• 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    Meditation on Swami Vivekananda By Swami Tathagatananda પ્રકાશક: વેદાંત સોસાયટી ઑફ ન્યુયોર્ક, (યુ.એસ.એ.) ભારતમાં વિતરકઃ શ્રીરામકૃષ્ણ મઠ, મયલાપુર, મદ્રાસ-૬૦૦ ૦૦૪ કિંમત: રૂ. ૫૦/- સ્વામી તથાગતાનંદજીના[...]

  • 🪔 યુવ વિભાગ

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણ મિશન, ચંડીગઢના સેક્રેટરી સ્વામી પીતાંબરાનંદજીની યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી) પ્રશ્ન: તમે યુવાનીની વ્યાખ્યા શું કરો છો? ઉત્તરઃ બાળકો વિચારી શકતાં નથી અને વૃદ્ધોએ કાર્ય[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) ૧૬. કાર્ય માટેનો સમય આવી પહોંચ્યો ગૌરીમાની અંતરની ઈચ્છા હતી ઉગ્ર તપશ્ચર્યા ક૨વાની. એ પૂરી થઈ ગઈ. સમગ્ર દેશના તીર્થસ્થળોની યાત્રા પણ થઈ[...]

  • 🪔

    શિવજ્ઞાનથી જીવસેવા (વારાણસી સેવાશ્રમની સચિત્ર કથા)

    ✍🏻 સ્વામી શુદ્ધવ્રતાનંદ

    (સ્વામી શુદ્ધવ્રતાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીના સક્રેટરી છે.) અર્વાચીન ભારતમાં હિંદુ ધર્મનું અવલોકન કરવાના ઈરાદાથી કેટલાંક વર્ષો પહેલાં પશ્ચિમના ટેલિવિઝન- વૃત્તપત્રીઓની એક[...]

  • 🪔

    શિવનગરી કાશી (વારાણસી)

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતની પ્રાચીનતમ પરંપરાનુસાર અતિપાવનકારી મનાયેલી સાત સુપ્રસિદ્ધ મુક્તિપુરીઓ માંહેની એક શિવનગરી કાશી પણ છે. આપણા બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદો, મહાકાવ્યો અને પુરાણોમાં એનો વારંવાર મહિમા ગવાયો છે.[...]

  • 🪔 કાવ્ય

    સતગુરુ સાથે રે

    ✍🏻 સંકલન

    સગુરુ સાથે રે બાઈ, મારે પ્રીતડી રે, સમજાવી સાન પૂરણ બ્રહ્મભેદ, કારજ ને કા૨ણ રે બાઈ, મારે સમ થયાં રે, કીધો કાંઈ કરમ ભરમનો ઉચ્છેદ.[...]

  • 🪔

    શિક્ષણ એટલે પૂર્ણતાની અભિવ્યક્તિ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ, મયલાપોર (મદ્રાસ)ના રામકૃષ્ણ મિશન સ્ટુડંટ્સ હોમના પ્રાર્થનાખંડના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો[...]

  • 🪔 ગુરુ પૂર્ણિમા પ્રસંગે

    ગુરુની શોધમાં

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    (આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજે આધ્યાત્મિક જીવનમાં ગુરુની ભૂમિકા વિષે કેટલાક મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેઓ પોતે રામકૃષ્ણ મઠ અને[...]

  • 🪔 સંપાદકીય

    ત્યાગીશ્વર હે નરવર...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક વા૨ શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરમાં પોતાના ઓરડામાં બેઠા હતા ત્યારે લક્ષ્મીનારાયણ નામના એક મારવાડી શેઠ ત્યાં આવ્યા. બિછાના પરની મેલી ચાદર જોઈને તેમણે કહ્યું, ‘‘અહીં[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻

    મનને કાબૂમાં રાખવાનો ઉપાય મનને કાબૂમાં રાખવું કેટલું બધું કઠણ છે! તેને હડકાયા વાંદરા સાથે સરખાવવામાં આવ્યું છે એ બરાબર જ છે. એક તો વાંદરો[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    काशीक्षेत्रं निवासश्च जाह्नवी चरणोदकम्। गुरुर्विश्वेश्वरः साक्षात् तारकं ब्रह्मनिश्चयः।। નિશ્ચિતરૂપે ગુરુદેવનું નિવાસસ્થાન કાશીક્ષેત્ર છે, શ્રી ગુરુનું ચરણામૃત એ ગંગાજી છે, ગુરુદેવ પોતે ભગવાન વિશ્વનાથ છે અને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः। अनेन वेद्यं सच्छास्त्रमिति वेदांतडिंडिमः॥ ‘બ્રહ્મ સત્ય છે; જગત મિથ્યા છે; અને જીવ બ્રહ્મ જ છે, બીજો કોઈ નથી.’ આ[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ‘પ્રબુદ્ધ ભારત’ ના શતાબ્દી અંકનું વિમોચન એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજીની પ્રેરણાથી પ્રારંભ થયેલ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ ના શતાબ્દી અંકનું વિમોચન રામકૃષ્ણ મઠ અને[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) (૧૨) ભાવિ કાર્યની તાલીમ હવે ગૌરીમા શ્રીમાની સાથે દક્ષિણેશ્વરમાં રહેવા લાગ્યાં. શ્રીમા અને શ્રીરામકૃષ્ણ પ્રત્યેના તેમના અંતરનાં પ્રેમ અને ભક્તિ કાર્યો દ્વારા પ્રગટ[...]

  • 🪔

    ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ

    ✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) સ્પર્ધા હીનતાનું પ્રતીક છે બે કૂતરાં પાસે ભાતનો વાટકો ધરો, તો તે બન્ને એને માટે ઝઘડશે. બે માણસને તે જો ધરો, તો તે[...]

  • 🪔

    યુવ - વિભાગ

    ✍🏻 સ્વામી વિમલાનંદ

    (સન ૧૯૫૩ના ડિસે.માં રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી વિમલાનંદજી આન્ધ્રના નેલૂર નગરમાં આવ્યા હતા, ત્યાંની સ્થાનિક કૉલેજ વેંકટગિરિ રાજા કૉલેજમાં વિદ્યાર્થીઓને તેમણે સંબોધિત કર્યા[...]

  • 🪔

    સત્સંગનો મહિમા

    ✍🏻 ગોસ્વામી તુલસીદાસ

    બિનુ સતસંગ બિબેક ન હોઈ, રામકૃપા બિનુ સુલભ ન સોઈ સતસંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિધિ સબ સાધન ફૂલા. સત્સંગ વિના સારાસાર પારખવાનું વિવેકરૂપી[...]

  • 🪔

    સર્વગ્રાહી વિજ્ઞાન અને વેદાન્ત

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    મને ‘સર્વગ્રાહી વિજ્ઞાન અને વેદાન્ત’ વિષય આપવામાં આવ્યો છે પણ વિજ્ઞાનને ‘સર્વગ્રાહી’ કે ‘અસર્વગ્રાહી’ વિશેષણો આપી ન શકાય. વિજ્ઞાન એ વિજ્ઞાન છે. આમ છતાં આપણે[...]

  • 🪔

    આળસ

    ✍🏻 લાલજી મૂળજી ગોહિલ

    એક મિત્રે મને લખ્યું કે તમે કેટલી બધી આળસ કરો છો? ત્રણ પત્ર લખ્યાં છતાં તમે જવાબ પણ આપતા નથી. મારાં મેલાં કપડાંની સંખ્યા જોઈ[...]

  • 🪔

    કાવ્યાસ્વાદ

    ✍🏻 મકરંદ દવે

    તમને ગુરુ અને સિદ્ધ પુરુષની આણ છે, હે મારા જીવ, તમે સાચું બોલો. અને સાચું બોલી ન શકો તો પછી મૌન રહો. ‘અંબર વરસે ને[...]

  • 🪔 કાવ્ય

    સત બોલો

    ✍🏻 સંકલન

    તમને ગોરાં પીરાંની આણ, સુડલા, સત બોલો! સત બોલો! સત બોલો! સત બોલો રે નંઈ તો મત બોલો રે મત બોલો! - સુડલા. અંબર વરસે[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી રામનો જન્મ

    ✍🏻 વિલાસરાય હ. વૈષ્ણવ

    (ગોસ્વામી તુલસીદાસ કૃત ‘રામચરિતમાનસ’ના સમશ્લોકી અનુવાદવાળા ગ્રંથ ‘માનસસાર’ના અંશો) दोहाः जोग लग्न ग्रह वार तिथि, सकल भये अनुकूल, चर अरु अचर हर्ष जुत राम जन्म[...]

  • 🪔 પ્રાસંગિક

    જૈન વિચારધારાનાં આવશ્યક તત્ત્વો

    ✍🏻 શશિકાંત કે. મહેતા

    (રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૧૪ અને ૧૫ નવેમ્બર ૯૪, બેલુ૨મઠ ખાતે યોજાયેલ વિશ્વધર્મ સંસદમાં જૈન ધર્મના પ્રખ્યાત ચિંતક અને પ્રવક્તા અને ઉદ્યોગપતિ શ્રી શશિકાંતભાઈ[...]

  • 🪔

    શિક્ષણનાં સ્વાતિબિન્દુઓ

    ✍🏻 વિમલા ઠાકર

    આજનું શિક્ષણ કેવળ મનને સમૃદ્ધ બનાવવાનો ઉપાય છે. મન દ્વારા વધારેમાં વધારે માહિતીનો સંગ્રહ કરવો, એમાં વ્યવસ્થા, પરિમાર્જન,પરિષ્કાર વગેરે લાવવાં એ જ આજ શિક્ષણનું સ્વરૂપ[...]

  • 🪔

    આધ્યાત્મિક પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રાજકોટમાં ભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા, તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.)[...]

  • 🪔

    નિરોધન સમાહિત મન...

    ✍🏻 સંપાદકીય

    ગોસ્વામી તુલસીદાસજીએ ‘વિનય-પત્રિકા’ નામના અદ્ભુત ભક્તિપૂર્ણ ગ્રંથની રચના કેવી રીતે કરી એ વિષે રસપ્રદ આખ્યાયિકા છે. એક વાર વારાણસીમાં એક હત્યારો તીર્થયાત્રા કરવા આવ્યો અને[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભાવિ ભારત પરંતુ ધ્યાનમાં રાખજો કે જો તમે એ આધ્યાત્મિકતાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्, लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे, रघुनाथाय नाथाय सीतायाः पतये नमः।। દુઃખોનો નાશ કરનાર, સમસ્ત ઐશ્વર્યોના દાતા, પ્રાણીમાત્રને પ્રિય[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક સેમિનાર સ્વામી વિવેકાનંદ શિકાગો સંભાષણ શતાબ્દી મહોત્સવ અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૦મી જાન્યુઆરીએ યોજાયેલી શિક્ષણ શિબિરનો મંગલ[...]

  • 🪔

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દીપોત્સવી અંક - ૧૯૯૪ (શિક્ષણ અંક)ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    “શ્રીરામકૃષ્ણ જ્યોત”નો દીપોત્સવી અંક અતિ સુંદર અને મૂલ્યવાન બન્યો છે. શિક્ષણ પ્રણાલીના સર્વ પાસાંઓના તાણાવાણા લેખો દ્વારા વણી લેવાયા છે. પ્રદૂષિત જીવનનાં મૂળ કેળવણીના ઊંધા[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનનાં ૧૯૯૩-૯૪ના વર્ષનાં જનહિત-સેવા કાર્યોનો અહેવાલ શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને ૧૮ ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ બપોરના ૩.૩૦ વાગ્યે બેલૂર[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો ૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ધા જાગૃત થશે.[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻  અક્ષયકુમાર સેન

    દક્ષિણેશ્વર - પ્રવેશ (શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ[...]

  • 🪔

    કરુણામૂર્તિ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    સ્વામી તુરીયાનંદ મહારાજની જન્મતિથિ (૧૫-૧-૧૯૯૫) પ્રસંગે (સ્વામી વિવેકાનંદજીના એક ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી મહારાજે જુદા જુદા સમયે પોતાના વાર્તાલાપ અને પત્રો દ્વારા સ્વામીજી વિશેના પોતાના સંસ્મરણોનું[...]

  • 🪔

    સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગેા)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ડિસેમ્બર ’૯૪થી આગળ) (૬) ગામને કૉલેરાથી મુક્ત કર્યું ગૌરીમાઈ પ્રભાસ પાટણથી દ્વારકા જઈ રહ્યાં હતાં. વચ્ચે આવેલા સુદામાપુરીમાં પણ તેઓ રોકાયાં. ત્યાંથી તેઓ દ્વારકા જઈ[...]

  • 🪔

    અવ્યવસ્થામાં ફસાયેલા જગતને સ્વામી વિવેકાનંદનું ઉદ્બોધન

    ✍🏻 જે. પી. વાસવાણી

    સ્વામી વિવેકાનંદની જન્મતિથિ (તા. ૨૩-૧-૧૯૯૫) પ્રસંગે (૧૯૯૩માં ૬થી ૮ ઑગસ્ટ, અમેરિકાના પાટનગર વૉશિંગ્ટનમાં, કૅપિટલ સૅન્ટરમાં, શિકાગોની વિશ્વ ધર્મ પરિષદની સ્મૃતિમાં ‘ધ વર્લ્ડ વિઝન ૨૦૦૦ ગ્લોબલ[...]

  • 🪔 કાવ્ય

    એવે અણીને ટાણે મેં શબદું સાંભળ્યા!

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    Accept My Full Heart's Thanks Ella Wheeler Wilcox Your words came just when needed – Like a breeze blowing and bringing from the wide, soft[...]

  • 🪔

    ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ

    ✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ

    (રામકૃષ્ણ મિશનના સ્વામી સોમેશ્વરાનંદ ખેતડી ખાતેના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સ્મૃતિ મંદિરના સચિવ છે. ભારતના યુવાનો માટેની મિશનની પ્રવૃત્તિઓ સાથે તેઓ લાંબા સમયથી સંકળાયેલા છે.) સેવા?[...]

  • 🪔

    સ્વામી સારદાનંદજી મહારાજના સંસ્મરણો

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    સ્વામી સારદાનંદજી મહારાજની જન્મતિથિ (૭મી જાન્યુઆરી ‘૯૫) પ્રસંગે (સ્વામી સારદાનંદજી મહારાજના શિષ્ય અને શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે, તા. ૧૮મી જાન્યુઆરી ૧૯૭૫[...]

  • 🪔 સંપાદકીય

    ઊઠો, જાગો!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઊઠો, જાગો! વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ આપણી માતૃભૂમિના યુવા વર્ગને આહ્વાન આપ્યું હતું - “ઊઠો, જાગો અને લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ જાય, ત્યાં[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    યુવાવર્ગને આહ્વાન હંમેશાં આગળ ધપો! જીવનની છેલ્લી ઘડી સુધી ગરીબો અને પદદલિતો પ્રત્યે અનુકંપા, આ છે આપણો મુદ્રાલેખ. ઓ મારાં બહાદુર બાળકો, આગળ ધપો! ઈશ્વરમાં[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    मित्रस्य मा चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम्। मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे।। मित्रस्य चक्षुषा समीक्षामहे।।। - यजुर्वेद (२६-२) વૈશ્વિક મૈત્રી બધા જીવો મારા તરફ મૈત્રીભરી નજરે[...]