• 🪔 પત્રો

    સ્વામી વિવેકાનંદના પત્રો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હજી સુધી ગુજરાતીમાં અપ્રકાશિત એવા ‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ વો. ૯ના શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદ રૂપે હવે પછી પ્રસિદ્ધ થનાર ‘સ્વામી વિવેકાનંદ[...]

  • 🪔 જીવન-ચરિત્ર

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    શ્રી માસ્ટર મહાશયની અપ્રકાશિત રોજનીશીમાંથી શ્રીઠાકુરના બલરામભવનના સાત દિવસ અને શ્યામપુકુરના મકાનમાં ગાળેલા ૪૯ દિવસનું સંક્ષિપ્ત વિવરણ સ્વામી પ્રભાનંદજીએ મૂળ બંગાળીમાં ગ્રંથસ્થ કર્યું છે. એ[...]

  • 🪔 શાંતિ

    મનની શાંતિ - ૧

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Message of Eternal Wisdom’ના ‘Consolations’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔 કથામૃત

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : ચતુર્થ દર્શન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (કથામૃત ૧/૪/૧-૨ : ૬ માર્ચ ૧૮૮૨) શ્રીઠાકુરનો સહજ અને ગંભીર ભાવ ૫ માર્ચ, ૧૮૮૨નું વર્ષ. શ્રીઠાકુર દક્ષિણેશ્વરના પોતાના ખંડમાં ભક્તો સાથે ભગવચ્ચર્ચા કરી રહ્યા છે.[...]

  • 🪔 વેદાંત

    વેદાંત અને માનવજાતિનું ભાવિ - ૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Vedanta and the Future of mankind’નો પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીબુદ્ધની વાણી

    ✍🏻 સંકલન

    ભગવાન બુદ્ધ વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્‌ગારો કર્મયોગના ઉપદેશોને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. તે મહાપુરુષ એટલે બુદ્ધ. જેમણે આ કર્મયોગને સંપૂર્ણ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીશંકરાચાર્યની વાણી

    ✍🏻 સંકલન

    હું કોણ છું? * હું દેવાધિદેવ છું. હું દ્વેષ અને ઈર્ષ્યાના સ્પર્શ માત્રથી અલિપ્ત છું. મુમુક્ષુ સાધકોની કામના પૂર્ણ કરનારો પણ હું છું. * હું[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન - ૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) સામાન્ય રીતે ભારતીય સમાજ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે તેમાં ક્ષિતિજગામી પ્રગતિને તો અવશ્ય અવકાશ છે પરંતુ ઊર્ધ્વગામી પ્રગતિ માટેનો અવકાશ નહિવત્[...]

  • 🪔 વિવેકવાણી

    જ્ઞાનનું પહેલું પગથિયું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બાળકો તરીકે આપણે સૌ માનીએ છીએ કે, જગત ખૂબ સારું છે અને, આપણે માટે સુખના ઢગલા વાટ જોઈ રહ્યા છે. દરેક નિશાળિયાનું આ સ્વપ્ન છે.[...]

  • 🪔 અમૃતવાણી

    અહંકારને કેમ વશ કરવો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૧૧૯. આપણે ‘હું’નો વિચાર કરીશું તો, ઊંડા ઊતરતાં જણાશે કે, અહંકાર નિર્દેશનો એ કેવળ એક શબ્દ છે. પણ એને ખંખેરવો ખૂબ કઠણ છે. એટલે આપણે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं तस्मान्मां शरणागतं करुणया त्वं रक्ष रक्षाधुना ॥ (માનવનું) જોતજોતામાં[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    ધરતીકંપ - રાહતસેવાની આંકડાકીય માહિતી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૧૩/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય ક્રમાંક વસ્તુઓની યાદી વિતરિત વસ્તુની સંખ્યા કુલ વિતરિત અત્યાર સુધીની વસ્તુની કિંમત ૧[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (જૂન ૨૦૦૦થી આગળ) હજી તો પ્રભુનું વય આઠની અંદર; ત્યાં તો પિતાજીએ તજી દીધું કલેવર. ગયા’તા ભાણેજગૃહે પૂજા માટે ખાસ; પૂરાં થયાં નવરાત્ર અને મૂક્યો[...]

  • 🪔 ધ્યાન

    સાગર અને મોજાં : બ્રહ્મલક્ષી ધ્યાન

    ✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ

    વેદાંત - સાહિત્યમાં ‘બ્રહ્મ’ (અર્થાત્ ઈશ્વરના પરમ સત્ય સ્વરૂપ)ને સમજાવવા માટે સાગર અને મોજાંના રૂપકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે. વાસ્તવમાં, બૃહદારણ્યક ઉપનિષદ ‘બ્રહ્મ’નો ‘સમુદ્ર’[...]

  • 🪔 વેદાંત

    વેદાંત દર્શન અને આંતર બાહ્ય-પર્યાવરણ સંવાદ

    ✍🏻 લે. નાન્સી બેખામ

    (ફેબ્રુઆરી ૨૦૦૧ થી આગળ) આપણે લાખ પ્રયત્ન કરીએ તો પણ દૈનંદિન જીવનમાં ‘પૂર્ણતા’ સિદ્ધ કરવી તે આપણા માટે શક્ય નથી. તમે કદિયે બીમાર પડ્યા વિના[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : તૃતીય દર્શન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત ૧/૩/૧-૨ : ૫ માર્ચ ૧૮૮૨) શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાં એક બાજુએ ઉચ્ચતમ આદર્શની વાતો છે તો બીજી બાજુએ વ્યાવહારિક જગતની ઉપયોગી વાતો પણ છે. અધિકારીભેદ પ્રમાણે[...]

  • 🪔 વેદાંત

    વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (જાન્યુઆરી થી આગળ) આખી દુનિયામાં વેદાન્તનું એ જ કામ છે. શબ્દના સંકુચિત અર્થમાં આપણે તેને ધર્મ કહેતા નથી; આપણે તેની રજૂઆત જીવનની એક સંપૂર્ણ ફિલસૂફી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમહાવીરની વાણી

    ✍🏻 સંકલન

    સત્યવાદી મનુષ્ય માતાની જેમ શ્રદ્ધેય, લોકો માટે ગુરુની જેમ પૂજ્ય અને સ્વજનની જેમ બધાંને પ્રિય હોય છે. સત્યમાં તપ, સંયમ અને બાકીના બધા ગુણોનો વાસ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામની વાણી

    ✍🏻 સંકલન

    પાંચ તત્ત્વોનું બનેલું આ શરીર સાન્ત અને નાશવંત છે. એ આત્માથી ભિન્ન છે. આત્મા અનાદિ અને અનંત છે, એ અવિનાશી છે. એણે જ આ શરીરનું[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ફેબ્રુઆરી ૨૦૦૧ના સંપાદકીય લેખમાં આપણે વૈદિક સંસ્કૃતિના મૂળમાં ‘આર્ય’ નામથી ઓળખાતી પ્રજા અને તેના ઈતિહાસ ઉપર એક અછડતો દૃષ્ટિપાત કર્યો હતો. આર્યના મૂળસ્થાનની પરિકલ્પના ગમે[...]

  • 🪔 વિવેકવાણી

    વીરોને જ મુક્તિ હોય છે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ડરો નહિ, કારણ કે માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમવર્ગમાંથી જ નીકળી આવી છે; તેમની કક્ષામાંથી જ, એ વર્ગમાંથી જ સઘળી પ્રતિભાશાળી વ્યક્તિઓ પેદા[...]

  • 🪔 અમૃતવાણી

    અહંકાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    અહંકાર જીતવો કઠણ ૧૧૦. બીજા બધાનાં અભિમાન ધીમે ધીમે ઓસરે પણ, સાધુનું સાધુપણાનું અભિમાન એમ ઓસરે નહીં. ૧૧૧. જે વાટકામાં લસણ વાટ્યું હોય તેને અનેક[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं । पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः ।। सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो । यद्यत्कर्म करोमि तत्तदखिलं[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ (વર્ષ ૧૨ : એપ્રિલ ૨૦૦૦ થી માર્ચ ૨૦૦૧) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલા છે.)  આનંદ બ્રહ્મ- સંકલન : મનસુખભાઈ મહેતા[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ભૂકંપ

    ✍🏻 મનસુખલાલ ઝવેરી

    મારાં રોષે જરી જ્યાં નયન ભરું તહીં, વહ્નિઝાળો ભભૂક્યે, હેલે લીલાં ચડ્યાં સૌ વન, ઉપવન ને વૃક્ષનાં વૃન્દ શૈલો, જેનાં નેણે નિહાળ્યા શત શત ઈતિહાસો[...]

  • 🪔 ભૂકંપ

    વિનાશક ભૂકંપનું વિજ્ઞાન

    ✍🏻 નગેન્દ્ર વિજય

    દુનિયામાં વર્ષેદહાડે લગભગ ૨૫,૦૦૦ લોકો વાવાઝોડાં, ધરતીકંપ, નદીનાં પૂર, અનાવૃષ્ટિ, જ્વાળામુખીના વિસ્ફોટ, દાવાનળ વગેરે કુદરતી આફતોના ભોગ બને છે. આમ તો આ ખેદની વાત છે,[...]

  • 🪔 ભૂકંપ

    ધરતીકંપ - રાહતસેવાની આંકડાકીય માહિતી

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૪/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય  ક્રમાંક વસ્તુની યાદી વિતિરત વસ્તુની સંખ્યા કુલ વિતિરત અત્યાર સુધીની વસ્તુની કિંમત ૧ ફૂડ પેકેટ્સ ૧,૧૭,૯૮૫ ૧૧,૭૯,૮૫૦ ૨[...]

  • 🪔 ભૂકંપ

    પીડિત દેવો ભવ

    ✍🏻 કુસુમબહેન પરમાર

    ૨૬મી જાન્યુઆરીની સોનેરી સવારે કચ્છની - ગુજરાતની ધરતી ધણધણી ઊઠી! લોકો પર આપત્તિના ઓળા છવાયા! ભયંકર વિનાશ અને તારાજી સર્જાયાં. હજારો લોકોએ જાન ગુમાવ્યા, ઘરબાર[...]

  • 🪔 ભૂકંપ

    ગુજરાતની મહાવિભીષિકામાં શિવજ્ઞાને જીવસેવા

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું[...]

  • 🪔 ભૂકંપ

    ભૂકંપ પછી શું?

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ભૂકંપ પછી શું? ભૂકંપને કારણે ઉદ્‌ભવેલી અંધાધૂંધી અને ભયંકર તારાજીમાંથી સુવ્યવસ્થિત સંરચના સર્જીશું કે શું એ અંધાધૂંધી અને તારાજીમાંથી અવ્યવસ્થા સર્જીશું? ૨૬મી જાન્યુઆરીના ભયંકર ભૂકંપે[...]

  • 🪔 વિવેકવાણી

    આપણે જ આપણા સહાયક છીએ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ‘માના ગર્ભમાંથી હું સાવ નગ્ન અવસ્થામાં આવ્યો, અને સાવ નગ્ન અવસ્થામાં હું પાછો જવાનો છું. અસહાય દશામાં હું આવ્યો અને અસહાય દશામાં જવાનો છું. આજે[...]

  • 🪔 અમૃતવાણી

    નિષ્કામસેવા એ જ પ્રભુપૂજા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતા: ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા - આ ત્રણ[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    न कामयेऽहं गतिमीश्वरात्‌ परामष्टर्द्धियुक्तामपुनज्जर्णवं वा । आर्ति प्रपद्येऽखिलदेहज्जणाजामन्त: स्थितो येन ज्जणवन्त्यदु:खा।। क्षुत्तृट्‌ज्जमो गात्रपरिज्जमश्च दैन्यं क्लम: शोकविषादमोहा:। सर्वे निवृत्ता: कृपणस्य जन्तोर्जिजीविषो र्जीवजलार्पणन्मे।। ઈશ્વર પાસેથી મને પરમગતિની[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ યુવસંમેલન સ્વામી વિવેકાનંદ જન્મજયંતી અને રાષ્ટ્રિય યુવા દિનના ઉપલક્ષ્યમાં તા. ૧૧/૧/૨૦૦૧ ગુરુવારે સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ સુધી[...]

  • 🪔 ધર્મતત્ત્વ

    ધર્મદ્રષ્ટિ અને તેનું ઊર્ધ્વીકરણ

    ✍🏻 પંડિત સુખલાલ

    ઊર્ધ્વીકરણનો અર્થ છે શુદ્ધિકરણ તેમજ વિસ્તારીકરણ ધર્મદૃષ્ટિ જેમ જેમ શુદ્ધ થાય અને શુદ્ધ કરાય તેમ જ તેનો વિસ્તાર થાય અર્થાત્ માત્ર વ્યક્તિગત ન રહેતાં તેનું[...]

  • 🪔 જીવનચરિત્ર

    સ્વામી કલ્યાણાનંદ ભાગ-૨

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (ગતાંકથી ચાલુ) ઈ.સ. ૧૯૦૩ના એપ્રિલ મહિનામાં, કલકત્તાના એક મહાનુભાવની પૈસાની અનુકૂળતાથી કનખલના ગામનાં લગભગ કેન્દ્ર સ્થળમાં ૧૫ વીઘા જમીન દોઢ હજાર રૂપિયામાં ખરીદ કરી. જમીન[...]

  • 🪔 પ્રાસંગિક

    વિરાન અને લોકશાહી યુગમાં શ્રીરામકૃષ્ણ અને શ્રીમાનો સંદેશ

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    આપણા યુગનાં મહત્ત્વનાં પાસાં વિજ્ઞાન અને લોકશાહી છે. તાર્કિક રીતે કશું પણ વિજ્ઞાનની ચકાસણીમાંથી છટકી ન શકે, તે જ રીતે જે લોકશાહી સાથે બંધબેસતું ન[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    વેદાન્ત દર્શન અને આંતર બાહ્ય-પર્યાવરણ સંવાદ

    ✍🏻 લે. નાન્સી બેખામ

    ‘વિશ્વના આધ્યાત્મિક અને બિનઆધ્યાત્મિક તેમજ ભૌતિક અને અભૌતિક એ ઉભય પાસાંઓમાં એકમાત્ર ઐક્યરૂપે કેવળ વેદાન્તનું બ્રહ્મ જ વિલસી રહ્યું છે.’ તમે અસાધારણ છો. વિશ્વની એક[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : દ્વિતીય દર્શન ભાગ -૩

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (ગતાંકથી આગળ) ત્યારબાદ શ્રીઠાકુરનો એક કઠિન પ્રશ્ન આવ્યો. એમણે પૂછ્યું : ‘તમારી શ્રદ્ધા સાકાર પર છે કે નિરાકાર પર?’ ઈશ્વર સાકાર અને નિરાકાર બાહ્ય દૃષ્ટિએ[...]

  • 🪔 વેદાંત

    વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ અને આજના યુગમાં વેદાન્તના બોંબનો વિસ્ફોટ આપણો સમકાલીન સમાજ જે ખોટી ફિલસૂફી, અસંસ્કૃત પ્રકારના ભૌતિકવાદ – વડે જીવી રહ્યો છે તેનાં[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન –૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ડિસેમ્બર ૨૦૦૦ના સંપાદકીય લેખમાં આપણે સ્વામીજીના વેદ અને ઉપનિષદ વિશેના ઉદ્‌ગારોનું પદ્ધતિસરનું નિરૂપણ કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી, વૈદિક ધર્મના પુનરુત્થાનની પ્રક્રિયામાં તેના ઉપયોગનું મહત્ત્વ[...]

  • 🪔 વિવેકવાણી

    પ્રેમ, સેવા અને સમર્પણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મારા ગુરુદેવના જીવનનું બીજું એક મહાન તત્ત્વ-બીજાઓ પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ હતો. જીવનનો પૂર્વાર્ધ તેમણે ધર્મનું ઉપાર્જન કરવામાં અને ઉત્તરાર્ધ તેના વિતરણમાં ગાળ્યો. અમારા દેશમાં[...]

  • 🪔 અમૃતવાણી

    બ્રહ્મ અને સાપેક્ષ અનુભવની સત્યતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૮૪૩. કેવળ ઈશ્વર સત્ય છે; જીવજગત તરીકેનાં એનાં લીલારૂપો અસત્ય છે. ૮૪૪. જગત માયા છે એમ કહેવું સહેલું છે પણ, એનો સાચો અર્થ સમજો છો?[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अस्पृष्टं प्रकृर्तेगुणैरनुपमंसूक्ष्मं विमूढात्मना- मस्पष्टं सुविवेकिनां तु विशदं सच्चित्प्रमोदात्मकम् । सर्वोपप्लवशून्य- मेकमपरिच्छिन्नं महावैभवं पूर्णै ब्रह्म भजन्ति धन्यपुरुषाः श्रीरामकृष्णाह्वयम् ॥४०॥ સ્પેર્શ્યું ના ગુણથી અનૂપ લસતું, જેને જુએ[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશન પો. બેલુર મઠ, જિ. હાવરા પશ્ચિમ બંગાળ, પીન : ૭૧૧ ૨૦૨ ૧૯૯૯ - ૨૦૦૦ના વર્ષના શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્યોનો સંક્ષિપ્ત અહેવાલ શ્રીરામકૃષ્ણ મિશનની[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    પુસ્તક - સમીક્ષા

    ✍🏻 સંકલન

    ‘જીવનકથા’ પુસ્તકનું નામ : ‘શ્રીમા સારદાદેવીની સચિત્ર’ મૂળ લેખક : સ્વામી વિશ્વાશ્રયાનંદજીએ બંગાળીમાં લખેલા મૂળ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પ્રવીણભાઈ એમ. વૈષ્ણવે કર્યું છે. પૂર્ણચંદ્ર ચક્રવર્તીએ[...]

  • 🪔 મહોત્સવ

    મકરસંક્રાંતિ અને કુંભમેળાનું ભૌગોલિક-પૌરાણિક મહત્ત્વ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સ્થાપક અને સક્રેટરી હતા, આ વર્ષે પૂર્ણ કુંભમેળો ૯ જાન્યુઆરી, ૨૦૦૧થી ૮ ફેબ્રુઆરી ૨૦૦૧ સુધી પ્રયાગરાજ-અલ્લાહાબાદમાં ભરાશે.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી બોધાનંદ

    સ્વામી બોધાનંદે વરાહનગર મઠમાં નાની વયે આવીને શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી હતી અને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ પાસેથી સંન્યાસદીક્ષા લીધી હતી. – સં. ઈ.સ. ૧૮૯૦માં[...]

  • 🪔 જીવનચરિત્ર

    સ્વામી કલ્યાણાનંદ-૧

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    રામકૃષ્ણ મિશન શારદાપીઠ, બેલુર દ્વારા પ્રકાશિત સ્વામી અબ્જજાનંદ કૃત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામીજીર પદપ્રાંતે’નો મુંબઈના ડૉ. સુકન્યાબહેન ઝવેરીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : દ્વિતીય દર્શન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (સપ્ટેમ્બર, ૨૦૦૦ થી આગળ) પ્રતીક અને પથ પ્રતીકની સહાય વિના કોઈ એ અતીન્દ્રિય વસ્તુને ગ્રહણ ન કરી શકે; પછી ભલે એ પ્રતીક માટીની મૂર્તિના રૂપે[...]