક
શક્તિપ્રતીક - અવતાર, ગુરુ, સિદ્ધપુરુષ, મંત્રદાતા, ઉપગુરુ અને શિક્ષક
✍🏻 સ્વામી સારદાનંદ
July 2001
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોમાંના એક અને શ્રી શ્રીમાનાં સેવકરૂપે વર્ષો સુધી જેમણે શ્રીમાનાં સાંનિધ્ય, સત્સંગ, સેવાસંપર્ક અને આધ્યાત્મિક વાતાવરણનો અમૂલ્ય અવસર મેળવ્યો છે એવા શ્રીમત્[...]
🪔 ગીતાતત્ત્વ
અધ્યાય પહેલો - પરિચય
✍🏻 સ્વામી સારદાનંદ
September 2000
‘અશોચ્ચાનન્વશોયસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે । અર્થાત્ ‘જેને માટે શોક ન કરવો જોઈએ, એને માટે તું શોક કરી રહ્યો છે. અને પાછો પંડિતની જેમ વાતોય કરી રહ્યો[...]
🪔 ગીતાતત્ત્વ
અધ્યાય પહેલો - પરિચય
✍🏻 સ્વામી સારદાનંદ
August 2000
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી સારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ સેક્રેટરી હતા. ભારતીય શાસ્ત્રોના મહાન આચાર્ય અને દિવ્ય આધ્યાત્મિક પ્રતિભાવાળા આ મહાન સંન્યાસીની પ્રવચનમાળાના[...]