• 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    વેદાંત કહે છે કે, ચૈતન્ય જ જગતના બધા પદાર્થાેમાં વિવિધ કક્ષાએ પ્રગટેલું છે. મુણ્ડક ઉપનિષદ (૨.૨.૧૧)માં આ સત્ય જણાવે છે તે પ્રમાણે ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम्[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) પછીનો શ્લોક કહે છે: यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ। समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।2.15।। ‘આ (સુખદુ:ખના, શીતોષ્ણના) અનુભવોથી જે વ્યથા પામતો નથી, समदुःखसुखं[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनोऽनित्या: तांस्तितिक्षस्व भारत।।14।। मात्रास्पर्शा: થી શ્લોક આરંભાય છે; સ્પર્શ એટલે સ્પર્શ, માત્રા એટલે ઈન્દ્રિય પદાર્થો. આપણે ઈન્દ્રિય પદાર્થોને અડીએ, સ્પર્શ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ સઘળું ૩૯મા શ્લોક પછીથી આવશે. અહીં સંજય કહે છે श्रीभगवानुवाच - अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून् अगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ।।११।। શ્રીકૃષ્ણ સાથેની આટલી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) न हि प्रपश्यामि ममापनुद्याद् यत् शोकमुच्छोषणमिन्द्रयाणाम् । अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥८॥ અર્જુન કહે છે કે, ‘મારી ઈન્દ્રિયોને શ્રીકૃષ્ણના મુખ પરનું એ[...]

  • 🪔 શાસ્ત્ર

    ભારત આત્મા - શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને વિદ્વાન સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘વિશ્વવરેણ્ય શ્રીરામકૃષ્ણ’નો હિન્દી અનુવાદ શ્રીમતી મધુલિકા શ્રીવાત્સવે કર્યો હતો. એનો ગુજરાતી અનુવાદ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ઓક્ટોબર, ૨૦૧૧થી આગળ) જગતમાં અહિંસાનો મોટામાં મોટો પ્રયોગ કરનાર મહાત્મા ગાંધી હતા. એમના જીવનમાંનો એક અદ્ભુત પ્રસંગ છે. યુ.પી.ના એક ગામડા પર પોલીસોએ હલ્લો કર્યો.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ બીજા અધ્યાયના ૪થી ૯મા શ્લોકનો એ વિષય છે. કઠોપનિષદે (૧.૩.૧૪માં) થોડા શક્તિદાયી શબ્દોમાં કહ્યું છે, उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्‌ निबोधत, ‘ઊઠો, જાગો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આ પછીના શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે: क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥३॥ આ શક્તિદાયક શ્લોક છે. क्लैब्यं એટલે કાયરતા, નિર્બળતા; શક્તિનો,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    અધ્યાય: ૨ - સાંખ્યયોગ  પહેલા અધ્યાયમાં અર્જુનને આપણે હતોત્સાહ થઈને રથમાં બેસી પડેલો જોયો. છેલ્લા શ્લોકની ભાષા એ પરિસ્થિતિની અદ્ભુત અભિવ્યક્તિ છે. એ અધ્યાય જ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान्॥२७॥ कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्। ‘પછી પોતાના સંબંધીઓને આમ હરોળમાં ઊભેલા જોઈને, અત્યંત દયાથી વ્યાપ્ત થઈને સખેદ કુંતીપુત્ર (અર્જુન) બોલ્યા.’ ‘ઘણાં યુદ્ધોમાં, ખાસ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    અધ્યાય: ૧, અર્જુન વિષાદયોગ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ છે. આપણને એ કેવી રીતે પ્રાપ્ત થયો છે? સંજય નામે એક ત્રીજું પાત્ર છે. અંધ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः। अथ मर्त्योऽमृतो भवत्यत्र ब्रह्म समश्नुते॥१४॥ ये कामा:, જે (બધી) ઇચ્છાઓ; अस्य हृदि श्रिताः, (અત્યારે) મનુષ્યના હૃદયમાં રહેલી છે;[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    यदा पञ्चावतिष्ठन्ते ज्ञानानि मनसा सह। बुद्धिश्च न विचेष्टति तामाहुः परमां गतिम्॥ १०॥ यदा:, જ્યારે; पञ्च ज्ञानानि, પાંચ જ્ઞાનેન્દ્રિયો (એટલે કે ચક્ષુરિન્દ્રિય (આંખ), કર્ણેન્દ્રિય (કાન); સ્વાદેન્દ્રિય[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    द्वीतीय: प्रश्न: બીજો અધ્યાય - ત્રીજી વલ્લી इन्द्रियाणां पृथग्भावमुदयास्तमयौ च यत् । पृथगुत्पद्यमानानां मत्वा धीरो न शोचति॥६॥ पृथक्‌ उत्पद्यमानानाम्‌, અલગ અલગ ઉત્પન્ન થયેલી (પાંચ મહાભૂતોમાંથી[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    द्वितीय प्रश्न   બીજો અધ્યાય - ત્રીજી વલ્લી ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः। तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते। तस्मिँल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्चन । एतद्‌ वै तत् ॥[...]

  • 🪔 શાસ્ત્ર

    ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના-૨

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    (ગતાંકથી આગળ) આગળ કહ્યું તેમ ભારતના પુનર્જાગરણ માટેની સ્વામી વિવેકાનંદની આગવી યોજનાનાં વિશેષ પાસાં હતાં. હવે આપણે એની ચર્ચા કરીશું : ૧ : આપણા બીજા[...]

  • 🪔 શાસ્ત્ર

    કુલપતિઓ, ઉપકુલપતિઓ અને ગુરુદેવ રવીન્દ્રનાથ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    થોડા દિવસો પહેલાં જ વાંચવામાં આવ્યું કે ગુજરાતમાં આજે પૂરાં ૪૫ મહાવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) છે. તામિલનાડુઓની કોઈ એક જ યુનિવર્સિટી સાથે એક સો ને પાંત્રીસ એન્જિનિયરીંગ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    सूर्यो यथा सर्वलोकस्य चक्षुर्न लिप्यते चाक्षुषैर्बाह्यदोषैः । एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन बाह्यः ॥ ११ ॥ यथा, જે રીતે;  सूर्य:, સૂર્ય; सर्वलोकस्य चक्षु:, બધાંનું એક[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    हन्त त इदं प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् । यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम ॥ ६ ॥ गौतम, હે ગૌતમ; हन्त, હવે; त, તને;[...]

  • 🪔 શાસ્ત્ર

    અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૨

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ભૂતકાળમાં સંતોએ દર્શાવ્યું છે અને વર્તમાન કાળમાં પણ આ વાત વારંવાર સિદ્ધ થાય છે કે ભગવાનની શક્તિ ભગવાનના નામના માધ્યમ દ્વારા અવશ્ય વ્યક્ત થાય છે.[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    यथोदकं शुद्धे शुद्धमासिक्तं तादृगेव भवति। एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥ गौतम, હે ગૌતમ; यथा, જેવી રીતે; शुद्धम्‌ उदकम्‌, સ્વચ્છ પાણી; शुद्धे, સ્વચ્છ પાણીમાં; आसिक्तं,[...]

  • 🪔 શાસ્ત્ર

    અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૧

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    આધ્યાત્મિક જીવનમાં પ્રશિક્ષણની આવશ્યકતા ચીનના મહાન દાર્શનિક લાઓત્સેના એક શિષ્યે આ વાર્તા કહી હતી : ‘એક યુવક ‘ચી’ નામના લૂંટારાના સરદારના ટોળામાં સામેલ થયો. એક[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह। मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥१०॥ यत्‌ एव इह, જે કંઈ અહીં છે; तत्‌ अमुत्र, તે ત્યાં પણ છે;[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

     य इमं मध्वदं वेद आत्मानं जीवमन्तिकात् । ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद्‌ वै तत्‌॥५॥ य:, જે મનુષ્ય; मध्वदम्‌, મધને પીતા (અર્થાત્‌, કર્મફળનો ઉપભોગ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    पराञ्चिखानि व्यतृणत्‌ सव्यंभूस्तस्मात्पराङ्पश्यति नान्तरात्मन्‌। कश्चिद्धीरः प्रत्यगात्मानमैषदावृत्तचक्षुरमृतत्वमिच्छन्‌ ॥१॥ सव्यंभू:, પોતે જ પોતાની મેળે ઉત્પન્ન થયેલ ઈશ્વરને; खानि, જ્ઞાનેન્દ્રિયોને; परांचि व्यतृणत्‌, બહાર જ્વાવાળી બનાવી છે; (જાણે કે[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते। दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः॥१२॥ एष: आत्मा, આ આત્મા; सर्वेषु भूतेषु, બધાં પ્રાણી-પદાર્થોમાં; गूढ: સંતાયેલો (હોવાથી); न प्रकाशते, જોઈ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    यस्त्वविज्ञानवान्भवत्यमनस्कः सदाऽशुचिः । न स तत्पदमाप्नोति संसारं चाधिगच्छति ॥ ७ ॥ यः तु विज्ञानवान्, સારાસારનો વિવેક કરવામાં જેની બુદ્ધિ સમર્થ નથી એવો મનુષ્ય; अमनस्कः, જેનું[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    ત્રીજી વલ્લી, પ્રથમ અધ્યાય ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे । छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च त्रिणाचिकेताः ॥ १ ॥ लोके, આ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन । यमैवेष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम् ॥ २३ ॥ अयम् आत्मा, આ આત્મા; प्रवचनेन,[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    एतदालम्बनं श्रेष्ठमेतदालम्बनं परम् । एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते ॥ १७ ॥ एतत्, આ (ઓમ્‌); आलम्बनम्, (સગુણ બ્રહ્મને પામવાનો) માર્ગ છે; श्रेष्ठम्, ઉત્તમ; एतत् आलम्बनम् परम्,[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    तं दुर्दर्शं गूढमनुप्रविष्टं गुहाहितं गह्वरेष्ठं पुराणम् । अध्यात्मयोगाधिगमेन देवं मत्वा धीरो हर्षशोकौ जहाति ॥ १२ ॥ दुर्दर्शम्, મુશ્કેલીથી જોવાય તેવું (કારણ કે તે ઘણું સૂક્ષ્મ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    श्रवणायापि बहुभिर्यो न लभ्यः शृण्वन्तोऽपि बहवो यं न विद्युः । आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धाऽऽ श्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥ ७ ॥ यः, તે (એટલે આત્મા વિશે);[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    श्रेयश्च प्रेयश्च मनुष्यमेत- स्तौ सम्परीत्य विविनक्ति धीरः । श्रेयो हि धीरोऽभि प्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते ॥ २ ॥ श्रेयः च प्रेयः च, શુભ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    न वित्तेन तर्पणीयो मनुष्यो लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत्त्वा । जीविष्यामो यावदीशिष्यसि त्वं वरस्तु मे वरणीयः स एव ॥ २७ ॥ न, નથી; वित्तेन, ધનસંપત્તિથી; तर्पणीयः, સંતુષ્ટ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    देवैरत्रापि विचिकित्सितं पुरा न हि सुविज्ञेयमणुरेष धर्मः । अन्यं वरं नचिकेतो वृणीष्व मा मोपरोत्सीरति मा सृजैनम् ॥ २१ ॥ अत्र, આ વિષયમાં; देवैः अपि पुरा[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धि त्रिकर्मकृत् तरति जन्ममृत्यू । ब्रह्मयज्ञं देवमीड्यं विदित्वा निचाय्येमां शान्तिमत्यन्तमेति॥१७॥ त्रिभिः, ત્રણ સાથે (અર્થાત્‌, માતા, પિતા અને ગુરુ સાથે); सन्धिम्‌, ઘનિષ્ઠ સંબંધ; एत्य, પ્રાપ્ત[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    स त्वमग्निं स्वर्ग्यमध्येषि मृत्यो प्रब्रूहि त्वं श्रद्दधानाय मह्यम् । स्वर्गलोका अमृतत्वं भजन्त एतद् द्वितीयेन वृणे वरेण ॥ १३॥ मृत्‍यो, હે મૃત્યુદેવ; सः त्‍वम्‌, તે તમે;[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    तिस्त्रो रात्रीर्यदवात्सीगृहे मेऽनश्नन्ब्रह्मन्नतिथिर्नमस्यः नमस्तेऽस्तु ब्रह्मन् स्वस्ति मेऽस्तु तस्मात् प्रति त्रीन् वरान् वृणीष्व ॥९॥ ब्रह्मन्‌, હે બ્રાહ્મણ; अतिथि, અતિથિ એવા તમે; नमस्‍यः પ્રણામ કરવા યોગ્ય (એટલે[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    स होवाच पितरं तत कस्मै मां दास्यसीति । द्वितीयं तृतीयं तँ होवाच मृत्यवे त्वा ददामीति ॥ ४॥ सः ह उवाच, તે (નચિકેતા) કહેવા લાગ્યો; पितरम्‌,[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    (બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ‘કઠોપનિષદ’ના શંકર ભાષ્ય પર આધારિત સરળ પ્રવચનોનો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.)[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ઈત્યેવં વદન્તિ જનજલ્પનિર્ભયા: એકમતા: કુમાર - વ્યાસ - શુક - શાણ્ડિલ્ય - ગર્ગ - વિષ્ણુ - કૌણ્ડિન્ય - શેષોદ્વવારુણિ - બલિ - હનુમદ્‌ - વિભીષણાદયો[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) ભક્તિ આવાં વિવિધ પ્રકારનાં સ્વરૂપો ધારણ કરી શકે છે. અથવા એમ કહીએ કે ભક્ત આવાં સ્વરૂપોમાંથી ગમે તે સ્વરૂપનો પોતાનામાં વિકાસ કરી શકે.[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) સર્વદા સર્વભાવેન નિશ્ચિન્તિતૈ: ભગવાનેવ ભજનીય: ॥૭૯॥ (સર્વદા, હંમેશા; સર્વ ભાવેન, દરેક રીતે; નિશ્ચિન્તિતૈ:, ચિંતા અને પોતાની સારસંભાળથી મુક્ત થઈને; ભગવાન્‌ એવ, કેવળ ભગવાન[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) भक्तिशास्त्राणि मननीयानि तदुद्बोधक कर्माणि करणीयानि ॥ ७६॥ (भक्तिशास्त्राणि, ભક્તિવિષયક શાસ્ત્રો; मननीयानि, ચિંતન કરવું જોઈએ; तद्‌, તે (ભક્તિ);उद्बोधक, પ્રેરણા આપતાં; कर्माणि, કર્મો; करणीयानि, કરવાં[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    तदर्पिताखिलाचारः सन् कामक्रोधाभिमानादिकं तस्मिन्नेव करणीयम् ॥ ६५ ॥ (तदर्पिताखिलाचारः, એને જ બધાં કર્મો સમર્પિત કરતો; सन्, એવો થતો; कामक्रोधाभिमानादिकं, કામના, ક્રોધ અને અભિમાન વગેરે; तस्मिन,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૬

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    (ગતાંકથી ચાલું) ૫. કુંતીની કૃષ્ણસ્તુતિ કુરુક્ષેત્રમાં યુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું છે. જોકે પાંડવોનો વિજય થયો છે. પરંતુ તેઓને પોતાનાં કહી શકે એવાં કોઈ[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) स्त्री-धन-नास्तिक-वैरि-चरित्रं न श्रवणीयम्॥६३॥ स्त्री, સ્ત્રીઓનું; धन, ધનનું; नास्तिक, ભગવાનને ન માનનારાઓનું; वैरि, શત્રુઓનું; चरित्रम्, જીવનકથાનું વર્ણન; न श्रवणीयम्, ન સાંભળવું જોઈએ.  ૬૩. સ્ત્રીઓ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૫

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    (ગતાંકથી આગળ) મહારાજ પરીક્ષિતનો સમયોચિત-યુક્તિયુક્ત પ્રશ્ન સાંભળીને ત્યાં પધારેલા ઋષિઓ વિચારવા લાગ્યા કે જપ, ધ્યાન, યજ્ઞ, જ્ઞાન, યોગ, તપશ્ચર્યા વગેરે ઘણાં સાધનો છે અને એ[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી ચાલું) लोकाहानौ चिन्ता न कार्या निवेदितात्मलोक वेदत्वात् ॥ ६१ ॥ लोकाहानौ, લોકોની પ્રશંસા ન મળે તો; चिन्ता, એની ચિંતા; न कार्या, ન કરવી જોઈએ;[...]