• 🪔 વ્યક્તિત્વ વિકાસ

    ટેવ અને પરિવેશ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    (ગતાંકથી આગળ) તમારી ટેવો જ તમારું વ્યક્તિત્વ છે જીવનના બધાં ક્ષેત્રોમાં વિચારો, ભાવનાઓ તથા કર્મની રચના સાથે જોડાયેલી ટેવોની ઘણી મહત્ત્વની ભૂમિકા છે. તેનાથી જ[...]

  • 🪔 શિક્ષણ

    મૂળભૂત બાબતો - ૨

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘કેળવણી આપવા માટે ગુરુની સાથે રહેવાની પુરાણી સંસ્થાઓ તથા એવી જ શિક્ષણ પ્રણાલીની આવશ્યકતા છે.. વિદ્યાર્થીને બાળપણથી જ એક[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આપણે સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રની નાગરિકતા માટે ભારતીય ગૃહસ્થોમાં રાષ્ટ્રિય દાયિત્વનું જ્ઞાન અને બોધ વિકસાવવાના છે અને એ રીતે નવી માનસિક પરિપક્વતા જગાડવાની છે.[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    શ્રીમાનો અહેતુક સ્નેહ : સંદેશવાહક મહિલા ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ના રચયિતા, શ્રીઠાકુરના કૃપાપાત્ર ભક્ત અને શ્રી શ્રીમાના ચરણાશ્રિત સંતાન અક્ષયકુમાર સેનનું જન્મસ્થાન મયનાપુર ગામ જયરામવાટીથી વાયવ્ય દિશામાં[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) વારુ, જ્યારે એમ કહીએ છીએ કે મનુષ્ય સ્વતંત્ર છે કે પરતંત્ર; તેથી શું આ સમસ્યા સમાપ્ત થઈ ગઈ? વસ્તુત: મનુષ્ય જ્યારે પોતાને સ્વતંત્ર[...]

  • 🪔 સંપાદકીય

    મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    મૂલ્યલક્ષી કેળવણી એટલે વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વર્તનપરિવર્તન લાવવાની પ્રક્રિયા. એ શિક્ષણ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનાં જ્ઞાન, કાર્યકુશળતા, રુચિવલણો અને સદ્‌ગુણોમાં સુધારણા લાવી શકાય છે. શાળામાં શિક્ષક જાગ્રત[...]

  • 🪔 વિવેકવાણી

    જનતા પ્રત્યેની આપણી ફરજ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતનાં બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ જેવા છે. તેથી આપણા ગરીબોને ઊંચા લાવવાનું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભક્તોના અધ્યાત્મભાવનો પરિચય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ બલરામના મકાનના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે. અષાડ સુદ એકમ; સોમવાર, ૧૩મી જુલાઈ, ૧૮૮૫. સમય સવારના નવ. આવતી કાલે રથોત્સવ. એ પ્રસંગે બલરામ ઠાકુરને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    बृहस्पते प्रथमं वाचो अग्रं यत्प्रैरत नामधेयं दधानाः । यदेषां श्रेष्ठं यदरिप्रमासीत्प्रेणा तदेषां निहितं गुहाविः ॥ ऋक् : १०.७१.१ હે વિદ્યાના દેવ બૃહસ્પતિ! અનામીને નામ આપતી[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની રાહતસેવાપ્રવૃત્તિઓ * ચાના બગીચાઓમાં થયેલા તોફાનોથી પીડિતોને પશ્ચિમ બંગાળના માલદા કેન્દ્ર દ્વારા જલપાઈગુડીના દેખલાપાડા ચાના બગીચાના ૨૨૨૯ લાભાર્થીઓમાં ૧૫૦૦ કિ. ચોખા, ૨૬૦[...]

  • 🪔 બાળવાર્તા

    બાળકોનાં શ્રીમા શારદાદેવી

    ✍🏻 સંકલન

    દિવ્યભાવના એ દિવસો માતાજી દક્ષિણેશ્વરના એ દિવસોને પોતાના જીવનનાં ઉત્તમ દિવસો શું કામ ગણતાં? હૃદયપૂર્વક શ્રીરામકૃષ્ણની સેવા કરવાની તક સાંપડી, એને માતાજી જીવનની ધન્યતાના દિવસો[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 સંકલન

    ગ્રંથ : સરસ્વતી ભાગ : ૧ થી ૭ પ્રથમ - સરસ્વતી: સંસ્કૃતિ, બીજો - સરસ્વતી: ઋગ્વેદ, ત્રીજો - સરસ્વતી: નદી, ચોથો - સરસ્વતી: ભારતી, પાંચમો[...]

  • 🪔 સંશોધન

    સંગીત કલ્પતરુની ભૂમિકા - ૨

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સ્વરગ્રામ (Gamot) એક એવો તારલો કે જે બન્ને છેડેથી દૃઢ હોય, અર્થાત્‌ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય. અથવા એક સિતારના તારને એનું કાંઈ ગુમાવીને[...]

  • 🪔

    ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    અંતર્શક્તિઓનું પ્રાગટ્ય ‘ઠાકુર મારા ઉપર કૃપા કરો, આપ તો કરુણામય છો. સંસારીજનોનાં દુ:ખને દૂર કરો છો એવું મેં સાંભળ્યું છે. આપની દૃષ્ટિ માત્રથી દુ:ખીઓનાં દુ:ખ[...]

  • 🪔 અધ્યાત્મ

    આધ્યાત્મિક જીવનની અડચણો - ૧

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તકનું પહેલું પ્રકરણ[...]

  • 🪔 ઇતિહાસ

    સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન - ૧

    ✍🏻 સ્વામી શુદ્ધરૂપાનંદ

    સ્વામી શુદ્ધરૂપાનંદના મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. તેમની વેદાંત સોસાયટી, ન્યૂયોર્કમાં આસિ. મિનિસ્ટર તરીકે નિમણૂક થતાં ત્યાં જવા[...]

  • 🪔 તત્ત્વવિચાર

    અનાસક્તિ

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    ‘પ્રબુદ્ધ ભારત’, સપ્ટેમ્બર ૧૯૭૯ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ સ્વામી ભજનાનંદજીના સંપાદકીય લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. એક[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૧

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    કેદારની નજીકનું સ્થળ બહુ થોડા લોકો માનસરોવર અને માઉન્ટ કૈલાસ જવાની હિંમત કરી શકે છે. હું આ બંને સ્થળે જવા માટે દૃઢ નિશ્ચયી હતો એ[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    વિચાર અને અભ્યાસ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    વિચારોની શક્તિ અચેતન મનમાં રહેલા વિચારો વિશે અનેક ઘટનાઓ છે. જેનું વિવરણ અહીં આપવું સંભવ નથી. પરંતુ તમને એવો વિશ્વાસ તો થઈ ગયો હશે કે[...]

  • 🪔 શિક્ષણ

    મૂળભૂત બાબતો

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) પાઠ્યક્રમ સાર્જંટ યોજના દ્વારા નિર્ધારિત પાઠ્યક્રમ જેવા હોવા જોઈએ એવા છે. આ યોજનામાં બધાં બાલકબાલિકાઓ માટે આઠ વર્ષ સુધી વ્યાવસાયિક પ્રશિક્ષણની સાથે મફત[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આધુનિક પાશ્ચાત્ય રાષ્ટ્રમાં લોકશાહીનો વિકાસ ગ્રીસવાસીઓએ જે વિચાર્યું હતું, જે કંઈ ઉપલબ્ધ કર્યું હતું, જે જ્ઞાન અને વિવેકને વિકસિત કર્યાં હતાં, એ બધાં રોમ સામ્રાજ્યના[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    માનો અહેતુક સ્નેહ : મૈમનસિંગનો રુગ્ણભક્ત સંભવત: મહા મહિનાનો અંતિમ ભાગ હતો. ઠંડીનો સમય હજુ પૂરો થયો હતો. પાનખરની કડકડતી ટાઢ ગઈ હતી. લોકો સવારસાંજ[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    વૈધીભક્તિ પછી રાગભક્તિની વાત કહે છે: ‘એ અનુરાગથી થાય છે, ઈશ્વરને ચાહવાથી થાય છે, જેમકે પ્રહ્‌લાદની ભક્તિ. આ ભક્તિ જ્યારે આવે છે ત્યારે વૈધિક કર્મની[...]

  • 🪔 સંપાદકીય

    આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સુખ કે આનંદ એટલે શું? આ સુખ અને આનંદને આપણે ક્યાં શોધવાં? સુખાનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણા મનમાં આ બધા પ્રશ્નો અવારનવાર ઊભા થાય[...]

  • 🪔 વિવેકવાણી

    વ્યવહારુ આધ્યાત્મિકતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણને હંમેશાં એમ વિચારવાની વૃત્તિ થાય છે કે આપણી નાનકડી દુનિયા જ સર્વસ્વ છે. નીતિધર્મના આપણા સિદ્ધાંતો, આપણી ચારિત્ર્ય-દૃષ્ટિ, આપણી કર્તવ્યદૃષ્ટિ, આપણી ઉપયોગીતાની ભાવના, એ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરદર્શનના ઉપાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘‘સાથે સાથે વિચાર કરવાની બહુ જરૂર છે. કામ - કાંચન અનિત્ય, ઈશ્વર જ એક માત્ર નિત્ય વસ્તુ. રૂપિયાથી શું મળે? રોટલા, દાળ, કપડાં, રહેવાની જગ્યા,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यद्वै तत्सुकृतं रसो वै सः  रसंह्येवायं लब्ध्वाऽऽनन्दी भवति । को ह्येवान्यात्कः प्राण्यात् । यदेष आकाश आनन्दो न स्यात् । एष ह्येवानन्दयाति ॥ તે જે પ્રસિદ્ધ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવની થયેલી ભવ્ય ઉજવણી ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૪ને રવિવારે સવારે ૫.૦૦ વાગ્યાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિરમાં મંગલ આરતી, વિશેષપૂજા, હવન, ભજન, ગીત-સંગીત વગેરેનો કાર્યક્રમ[...]

  • 🪔 બાળવાર્તા

    વિવેકાનંદને આશીર્વાદ

    ✍🏻 સંકલન

    ૨૨. વિવેકાનંદને આશીર્વાદ શ્રીરામકૃષ્ણદેવના પ્રમુખ શિષ્ય નરેન્દ્રનાથ, સ્વામી વિવેકાનંદ થયા. ઠાકુરની મહાસમાધિ પછી, વિવેકાનંદે મોટા ભાગે પગપાળા, સમગ્ર ભારતવર્ષની યાત્રા કરી. દેશના ગરીબો અને શ્રીમંતોને[...]

  • 🪔 સંશોધન

    સંગીત કલ્પતરુની ભૂમિકા - ૧

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સ્વામી વિવેકાનંદના ભાસ્વર જીવનકવનની અતિ ઓછી જાણીતી ઘટનાઓ પૈકીની એક અન્યતમ ઘટના એટલે પોતાની માત્ર ૨૪ વર્ષની ઉંમરે લખેલ ‘સંગીત કલ્પતરુ’ નામના સંગીત વિષયક મૂળ[...]

  • 🪔 સંસ્થાપરિચય

    રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન - બારાનગર મઠ

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    (ફેબ્રુઆરીથી આગળ) બારાનગર મઠનો પ્રારંભ શ્રીરામકૃષ્ણદેવ પરની અટલ શ્રદ્ધાભક્તિવાળા ગણ્યાગાઠ્યા કોલેજના વિદ્યાર્થીઓએ (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યો અને ગૃહસ્થ શિષ્યો) એક ઘણા જરીપુરાણા જર્જરિત અંધારિયા વેરાન[...]

  • 🪔 વ્યાખ્યાન

    અંત:સ્ફૂરણા અને આજનો વૈજ્ઞાનિક વિકાસ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ૧૩ માર્ચ, ૨૦૦૪ના રોજ યોજાયેલ ‘ગુજરાત સાયન્સ કોંગ્રેસ’ના અધિવેશન પ્રસંગે સ્વામી જિતાત્માનંદજીએ આપેલ ઉદ્‌ઘાટન સંભાષણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૦

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    ગુપ્તકાશી અને ઊખીમઠ અગત્સ્યમુનિ પછીના દિવસે હું કેદારનાથ તરફ જવા આગળ વધ્યો. રુદ્રપ્રયાગ સુધી સડક અલકનંદાની સાથે સાથે ચાલે છે. હવે મંદાકિની સાથે ચાલવા લાગી.[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    શક્તિ એ જ જીવન અને સંશોધક મન

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    સંભવ છે કે હરરોજ એવી સેંકડો ઘટનાઓ ઘટે છે કે જે આપણને હતોત્સાહિત કરે છે અને સાથે ને સાથે નિર્બળ પણ બનાવે છે. યુવકો એનાથી[...]

  • 🪔 શિક્ષણ

    મૂળભૂત બાબતો

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    ભાષા સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘ગુલામની જેમ કરેલું સર્વોચ્ચ કાર્ય પણ અવનતિને પામે છે. મારા મતે બીજાના આધિપત્ય હેઠળ કરેલી કોઈ પણ ઉન્નતિ મૂલ્યહીન છે.’[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૨૭, એપ્રિલ, ૧૯૮૦ના રોજ રામકૃષ્ણ મિશન, ન્યુદિલ્હીમાં વિવેકાનંદ ઓડિટોરિયમમાં ‘પ્રબુદ્ધ નાગરિકતા’ વિશે આપેલા વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    શ્રીમા શારદાદેવી અને સ્વામી શુદ્ધાનંદ આ પ્રસંગે સ્વામી શુદ્ધાનંદજીની વાત યાદ આવે છે. તેઓ કહેતા : ‘સ્વામીજીએ કહ્યું છે કે શ્રીઠાકુરનો એક ઉપદેશ લઈને એના[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    સંન્યાસ : શાસ્ત્રવિધિ અને અધિકારવાદ પરિચ્છેદની સૂચનામાં માસ્ટર મહાશયે થોડા શબ્દોમાં હાજરાની સાથે શ્રીઠાકુરનો જે સંબંધ છે, તેને બહુ સુંદર રીતે વર્ણવી દીધો છે. શ્રીઠાકુરે[...]

  • 🪔 સંપાદકીય

    આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના વારસા સમા ઉપનિષદો એ પ્રાચીન રાજર્ષિઓની આધ્યાત્મિક અનુભૂતિઓનો અમૂલ્ય ખજાનો છે. આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક અનુભવ અને પ્રણાલીઓમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું, એમ[...]

  • 🪔 વિવેકવાણી

    ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણો ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ, બીજાઓના કરતાં જુદો છે. આપણો આદર્શ છે આધ્યાત્મિક સંસ્કૃતિભર્યો ત્યાગમૂર્તિ બ્રાહ્મણ. હું બ્રાહ્મણ-આદર્શ કહું છું એનો અર્થ શો? એનો અર્થ એ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભક્તિનો ઉપાય - ૧

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    માસ્ટર (વિનયપૂર્વક) - ઈશ્વરમાં કેવી રીતે મન જાય? શ્રીરામકૃષ્ણ - ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ, અને સત્સંગ. ઈશ્વરના ભક્ત કે સાધુ, એવાની પાસે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    मित्रस्य मा चक्षुषा सर्वांणि भूतानि समीक्षन्ताम । मित्रस्याहं चक्षुषा सर्वांणि भूतानि समीक्षे । मित्रस्य चक्षुषा समीक्षामहे ॥ સૌ કોઈ મારા પ્રત્યે મિત્રની આંખે જુએ; હું[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૧૫ : એપ્રિલ ૨૦૦૩ થી માર્ચ ૨૦૦૪) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અહેવાલ :  ભારતીયદર્શન, વિજ્ઞાન અને સંસ્કૃતિ વિશે આંતરરાષ્ટ્રિય સંમેલન -[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    બેલગામમાં શ્રીરામકૃષ્ણમંદિરની પ્રતિષ્ઠા અને સ્વામી વિવેકાનંદસ્મૃતિગૃહનું મંગલ ઉદ્‌ઘાટન ૧૮૯૨ના જુલાઈ માસમાં સ્વામીજી મુંબઈમાં કેટલાક અઠવાડિયા રોકાઈને પૂના ગયા. ત્યાં મહાન દેશભક્ત લોકમાન્ય બાળગંગાધર ટિળકના ઘરે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદની કાંસ્યપ્રતિમા (૧૯૯૫) જૂનાગઢના સ્વામી વિવેકાનંદ કેન્દ્રની સહાયથી વિવેકાનંદ ઉદ્યાન, તળાવ ગેટમાં ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજ ૯ ફૂટ ઊંચી સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાનું[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીચૈતન્યદેવ વિશે સ્વામીજીના ઉદ્‌ગારો

    ✍🏻 સંકલન

    સ્વામી સારદેશાનંદજી કૃત મૂળ બંગાળી પુસ્તકનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદ ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ના પૃ.૩૬૮-૬૯માંથી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ શ્રીચૈતન્ય મહાપ્રભુની જન્મજયંતી પ્રસંગે અહીં[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામની વાણી : સંસાર અને સંપત્તિ

    ✍🏻 સંકલન

    * સંસારમાં સત્સંગ પામવો કઠિન છે અને ક્યાંય સત્ય અભિવ્યક્તરૂપે દેખાતું નથી. મન અજ્ઞાનના અંધકારથી ભરેલું છે અને બંધુત્વ અને આનંદ-હર્ષ જેવા ગુણોનું અસ્તિત્વ ક્યાંય[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી યોગાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    એમનો જન્મ ૧૮૬૧માં એક ગરીબ અને રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક જમાનામાં એમનું કુટુંબ ભદ્ર અને સમૃદ્ધિવાળું હતું. એમનું પૂર્વ નામ યોગીન્દ્ર હતું. તેઓ[...]

  • 🪔 શિક્ષણ

    વ્યાવસાયિક પ્રશિક્ષણ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘આપણે ટેકનિકલ શિક્ષણ તથા એ બધી બાબતોની આવશ્યકતા છે, જેનાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય, લોકો નોકરીની શોધમાં અહીંતહીં ભટકવાનું છોડી દે,[...]

  • 🪔

    સ્વામીજીના પત્રોમાં વ્યક્ત થતું એમનું વ્યક્તિત્વ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ઈ.સ.૧૮૯૫માં લખાયેલો સ્વામીજીનો સાત પાનાનો પત્ર છે અને એ પત્રને ત્રણ પાનાંની તાજા કલમ જોડાયેલી છે. એમાં રવામીજી અનેક વ્યવહારુ સૂચનો આપે છે.૪૧ એક વર્ષનો[...]