🪔 પ્રાસંગિક
આજના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવના આદર્શની પ્રાસંગિકતા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 2003
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૧૯૮૭માં આપેલા પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. પ્રાય:[...]
🪔 કથામૃત પ્રસંગ
બ્રહ્મતત્ત્વ તથા આદિશક્તિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 2003
(કથામૃત : ૧/૪૭/૧ : ૨૨ જુલાઈ, ૧૮૮૩) આ પરિચ્છેદના પ્રારંભમાં શ્રી માસ્ટર મહાશયે દક્ષિણેશ્વરનું એક અત્યંત સુંદર શબ્દચિત્ર આપ્યું છે. ચિત્રની વિશેષતા એ છે કે[...]
🪔
મંત્ર દીક્ષા શું છે? - ૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
January 2003
(ગતાંકથી આગળ) પાંચ શીલ : આપણું વર્તન, આપણી દીક્ષિત થવાની મન:સ્થિતિ સાથે મેળ ખાય તેવું હોવું જોઈએ. દીક્ષા વખતે વર્તનના નીચે બતાવેલા પાંચ નિયમો -[...]
🪔
મંત્રદીક્ષા શું છે?
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 2002
મંત્રદીક્ષા શું છે? સંસ્કૃતના દીક્ષા શબ્દનો અર્થ ‘આરંભ કરવાની પ્રતિજ્ઞા લેવી’ એવો થાય છે. અને એનો અંગ્રેજી અનુવાદ ‘Initiation’ એવો કરવામાં આવ્યો છે. આ ‘Initiation’[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને આજનો યુવવર્ગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
November 2002
રામકૃષ્ણ મઠ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળીમાં ‘ઉદ્બોધન’ પત્રિકામાં ૧૯૮૯માં પ્રસિદ્ધ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં[...]
🪔 કથામૃત પ્રસંગ
વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૫
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2002
(કથામૃત : ૧/૧૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીવિજયકૃષ્ણ ગોસ્વામી આદિ ભક્તો સાથે ઠાકુરની ઈશ્વર વિશે ચર્ચા ચાલી રહી છે. વૈધી ભક્તિ ભક્તિ વિશે[...]
🪔 કથામૃતપ્રસંગ
વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૪
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
September 2002
(કથામૃત ૧/૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે ઠાકુરની અવિરત ભગવચ્ચર્ચા ચાલી રહી છે. જ્ઞાનપથ કઠણ આ પહેલાં ઠાકુરે ‘કમજાત અહંકાર’ને દૂર[...]
🪔 કથામૃત પ્રસંગ
વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૩
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
August 2002
(કથામૃત ૧/૭/૬-૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) જ્ઞાનીની અવસ્થા અને શ્રીરામકૃષ્ણની ઉપમા વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે શ્રીઠાકુરની ભગવચ્ચર્ચા અવિરત ચાલુ છે. વિજયકૃષ્ણ શ્રીઠાકુરને પ્રશ્ન પૂછે છે: ‘મન[...]
🪔 કથામૃત પ્રસંગ
વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
July 2002
(કથામૃત : ૧.૭.૧-૩ , ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) બદ્ધજીવ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી ઇત્યાદિ ભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ ભગવત્પ્રસંગ ચાલે છે. શ્રીઠાકુર જીવોના ચાર પ્રકારનાં લક્ષણો[...]
🪔 કથામૃત પ્રસંગ
વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૧
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
June 2002
(કથામૃત ૧/૭/૧-૨ : ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) જન્માંતરવાદ અને શાસ્ત્ર દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં શ્રીયુત વિજયકૃષ્ણ ગોસ્વામી શ્રીઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. એ સમયે તેઓ બ્રાહ્મસમાજમાં સાધારણ સવેતન[...]
🪔 કથામૃત પ્રસંગ
શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે - ૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2002
(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧/૧૪/૬-૭ : ૨૮ ઓક્ટોબર ૧૮૮૨) સ્વામી વિવેકાનંદનું યંત્ર રૂપે ઘડતર શ્રીરામકૃષ્ણદેવ સીંથીના બ્રાહ્મસમાજમાં એકઠા થયેલા બ્રાહ્મભક્તો સમક્ષ ચર્ચા કરી રહ્યા છે. તેઓ વારંવાર[...]
🪔 કથામૃત પ્રસંગ
શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 2002
(કથામૃત : ૧/૬/૧/૨ : ૨૮ ઓક્ટોબર, ૧૮૮૨) પ્રાકૃત માનવ અને જીવનનો ઉદ્દેશ શ્રીઠાકુર બ્રાહ્મભક્ત વેણીમાધવ પાલના ઉદ્યાનગૃહમાં એમના ઉત્સવમાં સંમિલત થવા આવ્યા છે. માસ્ટર મહાશયે[...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૬
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 2002
(કથામૃત : ૧/૫/૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) લોક-શિક્ષા : એક કઠિનકાર્ય શ્રીઠાકુર કહે છે : ‘‘લોક-શિક્ષા આપવી ઘણી કઠિન છે.’’ જે કોઈ લોક-શિક્ષા આપશે તે[...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૫
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
January 2002
(કથામૃત : ૧/૧૩/૭-૮, ૨૭ ઓક્ટોબર ૧૮૮૨) કેશવ અને વિજયનો મતભેદ શ્રીરામકૃષ્ણ કેશવની સાથે સ્ટીમરમાં બેસીને ગંગાજીના વક્ષ પર ભ્રમણ કરી રહ્યા છે. ઈશ્વરચર્ચા અવિરત ચાલુ[...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૪
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2001
(કથામૃત ૧/૫/૬ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) નામમાં વિશ્વાસ કેશવ તથા અન્ય બ્રાહ્મભક્તોની સાથે શ્રીઠાકુરની અવિરામ ઈશ્વર-પ્રસંગચર્ચા ચાલે છે. શ્રીઠાકુર કહે છે : ‘મનથી જ બદ્ધ[...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૩
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
September 2001
(ગતાંકથી આગળ) કથામૃત, ૧-૫ (૪-૫) : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨ સૃષ્ટિતત્ત્વ, ઈશ્વર અને જગત્-સંસાર ગંગાના જલપ્રવાહ પર વહેતા જહાજમાં કેશવ અને અન્ય બ્રાહ્મભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ[...]
🪔 કથામૃત-પ્રસંગ
શ્રીકેશવચંદ્ર સેન સાથે - ૨ (બ)
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
August 2001
(ગતાંકથી આગળ) પરિણામવાદ અને વિવર્તવાદ દાર્શનિકો કહે છે કે અભિવ્યક્તિના બે પ્રકાર છે. કેટલાક કહે છે કે બ્રહ્મનું પરિણામ હોય છે, અને બીજા કેટલાક કહે[...]
🪔 કથામૃત-પ્રસંગ
શ્રીકેશવચંદ્ર સેન સાથે - ૨ (અ)
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
July 2001
(ગતાંકથી આગળ) (કથામૃત : ૧/૧૩/૪ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીરામકૃષ્ણ અને કેશવ કેશવ સેન શ્રીઠાકુરને દક્ષિણેશ્વરથી સ્ટીમરમાં ફેરવવા માટે આવ્યા છે. સાથે ઘણા ભક્તો છે.[...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેનની સાથે - ૧
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
June 2001
(કથામૃત : ભાગ-૧ : ખંડ ૫ : પૃ.૯૨-૯૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીઠાકુરને સ્ટીમરની સફર કરાવવા કેશવચંદ્ર સેન આવ્યા છે. શ્રીઠાકુર નૌકામાં જઈ રહ્યા છે,[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : ચતુર્થ દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
May 2001
(કથામૃત ૧/૪/૧-૨ : ૬ માર્ચ ૧૮૮૨) શ્રીઠાકુરનો સહજ અને ગંભીર ભાવ ૫ માર્ચ, ૧૮૮૨નું વર્ષ. શ્રીઠાકુર દક્ષિણેશ્વરના પોતાના ખંડમાં ભક્તો સાથે ભગવચ્ચર્ચા કરી રહ્યા છે.[...]
🪔 કથામૃત પ્રસંગ
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : તૃતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 2001
(કથામૃત ૧/૩/૧-૨ : ૫ માર્ચ ૧૮૮૨) શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાં એક બાજુએ ઉચ્ચતમ આદર્શની વાતો છે તો બીજી બાજુએ વ્યાવહારિક જગતની ઉપયોગી વાતો પણ છે. અધિકારીભેદ પ્રમાણે[...]
🪔 કથામૃત પ્રસંગ
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : દ્વિતીય દર્શન ભાગ -૩
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
February 2001
(ગતાંકથી આગળ) ત્યારબાદ શ્રીઠાકુરનો એક કઠિન પ્રશ્ન આવ્યો. એમણે પૂછ્યું : ‘તમારી શ્રદ્ધા સાકાર પર છે કે નિરાકાર પર?’ ઈશ્વર સાકાર અને નિરાકાર બાહ્ય દૃષ્ટિએ[...]
🪔 કથામૃત પ્રસંગ
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : દ્વિતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
January 2001
(સપ્ટેમ્બર, ૨૦૦૦ થી આગળ) પ્રતીક અને પથ પ્રતીકની સહાય વિના કોઈ એ અતીન્દ્રિય વસ્તુને ગ્રહણ ન કરી શકે; પછી ભલે એ પ્રતીક માટીની મૂર્તિના રૂપે[...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠનાં આધ્યાત્મિક ગુરુમાતા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 2000
એક રીતે જોતાં રામકૃષ્ણ મઠનું સર્જન એ જાણે શ્રીરામકૃષ્ણને શારદાદેવીએ કરેલી પ્રાર્થનાનું ફળ જ છે. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી પણ ખૂબ લાગણીપૂર્વક મા શારદાદેવી તેને પ્રાર્થતાં[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને વેદાંત
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 2000
શ્રીરામકૃષ્ણ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના ‘આધ્યાત્મિક જીવનનો મર્મ’ નામના પુસ્તકમાંથી આ લેખ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -સં. એ તો હવે[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
September 2000
(ગતાંકથી ચાલુ) એક વખત સ્વામી સારદાનંદજી મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું કે, તે સંસાર ત્યાગ કરવા માગે છે. આ સમયે અમે પણ ત્યાં હતા[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
August 2000
કથામૃત : ૧ : ૨ : ૧ : ૨૮ ફેબ્રુઆરી ૧૮૮૨ પ્રથમ મુલાકાત પછી વિદાય લેતી વખતે માસ્ટર મહાશયને શ્રીઠાકુરે કહ્યું: ‘ફરી આવજો.’ આ પ્રથમ[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ - પ્રથમદર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
July 2000
(ગતાંકથી આગળ) શ્રીઠાકુર આવી ભાવાવસ્થા અનેક વાર અનુભવતા. અનેક વાર એમના મનની આવી અવસ્થા થઈ જતી અને તેઓ સંસારના કોઈ વિષય પર ઊતરી ન આવતા.[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - પ્રથમ દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
June 2000
શ્રીરામકૃષ્ણ કથામૃત - પ્રથમ દર્શન તા. ૨૬ ફેબ્રુઆરી - ૧૮૮૨. શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી આપણે દરરોજ થોડો થોડો ભાગ વાંચીશું અને તેના તત્ત્વને સમજવાનો પ્રયાસ કરીશું. આજે[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - ભૂમિકા
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
May 2000
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસનું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ
ભૂમિકા
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
April 2000
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માંગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસ્નું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની[...]
🪔 પ્રાસંગિક: શ્રીમા શારદાદેવી જન્મતિથિ પ્રસંગે
શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠના આધ્યાત્મિક ગુરુમાતા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 1999
આ લેખમાં બારમાં પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજ દ્વારા રામકૃષ્ણ યોગોદ્યાન મઠ ખાતે બંગાળીમાં અપાયેલ ભાષણના પસંદ કરેલા કેટલાક અંશો અહીં આપ્યા છે. સં. એક[...]
🪔 પ્રશ્નોત્તરી
ધર્મ અને જીવન
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1999
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજીને ભક્તોએ પૂછેલા પ્રશ્નોના તેમણે આપેલા ઉત્તર અહીં વાચકો લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. — સં. પ્ર.[...]
🪔 પ્રાસંગિક
નવા યુગનું પ્રભાત
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
January 1999
૧૯૯૮ના ફેબ્રુઆરીની ૭મીએ, બેલુર મઠમાં અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમાં પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલા પ્રવચનનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]
🪔
સ્વામી વિવેકાનંદનો સેવાધર્મ અને ભારતમાં તબીબી સેવા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1998
૨૩મી ઑગસ્ટ, ૧૯૮૮ને દિને, રામકૃષ્ણ મઠ અને મિશનના તે સમયના ઉપાધ્યક્ષ અને પછીથી રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે આ વિષય[...]
🪔 પ્રાસંગિક
સેવા-ધર્મ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 1998
(રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે) રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત-સમ્મેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
🪔 પ્રાસંગિક
અભિનવ યુગનું સર્જન
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 1998
પ્રાસંગિક રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના દિને બેલુર મઠમાં મળેલ અખિલ ભારતીય ભક્ત- સંમેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર[...]
🪔 યુવ-વિભાગ
આવશ્યક્તા છે ક્રાન્તિની
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 1998
૩જી ફેબ્રુ ‘૯૮ના રોજ બેલુર મઠમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ યુવ-સંમેલન પ્રસંગે ઉપસ્થિત લગભગ દશ હજાર યુવા ભાઇ-બહેનોને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 1998
અમેરિકામાં શારદા કૉન્વૅન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડિયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યો
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 1998
અમેરિકામાં શારદા કૉન્વેન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડીયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ[...]
🪔
રામકૃષ્ણ મિશન - માર્ગદર્શક સ્તંભ
✍🏻 સ્વામી ભૂતેશાનન્દ
October-November 1997
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તેમણે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી સારદાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. - સં શ્રીરામકૃષ્ણ અને[...]
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ મિશન - એક આધ્યાત્મિક સંસ્થા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
July 1997
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભુતાનંદજી મહારાજે રામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે આપેલ સંદેશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.[...]
🪔
સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 1997
સ્વામી વિવેકાનંદજીના ભારત પુનરાગમનની શતાબ્દીના ભાગરૂપે કલકત્તાના દેશબંધુ પાર્ક ખાતે ૨૩મી ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ એક વિશાળ જાહેરસભા યોજાઇ હતી. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના[...]
🪔
આધુનિક યુગના આધ્યાત્મિક આદર્શ : શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 1997
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૧૦ માર્ચ) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પોતાનાં એક પ્રેરક પ્રવચનમાં આધુનિક યુગની આવશ્યક્તાના સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશને સુંદર રીતે[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને આજનો યુવા વર્ગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
January 1997
રાષ્ટ્રીય યુવા દિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો આ અગત્યનો લેખ ‘ઉદ્બોધન’ નામક બંગાળી માસિકના ૧૩૯૫ (બંગાળી)ના મહા[...]
🪔
આધુનિક યુગ માટે આધ્યાત્મિક જીવન અને શાંતિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1996
અનંતકાળથી માનવી આધ્યાત્મિક જીવનની ખોજ કરી રહ્યો છે. યુગો પહેલાં આપણા પૂર્વજોએ જે જીવન પદ્ધતિ શીખવેલી તે ઔદ્યોગીકરણને લીધે આજે આપણને પૂર્ણપણે અનુકૂળ આવે એમ[...]
🪔
મંત્રદીક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 1996
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો થાય છે. એટલા માટે જ અંગ્રેજીમાં એને[...]
🪔
આધ્યાત્મિક જીવનનો અર્થ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 1996
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તા. ૨૭-૧-૧૯૯૦ના રોજ તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સાધકોના પ્રશ્નોના ઉત્તરરૂપે જે કહ્યું હતું, તેનો સારાંશ[...]
🪔
વિશ્વસંસ્કૃતિની વારસદાર પેઢી શીઘ્ર આવે
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1995
(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શિકાગો વિશ્વધર્મ સભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના સમાપન સમારોહના ભાગરૂપે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ, કલકત્તા ખાતે ૧૭ અને[...]
🪔
ધર્મોની સંવાદિતા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
September 1995
(સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મસભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે તા.૧૪ અને ૧૫ નવેમ્બ૨, ’૯૪ના રોજ બેલુડ મઠ ખાતે જે વિશ્વધર્મસભા યોજાઈ હતી તેનું ઉદ્ઘાટન કરતી[...]