• 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અનુવાદક[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    ગુંડા મન્મથનું હૃદય પરિવર્તન

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં) ઠાકુર એક વાર બાગબજારમાં લીંબુ-બગીચા-સ્થિત યોગેનમાના ઘરે ગયા[...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણદેવનું ઉગ્ર સ્વરૂપ

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અખંડાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે અખંડાનંદજીએ લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ઠાકુર દક્ષિણેશ્વર કાલીમંદિરમાં રહેતા ત્યારે મંદિરપ્રાંગણ સ્વર્ગ[...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    પૂર્વજન્મના સંસ્કાર

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અખંડાનંદજી દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરવા માટે ગયા ત્યાર પછીના થોડા દિવસોની આ ઘટના[...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ ગ્રીષ્મકાળ. લોર્ડ રિપનના શાસનમાં અને “કોલકાતા આંતર-રાષ્ટ્રિય[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદના પત્રો અને પ્રેરણા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    ‘સ્વામી વિવેકાનંદ તો સિદ્ધાંતોનું મૂર્તિમંત રૂપ હતા. તેઓ કંઈ સામાન્ય માણસ જેવા હાડમાંસના માળખા જેવા ન હતા, પરંતુ તેઓ તો હતા મૂર્તિમંત આદર્શ કે વિચારો.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    સ્વામી (વિવેકાનંદ)ના જીવનના આ અંશની જે થોડી ઘણી ઝાંખી મને થઈ છે, તેનું વિવરણ એમની શક્તિપૂજાના ઉલ્લેખ વિના તદ્દન અપૂર્ણ જ રહી જાય. આધ્યાત્મિક દૃષ્ટિએ[...]

  • 🪔 પ્રાસંગિક

    મારી ભ્રમણગાથા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    હિમાલયની પુત્રીઓનું અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા - નિરંતર આગળ ને આગળ વહી રહી છે. રસ્તામાં આવતાં બધાં[...]

  • 🪔

    In the Footsteps of Swami Vivekananda in Gujarat

    ✍🏻 Swami Akhandananda

    Swami Akhandanandaji Maharaj was a brother disciple of Swami Vivekananda. This article has been compiled from his book 'From Holy Wanderings to Service of God[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અખંડાનંદનાં વિવિધ રૂપ

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    દુર્ગાપૂજાના સમયે એક ભક્ત પત્નીવિયોગથી અત્યંત વ્યાકુળ થઈને પોતાનાં પુત્રપુત્રીઓને સાથે લઈને આશ્રમમાં આવ્યા. બાબાએ (સ્વામી અખંડાનંદજી) એની સાથે ઘણા આનંદમાં લગભગ બે મહિના વિતાવ્યા.[...]

  • 🪔

    સ્વામીજીની શિસ્તપ્રિયતા અને વિનમ્રતા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામીજીની શિસ્ત પ્રિયતા અને વિનમ્રતા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીના સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૬

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    વિરોધાભાસ હું કેદારનાથના શિખરની નીચેથી એ કટિમેખલા જોઈ શકતો હતો. જ્યારે મેં નીચે નાનાં નિમ્નસ્તરનાં શિખરો તરફ નજર કરી તો જોયું કે એ બધાં ભારે[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૫

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) ગૌરીકુંડ - પવિત્ર સંગમ પર પ્રાત:કાળે મેં સુંદર અને પાવન સંગમમાં કેટલીયે ડૂબકીઓ મારી અને પછી ગૌરીકુંડ તરફ આગળ વધ્યો. ગૌરીકુંડ ગુપ્તકાશી અને[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૪

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) ગંગા એટલે વહેતા બ્રહ્મ  હિંદુ પરંપરા પ્રમાણે અતિથિને સંતોષવા માટે પોતાના પુત્રનું પણ બલિદાન દઈ શકાય એ વિશે કહેવામાં આવ્યું છે. હિંદુ માતાપિતા[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૩

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) પ્રયાગનો પ્રકાશપૂંજ બુદ્ધના પુત્ર પુરુરાવાસે આ શહેર પર રાજ્ય કર્યું છે. આ નગર ઈંદ્રની રાજધાની અમરાવતી સાથે સ્પર્ધા કરે તેવું હતું. રાજા ફુરસદના[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૨

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (સપ્ટેમ્બર ૨૦૦૪થી આગળ) હિમાલયની પુત્રીઓનું અવરોહણ - અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા - નિરંતર આગળ ને આગળ વહી[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૪

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) ત્રિયુગી નારાયણ અમે ફાટાચટ્ટીથી નીકળીને ત્રિયુગી નારાયણ પહોંચ્યા. કેદારનાથના રસ્તે આવેલા પવિત્ર મંદિરોમાંનું આ એક મંદિર છે. ગુપ્ત કાશીથી અહીં સુધીની યાત્રા બે[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૩

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (જૂનથી આગળ) એક કામળો ચાલો હવે આપણે બીજા વિષયની ચર્ચા કરીએ. મેં ઊખી મઠમાં એક દિવસ આદિત્યરામ બાબુની સંગાથે અત્યંત પ્રસન્નતાપૂર્વક પસાર કર્યો. પછીના દિવસે[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૨

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) હિમાલયની શૃંખલાઓ એવું સ્થાન છે કે જ્યાં ભગવતી અંબાએ પોતાની ક્રીડા બંધ કરીને માનવજન્મ લીધો. જેનાથી આ સ્થાને સ્વર્ગથી પણ વધુ પવિત્રતા પ્રાપ્ત[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૧

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    કેદારની નજીકનું સ્થળ બહુ થોડા લોકો માનસરોવર અને માઉન્ટ કૈલાસ જવાની હિંમત કરી શકે છે. હું આ બંને સ્થળે જવા માટે દૃઢ નિશ્ચયી હતો એ[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૦

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    ગુપ્તકાશી અને ઊખીમઠ અગત્સ્યમુનિ પછીના દિવસે હું કેદારનાથ તરફ જવા આગળ વધ્યો. રુદ્રપ્રયાગ સુધી સડક અલકનંદાની સાથે સાથે ચાલે છે. હવે મંદાકિની સાથે ચાલવા લાગી.[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૯

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    શ્રીનગર અને રુદ્રપ્રયાગ શ્રીનગરમાં એક વાર ફરી મેં જંગલનો રસ્તો લીધો. થોડા કલાક ચાલ્યા પછી હું ટિહરીથી શ્રીનગર જતા મહામાર્ગ પર આવી પહોંચ્યો. સડક ઘણી[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૮

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ઓક્ટોબર, ૦૩થી આગળ) દિવ્યપૂજા ચંદ્રવદના દેવીનો પૂજારી નૈવેદ્ય બનાવતાં બનાવતાં મારી સાથે વાતો પણ કરતો હતો. એમણે મને મંદિર વિશે સારી એવી માહિતી આપી. પૂજા,[...]

  • 🪔

    પુર્ણબ્રહ્મ અને અવતાર

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    એ દિવસોમાં વિવિધ ધર્મના મહાત્માઓ દક્ષિણેશ્વરના કાલીમંદિરની મુલાકાતે આવતા અને તે પાવનકારી સ્થળે એકાંતમાં રહેતા. શ્રીરામકૃષ્ણના નિવાસ દરમિયાન એ સ્થળ પાવનકારી અને સ્વગીર્ય ભાવાંદોલનથી ગુંજતું[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૭

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    છૂપાવેશમાં સાધુ ઉત્તરકાશીના દેવદૂત સમા એ ગરીબ માણસની સેવાએ મને સ્વસ્થ કરી દીધો. જો કે હજુ હું મારી યાત્રાનો આરંભ કરવા માટે પૂરો સશક્ત ન[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૬

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    ફરી ફરીને જતો રસ્તો ત્યાં (ધારારી)થી કેદાર જવા માટે બે રસ્તા છે : એક ભટવારી, બૂઢા કેદાર અને ત્રિયુગી નારાયણ થઈને જાય છે અને બીજો[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૫

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    ગંગોત્રીમાં સમાધિ (આત્મવિસ્મૃતિ) હું ભટવારીથી નીકળીને લગભગ ચાર દિવસે ગંગોત્રી પહોંચ્યો. ગંગોત્રી જવાના રસ્તામાં છેલ્લું ગામ ધારાસુ આવે છે. આ ગામ ગંગોત્રીથી લગભગ પચ્ચીસ માઈલ[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૪

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) જમદગ્નિમુકામથી ઉત્તરકાશી પહોંચવામાં બે દિવસ લાગે છે. આ રસ્તે ઘણાં રીંછ જોવા મળે છે. અહીંના પહાડી પ્રદેશમાં રહેતા લોકો પણ આ રસ્તેથી એકલા[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૩

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    જમ્નોત્રી હું ટિહરીથી નીકળીને જમ્નોત્રી તરફની પાકી સડક પર ૩૬ માઈલ આગળ નીકળ્યો. કાનફટ્ટા (ફાટેલા કાનવાળા સાધુઓનો એક સમુદાય) સાધુઓના એક નાના ગામમાં પહોંચ્યો. એ[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૨

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    પૈસા-ધન ન રાખવાના શપથ મારા ઋષિકેશથી દહેરાદૂનના રસ્તામાં એક સાધુએ મને સલાહ આપી કે મારે ઉત્તરાખંડમાં પ્રવેશ કરતાં પહેલાં એક જોડી જોડાં લઈ લેવા. ઋષિકેશ[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    રામકૃષ્ણ સંઘના ત્રીજા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી અખંડાનંદજી મહારાજે હિમાલય અને તિબેટની પવિત્ર ભૂમિમાં ઘણાં વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી. એમણે[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૮)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ડિસેમ્બર ૮૯થી આગળ) (શ્રીમત્‌ સ્વામી અખંડાનંદ મહારાજ (૧૮૬૪થી ૧૯૩૭) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (7)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    શેઠજીને ઘેર: શેઠજીને ઘેર હું રોજ રાત્રે લગભગ બે વાગ્યા લગી વાંચ્યા કરતો. ત્યારે તેઓ બળજબરીથી મારું વાંચવાનું બંધ કરાવી દેતા. ત્યાં રહેતો હતો ત્યારે[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૬)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) ઉદરામય અને ચિકિત્સા: કાઠિયાવાડ પ્રદેશના લોકોને અતિશય ઘીવાળી વાનગીઓ ખાવાની ટેવ. એમને ચુરમાના લાડુ ખવડાવવા બહુ ગમે. એ રીતે થોડી ઘણીવાર ઘીવાળી ચીજો[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૫)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) બ્રહ્મચારીજી: ધન્વંતરી ધામે રહેવા કાળે એક બ્રહ્મચારીને મંદિરે હું લગભગ રોજ બપોર પછી ફરવા જતો. હું જ્યારે જામનગર હતો ત્યારે જામનગરના રાજા જામ[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૪)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) વૈદિક શિક્ષણના પ્રયત્નો : એ જ ધન્વંતરી ધામની જોડાજોડ એક વૈદિક પાઠશાળા હતી. ઋક્, યજુઃ, સામ અને અથર્વવેદ ભણવાને માટે કાઠિયાવાડનાં જુદાં જુદાં[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૩)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાળી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહિકરૂપે[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૨)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાલી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહીરૂપે[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૧)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    [શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864થી 1937) શ્રી રામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા. અને શ્રી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ હતા[...]