• 🪔 સંસ્મરણ

    શ્રી શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    ઉદ્‌બોધનનું જીવન ઉદ્‌બોધન શ્રીમાનું નિવાસસ્થાન છે, એમની સેવામાં બધા તત્પર રહે છે. પરંતુ માને સેવાની આવશ્યકતા નગણ્ય છે, છતાંય તેઓ જ અહીં દૈનિક કાર્યોમાં યથાશક્તિ[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીઠાકુર મહિમાચરણને કહે છે : ‘જે પૂર્ણ ભક્ત છે તેની સામે ભલેને ગમે તેટલી વેદાંતની વાતો કરો અને કહો કે ‘જગત સ્વપ્નવત્‌ છે’, પરંતુ એની[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણની રઘુવીર શ્રીરામની સાધના

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    અક્ષયકુમાર સેને પૂંથીમાં શ્રીઠાકુરની રઘુવીર શ્રીરામની સાધના વિશે વર્ણન કરતાં કહ્યું છે : હવે રામ-સાધનામાં મન કર્યું સ્થિર; રાતદિન ચિંતે, હશે કયાંહાં રઘુવીર. રામ ધ્યાન,[...]

  • 🪔 વિવેકવાણી

    ત્યાગ, મુક્તિ, શક્તિ અને સમતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણે જ્યારે આપણી પોતાની જાતના વિચારોથી મુક્ત હોઈએ, ત્યારે આપણું શ્રેષ્ઠ કામ થાય છે. ત્યારે આપણો મહાન પ્રભાવ પડે છે. સઘળા મેધાવી મનુષ્યો આ જાણે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભક્તિ જ સાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મનમોહનના દીવાનખાનામાં ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    शान्तं शाश्वतमप्रमेयमनघं निर्वाणशान्तिप्रदं । ब्रह्माशम्भुफणीन्द्रसेव्यमनिशं वेदान्तवेद्यं विभुम् ॥ रामाख्यां जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं । वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणिम् ||१|| શાંત સ્વભાવવાળા, સનાતન, બધાં પ્રમાણો વડે[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં  ઈંડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ, ન્યુદિલ્હીના સંયુક્ત ઉપક્રમે ‘સ્વામી વિવેકાનંદની યોગ વિશેની ખોજ અને એમનું પ્રદાન’ એ વિશે ૧૧-૧૨ જાન્યુઆરીના રોજ, સ્વામી[...]

  • 🪔 સંસ્થાપરિચય

    રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન - બારાનગર મઠ

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    શ્રીરામકૃષ્ણદેવનું અવતરણ ભારતીય સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. હજારો વર્ષથી તે વિકસતી રહી છે. ગ્રીસ, રોમ, બેબીલોન, વગેરે પ્રાચીન સંસ્કૃતિઓ આજે અસ્તિત્વમાં નથી. આ બધી સંસ્કૃતિઓમાં[...]

  • 🪔

    સ્વામીજીના પત્રોમાં પ્રતિબિંબિત એમનું વ્યક્તિત્વ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    માણસ પોતાનાં સ્વજનોને પત્રો લખે છે ત્યારે પોતાના વ્યક્તિત્વ ઉપરનાં બધાં આવરણો આઘાં થઈ જાય છે. ત્યારે જ એનું સાચું વ્યક્તિત્વ પ્રકટી ઊઠે છે. સ્વામી[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૯

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    શ્રીનગર અને રુદ્રપ્રયાગ શ્રીનગરમાં એક વાર ફરી મેં જંગલનો રસ્તો લીધો. થોડા કલાક ચાલ્યા પછી હું ટિહરીથી શ્રીનગર જતા મહામાર્ગ પર આવી પહોંચ્યો. સડક ઘણી[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    મારો સમય અમૂલ્ય છે

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    એકવાર હું એક સુવિખ્યાત સામાજિક નેતા તથા ઉદ્યોગપતિને એમના કાર્યાલયમાં મળ્યો. તેઓ એક વયોવૃદ્ધ સજ્જન હતા. એમના ટેબલ પર રાખેલી એક તકતી પર ‘મારો સમય[...]

  • 🪔 પ્રાસંગિક

    સેવક જીવન

    ✍🏻 ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય

    લાટુ મહારાજ પ્રાય: આમ કહેતા : ‘અરે! સેવા કરવી એ ઘણું જ કઠિન છે. જે લોકો પોતાનાં મા-બાપની સેવા કરી નથી શકતા, તેઓ ભલા ગુરુની[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    (ગતાંકથી આગળ) અનાસક્ત જીવન શ્રી શ્રીમા હંમેશાં એ વાત માટે પ્રયત્નશીલ રહેતાં કે એમનાં બધા ભક્ત પોતાને એક જ માતાનાં સંતાન સમજે અને અસરપસર ભાઈબહેનની[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણની વાતો

    ✍🏻 સ્વામી નિર્વાણાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી નિર્વાણાનંદજી મહારાજના વાર્તાલાપોમાંથી સંકલિત તેમજ ‘ઉદ્‌બોધન’ (ફાલ્ગુન, ૧૪૦૨, અંક ૨) માં પ્રકાશિત લેખના સ્વામી ચિરંતનાનંદજીએ કરેલ હિંદી અનુવાદનો[...]

  • 🪔 પ્રાસંગિક

    હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્‌

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    આપણે લોકો પ્રાય: કહીએ છીએ કે આપણાં પરિવેશ અને પરિસ્થિતિથી એવી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ, અડચણો વગેરે ઉદ્‌ભવતી રહે છે કે જેથી આપણે ભગવાનનું સ્મરણભજન કરી[...]

  • 🪔 સંપાદકીય

    કીર્તનાનંદે શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    હજારો વર્ષના આપણા આધ્યાત્મિક અનુભૂતિઓના ઇતિહાસમાં ‘હરિનામ સંકીર્તન’ કે ‘ભગવન્નામ સંકીર્તન’નું એક અનોખું મહત્ત્વ રહ્યું છે. આ હરિનામ સંકીર્તનથી ક્યારેક ભારતનું આધ્યાત્મિક આનંદબજાર ભરપૂર ભરેલું[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીરામકૃષ્ણ અને નવો યુગધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણ કદી પણ કોઈની વિરુદ્ધમાં કટુ શબ્દ બોલતા નહીં. તે એવી સુંદર સહિષ્ણુતા ધરાવતા હતા કે દરેક સંપ્રદાય એમ માનતો કે તે પોતાના છે. સર્વ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિશુદ્ધમન અને દિવ્યચક્ષુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘‘બાળકમાં આસક્તિ હોય નહિ. તેણે રમતમાં માટીનો કૂબો બનાવ્યો હોય. જો કોઈ તેને હાથ લગાડે તો થેઈ થેઈ કરીને નાચી ઊઠે ને જોરથી રડવા માંડે.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    उच्चैः प्रहस्य करपद्मयुगं प्रताडय नृत्यन्तमंबरतलं परिकम्पयन्तम् । मञ्जु प्रगीय कठिनोपलमार्द्रयन्त- मानन्दतुन्दिल-मनुस्मर रामकृष्णम् ॥ જે અટ્ટહાસ્ય કરતા કર તાલ દેતા, આકાશ કંપિત કરંત પ્રમત્ત નૃત્યે; તે[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રી શ્રીમા શારદાદેવીનો ૧૫૦મો જન્મજયંતી - મહોત્સવ રામકૃષ્ણ મઠ-મિશનનાં દેશવિદેશનાં બધાં કેન્દ્રો દ્વારા આ આખા વર્ષમાં ‘શ્રી શ્રીમા શારદાદેવીના ૧૫૦મા જન્મજયંતી-મહોત્સવ’ના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન[...]

  • 🪔 બાળવાર્તા

    દરિદ્રનારાયણની સેવા

    ✍🏻 સંકલન

    વિશ્વધર્મ પરિષદ પછી શિકાગોના એક શ્રીમંત સ્વામીજીને પોતાના મહાલયમાં લઈ ગયા. સાધનસજ્જ સુંદર રાચરચીલાંવાળા એ ખંડમાં સ્વામીજીને ઊંઘ ન આવી. ભારતની દરિદ્રતાના વિચારોથી તેમની આંખોમાંથી[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    અવિરામ મંદગતિ અને ઝડપી દોડ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    તીવ્ર ગતિએ ચાલવા માટે તમારે ધીમે ધીમે, પરંતુ ધીરસ્થિત ભાવે ચાલવું પડશે. કદાચ તમને આ વાત વિરોધાભાસી પણ લાગે પરંતુ એના પર વિચાર કરો; ‘hasten[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી તુરીયાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    હરિ મહારાજ - સ્વામી તુરીયાનંદજી વિશે મને જે કંઈ યાદ છે તે અહીં કહું છું. લગભગ ૧૯૨૦-૧૯૨૧ માર્ચ સુધી હું તેમની સાથે હતો. કલકત્તાના બાગબજારના[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    સ્વામી બ્રહ્માનંદજીના જીવનની જે ઘટનાઓ મારા સ્મૃતિપટ પર છે માત્ર તેટલું જ અહીં કહીશ. ઘટનાઓ સાંઠ કે તેથી વધુ વર્ષ પહેલાની છે. શ્રીરામકૃષ્ણને જો ગ્રંથાકાર[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    ગતાંકથી આગળ જયરામવાટી તથા કોઆલપાડામાં શ્રી શ્રીમાની જન્મ શતાબ્દિની ઉજવણી પછી એમના પ્રત્યે સામાન્યજનોના હૃદયનું આકર્ષણ ધીમે ધીમે વધતું રહ્યું છે. અનેક ગ્રંથો, ચિત્રો, સંગીત[...]

  • 🪔

    આપણે સ્વામીજીનું અનુસરવું પડશે

    ✍🏻 જયપ્રકાશ નારાયણ

    (લોકનાયક જયપ્રકાશ નારાયણે ૧૭ ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલા વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) સ્વામી[...]

  • 🪔

    સાંભળો! વેદાંતનો સિંહ ગર્જે છે

    ✍🏻 યોગસ્વરૂપાનંદ

    ‘આપણે જ સમસ્ત જગતના અનંત ‘સત્‌’ છીએ તથા આપણે જડભાવથી ઘેરાઈને આ ક્ષુદ્ર નરનારીરૂપ ધારણ કર્યાં છે. આપણે એક વ્યક્તિની મધુર વાતોથી પીગળી જઈએ છીએ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળી લેખનો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ હિન્દી અનુવાદનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને નારીજાગરણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ભારતીય નારીનાં પવિત્રતા અને શક્તિની ગૌરવ ગરિમા અને તેનું ઉર્ધ્વીકરણ એ સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું. આ બધું તેઓ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પાસેથી શીખ્યા હતા. તેમણે[...]

  • 🪔 વિવેકવાણી

    મારા બહાદુર શિષ્યોને

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે? માટે સર્વ પ્રકારનો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નરેન્દ્રમાં નારાયણ-દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને પાસે બેસાડીને એક નજરે જોઈ રહ્યા છે. અચાનક તેની નજીક હતા એથીયે વધુ નજીક જઈને બેઠા. નરેન્દ્ર અવતારને માને નહિ. તેમાં શું થઈ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कृपालोकस्तम्भो दरकवलितानां हितकरो । नवप्राणानन्दाम्बुधर इह सद्बुद्धिरतुलः । यदीयं वाग्वज्रं कलिकलुषसन्दापदलनं । विवेकानन्दोऽसौ सकलजगतां वन्द्यचरितः ॥९॥ જે દુદર્શાગ્રસ્ત લોકો માટે કૃપારૂપ આલોકસ્તંભ જેવા હિતકારી છે;[...]