• 🪔

    પ્રેમનો ધર્મ

    ✍🏻 અમજદઅલી ખાં

    (ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે અને પ્રેમના ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આજે દેશમાં ધર્મ-ધર્મ[...]

  • 🪔

    “ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત”

    ✍🏻 વિમલા ઠકાર

    (કઠોપનિષદમાં કહ્યું છે - ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત’ ‘ઊઠો, જાગો અને મહાપુરુષો પાસેથી જ્ઞાન મેળવો.’ સ્વામી વિવેકાનંદજીએ આ મંત્રનો એક નવો જ અર્થ આપી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને આધુનિક વિજ્ઞાન

    ✍🏻 રાજા રામન્ના

    (ભારતના સુપ્રસિદ્ધ અણુ વૈજ્ઞાનિક રાજા રામન્ના એટોમિક એનર્જી કમિશનના ચેરમેન અને ભારતના રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન હતા. ડિસેમ્બર ૧૯૮૫ માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન[...]

  • 🪔

    અધ્યાત્મ અને વિજ્ઞાન

    ✍🏻 ગુણવંત શાહ

    (સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. ગુણવંત શાહ આ સંક્ષિપ્ત લેખમાં આજના જીવનમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કેટલો આવશ્યક છે તેની રજૂઆત પોતાની આગવી શૈલીમાં રજૂ કરે છે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ

    ✍🏻 યશવન્ત શુકલ

    (આજનો યુવા વર્ગ બાહ્ય આડંબરોવાળો અને તર્ક અને વિજ્ઞાનથી અસંગત એવો ધર્મ સ્વીકારવા તૈયાર નથી. તેઓની સમક્ષ જ્યારે સ્વામી વિવેકાનંદજીએ પ્રબોધેલો વિજ્ઞાનસંમત વેદાંતનો ધર્મ રજૂ[...]

  • 🪔

    રાજર્ષિ મૅનૅજમૅન્ટ

    ✍🏻 એન. એચ. અથ્રેય

    (સુપ્રસિદ્ધ મૅનૅજમૅન્ટ કન્સલ્ટન્ટ પ્રો. એન. એચ. અથ્રેય એમ. એમ. સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટના સંસ્થાપક અને ડાયરેક્ટર છે. તા. ૧ અને ૨ જુલાઈ-૯૫ના રોજ શ્રી રામકૃષ્ણ[...]

  • 🪔

    તમે પોતે જ પોતાના ભાગ્યના ઘડવૈયા છો

    ✍🏻 ડૉ. કિરણ બેદી

    (આંતરરાષ્ટ્રીય મેગસૅસૅ એવોર્ડ પ્રાપ્ત કરીને ખ્યાતિ મેળવનાર દેશની પ્રથમ મહિલા આઈ.પી.એસ. ઓફિસર ડૉ. શ્રીમતી કિરણ બેદીએ ૨૦મી નવેમ્બર ’૯૫ના રોજ રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કલકત્તામાં રામકૃષ્ણ[...]

  • 🪔 કાવ્ય

    પ્રેમ કરતા સંતોને

    ✍🏻 ઉશનસ્

    લાવ્યા ક્યાંથી પ્રીત? આવડી લાવ્યા ક્યાંથી પ્રીત? હે સંતો! કઈ વાત કરો, કઈ ચીત; લાવ્યા. મૂઠી જેવડું ઉ૨, આવડું મૂઠી જેવડું ઉ૨ એમાં ક્યાંથી અષાઢી[...]

  • 🪔 કાવ્ય

    ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

    ✍🏻 રાજેન્દ્ર શાહ

    ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨? નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર. ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨? ભારનું વાહન કોણ બની રહે નહિ[...]

  • 🪔

    ‘નિદ્રિત ભારત જાગે’

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (શિકાગો વિશ્વધર્મસભા શતાબ્દી ઉત્સવ (૧૯૯૪) પ્રસંગે રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કલકત્તામાં તા. ૨૦-૧૧-’૯૪ના રોજ યોજાયેલ યુવ-સંમેલનમાં સ્વામી જિતાત્માનંદજીએ આપેલ પ્રવચન. - સં.) આદરણીય સ્વામીજીઓ, માતાજીઓ, મિત્રો[...]

  • 🪔

    યુવાનો, યા હોમ કરીને કૂદી પડો

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે. તેઓ દસ વર્ષ સુધી (૧૯૬૬થી ૧૯૭૫) શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ ગુજરાત[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (સ્વામી રંગનાથાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાઘ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૭-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત આ લેખ 'Eternal[...]

  • 🪔 કાવ્ય

    આપણે ભરોસે

    ✍🏻 પ્રહ્લાદ પારેખ

    આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. એક મહેનતના હાથને ઝાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો જેને[...]

  • 🪔

    વિશ્વસંસ્કૃતિની વારસદાર પેઢી શીઘ્ર આવે

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શિકાગો વિશ્વધર્મ સભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના સમાપન સમારોહના ભાગરૂપે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ, કલકત્તા ખાતે ૧૭ અને[...]

  • 🪔 કાવ્ય

    ભોમિયા વિના

    ✍🏻 સંકલન

    ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર[...]

  • 🪔

    કરીએ પુનર્નિર્માણ ભારતનું

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. મહાન ભારતના નિર્માણ કરવાની મહેચ્છા ધરાવનાર આપણા યુવા વર્ગના માર્ગદર્શન માટે સ્વામી વિવેકાનંદજીના ગ્રંથોમાંથી[...]

  • 🪔

    સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો

    ✍🏻 સંકલન

    ૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ઘા જાગૃત થશે. ૨. કર્મનો સિદ્ધાંત કહે[...]

  • 🪔 સંપાદકીય

    યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્રોત - સ્વામી વિવેકાનંદ

    ✍🏻

    સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન - ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે.* ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે.[...]

  • 🪔

    બહેનોને

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    લજ્જા એ જ સ્ત્રીઓનું એક માત્ર આભૂષણ છે. દેવની મૂર્તિને ચરણે ધરવામાં આવે ત્યારે પુષ્પ ધન્યતા અનુભવે છે. નહીં તો પછી ફૂલ છોડ ઉપ૨ ક૨માઈ[...]

  • 🪔

    હું યુવાનોને આટલા કેમ ચાહું છું?

    ✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ

    કેરી, જામફળ વગેરે ફળો આખાં હોય તો જ ઠાકોરજીને ધરી શકાય; બધા કામમાં લઈ શકાય. પણ એક વાર કાગડો ચાંચ મારી જાય તો તે ઠાકોરજીને[...]

  • 🪔 વિવેકવાણી

    યુવા વર્ગને આહ્વાન

    ✍🏻

    નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે પ્રજાના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકેએકનું ભાવિ ઊજળું છે. જેમ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    October-November 1995

    तेजोऽसि तेजो मयि धेहि। वीर्यमसि वीर्यं मयि धेहि। बलमसि बलं मयि धेहि। ओजोऽसि ओजो मयि धेहि। मन्युरसि मन्युं मयि धेहि। सहोऽसि सहो मयि धेहि। હે[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા બાળકો અને માતાઓ માટે નિદાન શિબિરનું આયોજન રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા છેલ્લાં પચીસ વર્ષથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રસાર-પ્રચારનું કાર્ય કરી રહેલ છે. સ્વામીજીના[...]

  • 🪔

    એક અનેરી ઉજવણીનો અનેરો સમાપન સમારોહ

    ✍🏻 સંકલન

    ૧૧મી સપ્ટેમ્બ૨ ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની વિશ્વધર્મ સભામાં, કોલંબસ હૉલમાં (આ હૉલનો ફોટો મુખપૃષ્ઠ પર છપાયો છે) ભાષણ આપ્યું અને વિશ્વના ઈતિહાસમાં એક નવું[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    શિકાગોના સો વર્ષો પછી

    ✍🏻 સંકલન

    Swami Vivekananda- A Hundred Years since Chicago A commemorative volume પ્રકાશક: રામકૃષ્ણ મઠ અને મિશન, બેલુ૨ મઠ ૭૧૧૨૦૨ (૫.બં.) મૂલ્ય: રૂ. ૪૦૦ પ્રાપ્તિસ્થાન: શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) ૧૮. “હજારો ગૌરીમાની આવશ્યકતા છે.” આશ્રમનો પાયો હવે દૃઢ થઈ ગયો હતો. સમાજમાં આશ્રમની પ્રતિષ્ઠા પણ સ્થપાઈ ચૂકી હતી. આશ્રમમાં આવનાર સ્ત્રીઓની સંખ્યા[...]

  • 🪔

    શિક્ષણ અને ધર્મનિરપેક્ષતા

    ✍🏻 સ્વામી વિદેહાત્માનન્દ

    (સ્વામી વિદેહાત્માનંદજી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ.પ્ર.) દ્વારા પ્રકાશિત થતી ત્રિમાસિક હિન્દી પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના સંપાદક છે.) ભગવાન ઈસુના જન્મનાં હજારો વર્ષ પહેલાં વૈદિકકાળથી[...]

  • 🪔 શિક્ષક દિન (૫ સપ્ટેમ્બર -ડૉ. રાધાકૃષ્ણન્ જન્મદિન) પ્રસંગે

    આધુનિક સદીના મહાન શિક્ષક, તત્ત્વદર્શી અને રાજર્ષિ પુરુષ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    ✍🏻 રતિલાલ છાયા

    મારે મન ભારત એક દેશ નથી એ તત્ત્વ પ્રાસાદ છે. તેને અનેક બુરજો છે અને અકકેક શિખર ઉ૫૨ અકકેક તત્ત્વ ચિંતક વિરાજે છે. ભારતનો પ્રાચીન[...]

  • 🪔

    ધર્મોની સંવાદિતા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મસભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે તા.૧૪ અને ૧૫ નવેમ્બ૨, ’૯૪ના રોજ બેલુડ મઠ ખાતે જે વિશ્વધર્મસભા યોજાઈ હતી તેનું ઉદ્ઘાટન કરતી[...]

  • 🪔

    જીવસેવા એ જ પ્રભુસેવા

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    (શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.) ઉત્ક્રાંતિવાદના મત પ્રમાણે - પ્રાણી જગતનો વિકાસ ‘આત્મરક્ષણ’ માટેના પ્રચંડ પ્રયત્નો કે પ્રતિસ્પર્ધા અને[...]

  • 🪔

    કાર્યને પૂજામાં પરિણત કરો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    માત્ર ભારત માટે જ નહિ પરંતુ સમસ્ત વિશ્વ માટે સ્વામી વિવેકાનંદનો એક સંદેશો છે જેના ઉપર નવા યુગનું અને નવી સંસ્કૃતિનું મંડાણ થવાનું છે. જેઓ[...]

  • 🪔 સંપાદકીય

    નિષ્કારણ ભક્તશરણ...

    ✍🏻

    “ઓ રે ૨સકે! વધુ દારૂ ઢીંચતો નહિ!” શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં દક્ષિણેશ્વરના કાલી મંદિરના રસિક મહેત૨ને કહ્યું. શ્રીરામકૃષ્ણદેવ તેને પ્રેમથી ‘રસકે’ કહીને બોલાવતા. રસિક ત્યારે દારૂના[...]

  • 🪔 વિવેકવાણી

    વિશ્વધર્મ

    ✍🏻

    હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નીવડ્યા હશે પણ[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैत पूर्णम्। परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम।। જન્મરહિત, પૂર્ણ, આકારરહિત, આનંદાતીત હોવા છતાં પરમાન્દસ્વરૂપ, એક અદ્વૈત, નિર્ગુણ, અનંત પરબ્રહ્મ સ્વરૂપ[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૨૩મી જૂને હૈદ્રાબાદથી મુંબઈ થઈને રાજકોટ આવ્યા અને ૨૭મી એ મુંબઈ[...]

  • 🪔 યુવ-વિભાગ

    સમય-પાલનનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    મારા એક મિત્ર છે. સમય-પાલનના પાક્કા હિમાયતી છે. આજે તેઓ એક સફળ ઉદ્યોગપતિ છે. આ પહેલાં તેઓ શિક્ષક હતા. તેઓ પોતાની આ સફળતાનું શ્રેય, સમય[...]

  • 🪔

    મારી અમરનાથ યાત્રા ‘મુસાફિર’

    ✍🏻 સંકલન

    કડકડતી ઠંડી હતી. અમરગંગાનું પાણી બરફ જેવું ઠંડું હતું. તેમાં સ્નાન કરી ફક્ત કૌપીન પહેરીને, સમસ્ત દેહમાં ભભૂત ચોળીને સ્વામી વિવેકાનંદજીએ અમરનાથની ગુફામાં પ્રવેશ કર્યો.[...]

  • 🪔

    દુન્યવી પ્રેમ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    શું દુન્યવી-પ્રેમ મદદરૂપ બને છે? આઘ્યાત્મિક વિકાસમાં દુન્યવી-પ્રેમ મદદરૂપ થાય છે કે અંતરાયરૂપ બને છે એ પ્રશ્ન અનેકને મનમાં ઊઠે છે અને તેની વિચારણા મૂલ્યવાન[...]

  • 🪔

    બાળકોને રચનાત્મક ખ્યાલો આપો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય આપી શકો તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં આપી શકો નહીં. છોડ પોતે જ પોતાની પ્રકૃતિનો[...]

  • 🪔

    શિક્ષણ ત્રાસ મટીને આહ્લાદ ક્યારે બનશે?

    ✍🏻 ગુણવંત શાહ

    આચાર્ય રામમૂર્તિએ કહેલો પ્રસંગ યાદ આવે છે. ચિત્રકામ શીખવતી વખતે બાળકોને કોઈ વસ્તુ જોઈને દોરવાનું કહેવામાં આવે છે. ટેબલ, માટલું કે પાંદડું જોઈને બાળકો તેને[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મડદાનો ખેલ મેદાનમાં

    ✍🏻 સંકલન

    જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા, મરેલા ન મળે કોઈ, પણ મરેલાને જો મરેલા મળે, તે એને આવાગમન ન હોય. મડદું પડ્યું મેદાનમાં, કોઈના કહ્યામાં[...]

  • 🪔

    નિરાશાથી આશ ભણી

    ✍🏻 સ્વામી ત્યાગાનંદ

    (સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે.) અધ્યાત્મ પ્રત્યે લોકો શા માટે વળે છે? આનો ઉત્તર છે -[...]

  • 🪔 શ્રી અરવિંદ જન્મદિન (૧૫ ઑગસ્ટ) પ્રસંગે

    શ્રી અરવિંદ: ઊર્ધ્વના દ્રષ્ટા

    ✍🏻 રમણલાલ જોશી

    અર્વાચીન સમયમાં આપણે ત્યાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ વગેરે વિભૂતિઓ થઈ છે, જેમનું કાર્ય આપણા દેશ પૂરતું મર્યાદિત ન રહેતાં,[...]

  • 🪔

    શ્રીમદ્ ભાગવતનો ઊગમકાળ અને વિકાસયાત્રા

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થોડા અંશો વાચકોના[...]

  • 🪔 ચિંતન

    દિવ્ય માનવ ચહેરો

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    (સ્વામી લોકશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચરના સૅક્રૅટરી છે.) જો તમારા મનમાં દિવ્ય વિચારો હશે, તો તેને તમારો ચહેરો પ્રગટ કરશે; જો મનમાં નકામા-ખોટા[...]

  • 🪔 સંપાદકીય

    નિર્ભય ગતસંશય...

    ✍🏻

    ‘શ્રીરામકૃષ્ણ્ આરાત્રિકમ્’ની તેરમી અને ચૌદમી પંક્તિઓમાં સ્વામી વિવેકાનંદજી કહે છે: નિર્ભય ગતસંશય દૃઢનિશ્ચય માનસવાન। નિષ્કારણ ભક્તશરણ ત્યજિ જાતિ કુલ માન॥ આના બે અર્થો થઈ શકે.[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻

    નૂતન ભારતને ઊભું થવા દો ઓ ભારતના ઉચ્ચ વર્ગો! તમે શું એમ માનો છો કે તમે જીવતા છો? તમે માત્ર દશ હજાર વર્ષના Mummies (સચવાયેલા-શબ)[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्।। અમે ત્રણ નેત્રવાળા, ઈન્દ્રિયાતીત, જ્ઞાનસ્વરૂપ, માધુર્યમય, સર્વને સમૃદ્ધિ આપનાર પરમાત્માને પૂજીએ છીએ કે જેથી તે અમને વૃક્ષ પરથી[...]

  • 🪔 સમાચાર દર્શન

    લાતૂર જિલ્લાના ભૂકંપગ્રસ્ત હરેગાંવના નવનિર્મિત સ્વરૂપનું ઉદ્ઘાટન

    ✍🏻 સંકલન

    લાતૂર જિલ્લાના ઔસા તાલુકાનું હરેગાંવ ૧૯૯૩ના સપ્ટેમ્બર માસના ધરતીકંપથી ધ્વસ્ત થઈ ગયું હતું. એનું રામકૃષ્ણ મિશન, મુંબઈના તત્ત્વાવધાનમાં નવનિર્માણ કરવામાં આવ્યું. ભૂકંપ અસર ન કરે[...]

  • 🪔 કાવ્ય

    ગુરુ

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    નહિ માત્ર ગુરુ: ગુરુદેવ, કલ્પતરુ: ક્યાં છે ગુરુ? ક્યાં છે તરુ? સ્થળે, જળે, ઊર્ધ્વ આ ગગન તળે? સ્મરું, સતત ચિત્તે હું ધરું, કદી પ્રતિમામાં બંધ[...]