• 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    યદુવંશીઓનો વિનાશ આની પછી તરત દ્વારકામાં મોટા મોટા અપશુકનો અને ઉત્પાત થવા લાગ્યા. એ જોઈને યદુવંશના વયોવૃદ્ધો શ્રીકૃષ્ણ પાસે આવ્યા. શ્રીકૃષ્ણે એ લોકોને કહ્યું, ‘તમે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    યદુવંશીઓને ઋષિઓનો શ્રાપ પોતાના બાહુબળથી સુરક્ષિત યદુવંશીઓ દ્વારા દુષ્ટ રાજાઓ અને એમની સેનાઓનો સંહાર કરીને શ્રીકૃષ્ણે વિચાર કર્યાે કે હજુ પણ પૃથ્વીનો ભાર પૂર્ણરૂપે દૂર[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    બ્રાહ્મણ બોલ્યો, ‘અર્જુન! આ દ્વારકા છે. અહીં શ્રીકૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્ન જેવા લોકો રહે છે. તેઓ પણ મારા બાળકોની રક્ષા કરી શક્યા નહીં, ત્યારે તું[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પોતાના મહેલમાં રાજા બહુલાશ્વે શ્રીકૃષ્ણને એક સુંદર આસન પર બેસાડ્યા અને એમનાં ચરણારવિંદ પખાળ્યાં. ત્યાર પછી રાજાએ ભગવાન અને ભગવત્ સ્વરૂપ ઋષિઓની ચંદન, પુષ્પ, ધૂપ,[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સુદામાએ શ્રીકૃષ્ણ પાસેથી ન તો કાંઈ માગ્યું અને ન તો એમને અસલમાં કંઈ મળ્યું. એમને તો એ વિચારીને લજ્જા આવી રહી હતી કે તેઓ આર્થિક[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    બ્રાહ્મણ પત્નીઓની ભક્તિ સુદામા ચરિત્ર : સુદામા નામના એક વેદજ્ઞ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના પરમ મિત્ર હતા. કિશોર અવસ્થામાં સાંદિપની મુનિના ગુરુકુળમાં તેઓ તથા શ્રીકૃષ્ણ સહપાઠી હતા.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શાલ્વ સાથે યુદ્ધ પ્રદ્યુમ્નના સારથિએ એને શાંત કરતાં કહ્યું, ‘આયુષ્યમાન ! મેં જે પણ કર્યું છે તે સારથિધર્મને અનુરૂપ જ કર્યું છે. યુદ્ધનો નિયમ છે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શિશુપાલનો વિરોધ અને તેનો વધ પરંતુ એ યજ્ઞસભામાં એક વ્યક્તિ એવી પણ હતી કે જે શ્રીકૃષ્ણને આ રીતે સમ્માનિત થતા જોઈને ક્રોધથી ધૂંવાંપૂંવાં થઈ રહી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શિશુપાલનો વિરોધ અને તેનો વધ પરંતુ એ યજ્ઞસભામાં એક વ્યક્તિ એવી પણ હતી કે જે શ્રીકૃષ્ણને આ રીતે સમ્માનિત થતા જોઈને ક્રોધથી ધૂંવાંપૂંવાં થઈ રહી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    જરાસંધ સાથે દ્વંદ્વ યુદ્ધઃ શ્રીકૃષ્ણ અને અર્જુને પ્રેમપૂર્વક ભીમસેનને આલિંગન કર્યું. ત્યાર બાદ શ્રીકૃષ્ણે જરાસંધના પુત્ર સહદેવને મગધના રાજસિંહાસન પર બેસાડ્યો અને જરાસંધે જે રાજાઓને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    જરાસંધ સાથે દ્વંદ્વ યુદ્ધ : પછી શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને જરાસંધને મારવાનો તે ઉપાય કહી સંભળાવ્યો કે જે ઉદ્ધવે બતાવ્યો હતો. તે મુજબ ભીમ, કૃષ્ણ અને અર્જુન[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    રાજસૂય યજ્ઞ વિશે વિચારવિમર્શ : એક દિવસ મહારાજ યુધિષ્ઠિર મુનિઓ, બ્રાહ્મણો, વિદ્વાનો તથા ભીમસેન વગેરે ભાઈઓ સાથે રાજસભામાં બેઠા હતા. એમણે બધાની સામે જ શ્રીકૃષ્ણને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શ્રીકૃષ્ણને બંદી રાજાઓનું નિવેદન : એક દિવસની વાત છે, દ્વારકામાં જ્યારે શ્રીકૃષ્ણ રાજસભામાં બેઠા હતા, ત્યારે તેમના દ્વારપાલે આવીને તેમને જણાવ્યું કે એક અજાણી વ્યક્તિ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સત્યભામાનો શ્રીકૃષ્ણ સાથે વિવાહ : શ્રીકૃષ્ણની સાથે આવેલા તેમના મિત્રો બાર દિવસ સુધી ગુફાના દ્વાર પર તેમની રાહ જોતા રહ્યા. પરંતુ જ્યારે તેઓએ જોયું કે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સ્યમન્તક મણિની કથા સત્રાજિત્ નામનો રાજા ભગવાન સૂર્યદેવનો પરમ ભક્ત હતો. સૂર્યદેવે તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેને સ્યમન્તક નામનો એક મણિ આપ્યો. તે મણિ સૂર્યના[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પ્રદ્યુમ્નનો જન્મ દેવી સતીએ જે રીતે પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અગ્નિદાહ કર્યો હતો તે ઘટના સર્વવિદિત છે. આ ઘટના પછી ભગવાન શંકર હિમાલય પર્વત પર[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    વિદર્ભનગરમાં શ્રીકૃષ્ણનું સ્વાગત મહારાજ ભીષ્મકને ખબર પડી કે શ્રીકૃષ્ણ અને બલરામજી એમની કન્યાના વિવાહ જોવા પધાર્યા છે, ત્યારે તેમણે વાજતેગાજતે એમનાં યથોચિત સ્વાગત-સત્કાર કર્યાં. એમણે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    રુક્મિણીના વિવાહની ચર્ચા અને તેણે શ્રીકૃષ્ણને મોકલેલ સંદેશ : મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા. તેઓ ધર્મભીરુ અને સાધુ સ્વભાવના માનવ હતા. તેઓ હંમેશાં બીજાનું[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    જરાસંધ સાથે યુદ્ધ આવો નિર્ણય કરીને શ્રીકૃષ્ણે સમુદ્રની ભીતર એક આકર્ષક, અદ્‌ભુત અને દુર્ગમ નગરની રચના કરી. આ નગરની રચના અને નિર્માણ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    જરાસંધ સાથે યુદ્ધ કંસને બે રાણીઓ હતી. એકનું આસ્તિ અને બીજીનું નામ પ્રાપ્તિ. પતિના મૃત્યુ પછી એ બન્ને પોતાના પિતા મગધરાજ જરાસંધ પાસે ચાલી ગઈ.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ઉદ્ધવજીની વ્રજયાત્રા ઉદ્ધવજી વૃષ્ણિવંશિયોમાં એક મુખ્ય વ્યક્તિ હતા. તેઓ પરમ બુદ્ધિમાન હતા. તેઓ શ્રીકૃષ્ણના પ્રિય સખા અને મંત્રી પણ હતા. એક દિવસ શ્રીકૃષ્ણે ઉદ્ધવજીનો હાથ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    કંસનો વધ પરંતુ કંસને માટે આ બધું અસહ્ય બની ગયું. પોતાના બધા શક્તિશાળી સહાયકો મૃત્યુ પામવાથી તે દુ :ખ અને ક્રોધથી અત્યંત વ્યાકુળ થઈ ગયો.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ચાણૂર અને મુષ્ટિક જેવા પહેલવાનોનો વધ જે સમયે દર્શકોમાં આવી ચર્ચા થઈ રહી હતી, તે સમયે ચાણૂરે શ્રીકૃષ્ણ અને બલરામજીને કહ્યું, ‘નંદનંદન શ્રીકૃષ્ણ અને બલરામજી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ધનુષ્યભંગ શ્રીકૃષ્ણ નગરવાસીઓને મથુરાના ધનુષ્યયજ્ઞનું સ્થાન પૂછતાં પૂછતાં રંગશાળામાં પહોંચ્યા. ત્યાં એમણે ઇન્દ્રધનુષ્યના જેવું એક અદ્‌ભુત ધનુષ્ય જોયું. એ ધનુષ્યને અનેક બહુમૂલ્ય અલંકારોથી સજાવ્યું હતું[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શ્રીકૃષ્ણનો મથુરાપ્રવેશ બીજે દિવસે બલરામજી તથા ગોવાળિયાઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાપુરી જોવા નગરમાં પ્રવેશ કર્યો. બન્ને ભાઈઓના આગમનના સમાચાર આખી મથુરા નગરીમાં ફેલાઈ ચૂક્યા. ત્યાંના[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ગોપીઓની વિરહવેદના પરંતુ આ વાત જ્યારે ગોપીઓએ સાંભળી કે શ્રીકૃષ્ણ મથુરા જાય છે, ત્યારે તે ખૂબ દુ :ખી થઈ ગઈ. તેઓ વ્યાકુળ બની અને આવી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    કેશી અને વ્યોમાસુરનો વધ કંસે મોકલેલ કેશી નામનો દૈત્ય એક ભારે વજનદાર અને મોટા કદાવર ઘોડાના રૂપે અત્યંત વેગથી દોડતો વૃંદાવન આવ્યો. તે પોતાના પગના[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    કંસ અક્રૂરને વૃન્દાવન મોકલે છે નારદજી તો સ્વર્ગ, પૃથ્વી, પાતાળમાં ભમતા ઋષિ. એક વખત તેઓ જ્યારે સમગ્ર બહ્માંડમાં ભ્રમણ કરતા હતા ત્યારે પૃથ્વી પર તેમણે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અરિષ્ટાસુરનો વધ અસુરોએ શ્રીકૃષ્ણને મારવાના અસંખ્ય પ્રયત્નો કર્યા, પણ દર વખતે અસુરોનો જ સંહાર થયો. એક વખત અરિષ્ટાસુર નામનો એક અસુર બળદનું રૂપ ધારણ કરીને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    રાસલીલા શરદ ઋતુ હતી. જુદી જુદી પુષ્પવેલીઓ, ચમેલી પરનાં સુગંધી પુષ્પોની સૌરભથી યમુનાતટનું વાતાવરણ મહેકી રહ્યું હતું. પૂર્ણિમાની રાત હતી. ચંદ્રની રોશની જાણે કે સમગ્ર[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સુદર્શનનો ઉદ્ધાર એક વાર શિવરાત્રીના પાવનકારી અવસરે નંદબાબા અને બીજા ગોવાળિયાઓ ઘણા આનંદ અને ઉલ્લાસ સાથે બળદગાડામાં બેસીને અંબિકાવનની યાત્રાએ નીકળ્યા. ત્યાં એમણે સરસ્વતી નદીમાં[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શ્રીકૃષ્ણનો અભિષેક વૃન્દાવનમાં રાજા ઇન્દ્ર શ્રીકૃષ્ણ પાસે ક્ષમાયાચના કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ગોલોકમાંથી કામધેનુ ગાય આવી. કોઈપણ વ્યક્તિને પોતાના મનની ઇચ્છેલી વસ્તુ આપવાની અદ્‌ભુત[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ગોવર્ધન ધારણ વૃન્દાવનમાં દર વર્ષે વ્રજવાસીઓ ઇન્દ્રયજ્ઞનું અનુષ્ઠાન કરતા. બધાં નરનારીઓ ઉત્સાહપૂર્વક એ યજ્ઞમાં ભાગ લેતાં. જ્યારે શ્રીકૃષ્ણે એક દિવસ બધા ગોવાળિયાઓને યજ્ઞની તૈયારી કરતા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    બ્રાહ્મણ પત્નીઓની ભક્તિ એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ બલરામજી અને ગોપબાલો સાથે ગાયો ચરાવતાં ચરાવતાં વૃન્દાવનની બહાર નીકળી ગયા. ધખધખતો ઉનાળો અને સૂર્યનાં દઝાડતાં કિરણો. ચાલતાં[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ગાયો અને ગોપબાલોનો દાવાનળથી બચાવ એક દિવસ શ્રીકૃષ્ણ પોતાના સખાઓ સાથે વનમાં રમે છે. એમની ગાયો રોકટોક વિના ચરતી ચરતી ઘણી દૂર નીકળી ગઈ. લીલાછમ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પ્રલંબાસુરનો વધ શ્રીકૃષ્ણ અને બલરામજી ગ્વાલબાલ સાથે વ્રજમાં ક્રીડા કરી રહ્યા હતા. ગ્રીષ્મઋતુના દિવસો હતા. બન્ને ભાઈઓ વનમાં વિહાર કરવાની ઇચ્છાથી નીકળી પડ્યા. આગળ આગળ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અંતે કાળીનાગ ભગવાન શ્રીકૃષ્ણને શરણે ગયો આ બાજુ વ્રજમાં, પૃથ્વી, આકાશ અને લોકોનાં શરીરોમાં ભયંકર ઉત્પાત મચવા લાગ્યો. નંદબાબા અને બીજા ગોપ આ માઠાં શુકનોને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા ધેનુકાસુરનો ઉદ્ધાર જોત જોતામાં કૃષ્ણ અને બલરામ છ વર્ષના થઈ ગયા છે. હવે એમને ગાયો ચરાવવાની પરવાનગી મળી ગઈ. બલરામ અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા બ્રહ્માનું કારનામું આ રીતે ભોજન કરતાં કરતાં ભગવાનની આનંદરસભરી લીલામાં તન્મય થઈ ગયા હતા. એવામાં એમનાં ગાયવાછરુ લીલું ઘાસ ચરતાં ચરતાં[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    :: અનુવાદક :: શ્રીમનસુખભાઈ મહેતા અઘાસુરનો વધ એક દિવસ શ્રીકૃષ્ણ વનભોજન કરવાના વિચારથી સવારે વહેલા ઊઠી ગયા. બંસરીના મધુર ધ્વનિથી પોતાના સાથીઓને ઉઠાડ્યા અને શ્રીકૃષ્ણે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ગોકુલથી વૃંદાવન તરફ ગમન જ્યારે નંદબાબા વગેરે મોટા અને વયસ્ક ગોપાલકોએ જોયું કે મહાવનમાં ઘણા મોટા ઉત્પાત થવા લાગ્યા છે, ત્યારે વ્રજવાસીઓએ હવે આગળ શું[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    યમલાર્જુનનો ઉદ્ધાર ખાંડણિયાનાં બંધનમાં બંધાયેલા હોવાથી કૃષ્ણને અહીંતહીં જવામાં ઘણી મુશ્કેલી પડી. થોડીકવાર તો શાંતિથી બેઠા રહ્યા. પણ બેસતાંય નિરાંત ન વળી. કંટાળી ગયા ત્યારે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શ્રીકૃષ્ણ યશોદાજીને પોતાનું વિશ્વરૂપ બતાવે છે. એક દિવસ કૃષ્ણ પોતાના મિત્રો સાથે ઘરના આંગણામાં રમતા હતા. યશોદાજી રસોડામાં રાંધતાં હતાં. એવામાં બલરામ દોડતાં દોડતાં યશોદા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શ્રીકૃષ્ણની બાળલીલા થોડા દિવસોમાં રામ અને શ્યામ ગોઠણભેર ચાલી ચાલીને ગોકુળમાં રમવા લાગ્યા. બંને ભાઈ પોતાના ઘૂંટણ અને હાથની મદદથી ગોકુળમાં બધી જગ્યાએ એકી સાથે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    તૃણાવર્તનો સંહાર એક વાર જ્યારે યશોદાજી પોતાના વહાલા પુત્ર શ્રીકૃષ્ણને ગોદમાં લઈને તેના પર વહાલ વરસાવતાં હતાં, ત્યારે અચાનક એમને એવું લાગ્યું કે તેમનો પુત્ર[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પૂતના વધ કંસે નવજાત શિશુઓનો વધ કરવા પૂતના નામની અત્યંત ક્રૂર રાક્ષસીને બોલાવી અને તેને વિગતે પોતાની યોજના બતાવી. પૂતના આકાશમાર્ગે આવજા કરી શકતી અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    કંસના દુષ્ટ પરામર્શકો જેમના ગર્ભમાં ભગવાન વસ્યા હતા, એ દેવકીનાં દર્શન-માત્રથી કંસના હૃદયમાં સદ્ગુણોનો ઉદય થયો, પણ જ્યાં સુધી કંસ ત્યાં રહ્યો, ત્યાં સુધી આ[...]