🪔
સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર - ૨
✍🏻 ક્રાંતિકુમાર જોષી
June 1992
સ્વામીજી પોતાના પશ્ચિમના શિષ્યો સાથે ૧૮૯૮માં ફરી કાશ્મીરની બીજી વખતની મુલાકાતે ગયા. દિવસ હતો ૧૧મી જૂન, ૧૮૯૮. રસ્તામાં સ્વામીજી પોતાના શિષ્યો પાસે એક પછી એક[...]
🪔
આપણાં અંગત દુ:ખોને ઓછાં કેવી રીતે કરવાં (૨)
✍🏻 સ્વામી બુધાનંદ
June 1992
(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી શ્રીરામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.) હવે એક વાત ખાસ વિચારવા જેવી છે. અને તે એ કે ગમે તેવા મોટા દુ:ખ તરફનું[...]
🪔
પ્રાર્થના
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
June 1992
(શ્રીરામકૃષ્ણદેવના લીલાચિંતન સાથે) (ઈ.સ. ૧૯૬૭માં પરલોક સીધાવેલા રામકૃષ્ણ સંઘના પરમશ્રદ્ધેય સંન્યાસી, શ્રી. શ્રી.માના કૃપાપાત્ર સંતાન સ્વામી પ્રેમેશાનંદ શ્રીરામકૃષ્ણના ભાવે સર્વપ્રકારે નિરત હતા. તેમના અપૂર્વ ત્યાગ-વૈરાગ્યમય[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૩)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1992
ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે, “ધ્યાનના સમયમાં ખરાબ વિચારો આવે તો શું કરવું?” કેટલીક વાર તો તેઓને એમ લાગે છે - “આના કરતાં તો પહેલાં[...]
🪔 વિવેકવાણી
દેશનો વિકાસ કઈ રીતે કરવો?
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 1992
સુધારકોને હું સ્પષ્ટ કહીં દઉં છું કે તેમનામાં કોઈ પણ કરતાં હું વધુ મોટો સુધારક છું. તેઓ માત્ર સુધારાનાં થીગડાં મારવા માગે છે, હું જડમૂળથી[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલ
June 1992
अणोरणीयान्महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः । तमक्रतुं पश्यति वीतशोको धातुः प्रसादान्महिमानमीशम् ॥ તે અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન આત્મા આ જીવના અંત:કરણમાં સ્થિત[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
May 1992
જામનગરમાં વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીની ઉજવણી સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણની શતાબ્દીનો એક કાર્યક્રમ માર્ચની તા. ૨૬ના રોજ જામનગર ટાઉન હોલમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, જામનગર ના[...]
🪔 પુસ્તક સમીક્ષા
શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદ
✍🏻 દુષ્યંત પંડયા
May 1992
મનોહર રત્નમાલા શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદ (લે.પ્રા. જ્યોતિબહેન થાનકી, સંતદર્શન ગ્રંથમાળા-૬, પ્રકા. સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગર (૧૯૯૧), મૂ. રૂા. ૨૫) મકરાણના ખાણિયાને મન જે કેવળ[...]
🪔
બુદ્ધજયંતી નિમિત્તે
✍🏻 સંકલન
May 1992
ભગવાન બુદ્ધના ઉપદેશો આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુ:ખ નથી અને શાંતિ સમાન સુખ નથી.[...]
🪔
લોભે લક્ષણ જાય
✍🏻 કાન્તિલાલ કાલાણી
May 1992
જર્મનીમાં હેમલિન નામનું એક નગર છે. કહે છે કે આ નગરમાં ઈ.સ. ૧૩૭૬ની ૨૨મી જુલાઈએ એક અનોખી ઘટના બની હતી. એ નગરમાં ઉંદરોનો જબરો ત્રાસ[...]
🪔 પ્રશ્નોત્તરી
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૫
✍🏻 સ્વામી હર્ષાનંદ
May 1992
પ્રશ્ન: ૧૭. માનવના સ્વરૂપ અને જીવનના લક્ષ્ય સંબંધી હિન્દુધર્મના શા વિચારો છે? ઉ: જો કે આ પ્રશ્ન ટૂંકો કે સરળ દેખાય છે, છતાં પણ તે[...]
🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-1 : પરમાત્મા
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
May 1992
(શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોનો નિચોડ નાના-નાના, નિબંધોના રૂપમાં રાજાજીએ પોતાના તામિલ પુસ્તક ‘રામકૃષ્ણ ઉપનિષદમ્’માં અનોખી શૈલીમાં વણી લીધો છે. તામિલ ઍકૅડૅમી ઑફ મદ્રાસે આ પુસ્તકને ૧૯૫૨-૫૩નું સર્વશ્રેષ્ઠ[...]
🪔
ભારતીય કેળવણીમાં આધ્યાત્મિક અને વૈશ્વિક સિદ્ધાન્તોનું મહત્ત્વ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
May 1992
(સ્વામી વિવેકાનંદ ગૂજરાત પરિભ્રમણ શતાબ્દિવર્ષની ઉજવણીના એક ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાયેલા ‘શિક્ષણનું ભારતીયકરણ’ વિષયક પરિસંવાદમાં તા. ૮-૯-૯૧ના રોજ અપાયેલ વક્તવ્યનું લેખાકારે કરેલું[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર-૧
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
May 1992
કાશ્મીર વિષે લખવા બેસીએ અને આંતરરાષ્ટ્રીય કવિ-પ્રતિભા ધરાવતા મુસ્લિમ કવિ શ્રી ઈકબાલને યાદ ન કરીએ તો કદરહીન કહેવાઈએ. ભારતમાતાના મુગટ પરનું અણમોલ રત્ન એટલે કાશ્મીર,[...]
🪔
આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં
✍🏻 સ્વામી બુધાનંદ
May 1992
(૧) [બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.] પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ:ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની[...]
🪔
ભારતનું સમન્વયદર્શન (૫)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 1992
(ગતાંકથી આગળ) [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.] ૮. ભારતના ઈતિહાસમાં અદ્વૈત દર્શનનાં મીઠાં ફળ: આવું ઉદાર વલણ કંઈ ભવ્ય[...]
🪔
સદ્ગુરુ૫રાયણ માસ્ટર મહાશય
✍🏻 કાકાસાહેબ કાલેલકર
May 1992
જેવી રીતે ન્યાયમૂર્તિ રાનડેનાં ધર્મવિષયક પુસ્તકોએ મને નાસ્તિકતાથી આસ્તિકતા તરફ વાળ્યો એવી જ રીતે સ્વામી વિવેકાનંદના મૂળ-ગ્રંથોને વાંચ્યા પછી હું ‘સંત મત’ તરફ વળતો થયો[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૨)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1992
એકવાર ચીનનો એક વિશ્વપ્રસિદ્ધ કલાકાર પર્શિયાના શાહ પાસે આવ્યો. શાહે તેની કળાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો. તેના શયનગૃહની સાથે એક પરશાળ હતી. તેના મનમાં વિચાર[...]
🪔 વિવેકવાણી
‘ભારતી’ના સંપાદક શ્રીમતી સરલા ઘોષાલને લખેલ પત્ર
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 1992
ૐ તત્ સત્ રોઝ બેન્ક, બર્દવાનના મહારાજાનો બંગલો, દાર્જિલિંગ, ૬ઠ્ઠી એપ્રિલ, ૧૮૯૭ માનનીય બહેન, આપે મોકલેલા “ભારતી”ના અંક માટે હું આપનો અત્યંત આભારી છું. મારાં[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 1992
सत्यमेव जयति नानृतं सत्येन पन्था विततो देवयानः । येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत्सत्यस्य परमं निधानम् ।। સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં; તે ‘દેવયાન’ માર્ગ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 1992
રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર ગુજરાત દુષ્કાળ રાહતકાર્ય રામકૃષ્ણ મઠના રાજકોટ કેન્દ્ર દ્વારા કચ્છ અને પંચમહાલ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત પશુઓમાં ૭૧,૬૦૮ કી. ઘાસનું વિતરણ કરવામાં આવ્યું[...]
🪔
સર્વધર્મોની સમન્વય પીઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
April 1992
શ્રીરામકૃષ્ણદેવ મંદિર, બેલુડ મઠ (મુખપૃષ્ઠ પરિચય) પશ્ચિમી સંસ્કૃતિની નાગચૂડમાંથી ભારતને બચાવવા અને સનાતન ધર્મની પુન: સ્થાપના કરવા જ્યાં જન્મ લઈ, જે ભૂમિને શ્રીરામકૃષ્ણદેવે પાવન કરી,[...]
🪔 પ્રશ્નોત્તરી
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૪
✍🏻 સ્વામી હર્ષાનંદ
April 1992
(ગતાંકથી આગળ) (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક 'Hinuii mthrough Questions and Answers' નો અનુવાદ અત્રે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.)[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 વિરજાદેવી
April 1992
ઈ.સ. ૧૯૦૦ ના માર્ચ માસની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદે ‘ભારતીય આદર્શો’ ઉપર સાનફ્રાન્સિસ્કોના યુનિયન સ્ક્વેરના રેડમેન્સ હોલ ખાતે ત્રણ પ્રવચનો આપેલાં અને આ પ્રવચનોની શૃંખલાનું પહેલું[...]
🪔
ભારત મારું ઘર છે (૨)
✍🏻 રોસ્ટીસ્લોવ રીબેકોવ
April 1992
(જાન્યુઆરી ૧૯૯૨ના અંકથી આગળ) મને યાદ છે કે ભારત વિશેના મારા એક લેખમાં મેં રામકૃષ્ણ મિશનનો ઉલ્લેખ કરેલ અને મારા ઉપર પત્રોનો જાણે કે રાફડો[...]
🪔
તમને હું ખૂબ ચાહું છું આ સુંદર ભૂમિની કન્યાઓને
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
April 1992
(ભગિની નિવેદિતા અને ભારતીય નારી) ‘મા, હું તમારે ત્યાં કામ કરવા તો આવું. પણ મારી બે શરત છે.’ ‘બોલો, કઈ શરત છે?’ ‘પહેલી શરત તો[...]
🪔 શ્રીમહાવીર જયંતી પ્રસંગે
કરુણાભીનાં લોચનિયાં
✍🏻 કુમારપાળ દેસાઈ
April 1992
સુકાયેલી ધરતીને મહોરાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, એમ સુકાયેલી માનવતાની હૃદયકુંજોને પ્રફુલ્લાવવા અને હિણાયેલી માનવતાને[...]
🪔
ભારતનું સમન્વયદર્શન (૪)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 1992
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) ૬ સામાજિક રાજ્યનીતિને અસર કરનાર આધ્યાત્મિક દર્શન આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનનું કોઈ દર્શન[...]
🪔
ભાગવતમાં ભકિતનું પ્રતિષ્ઠાપન (૨)
✍🏻 સ્વામી તપસ્યાનંદ
April 1992
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૧)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1992
રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી જ્યારે યુરોપમાં હતા ત્યારે તેમણે સ્વીત્ઝરલેંડમાં એક તળાવને કિનારે એક અદ્ભુત શિલ્પાકૃતિ જોઈ. ત્રણ વાંદરાઓની એ[...]
🪔 વિવેકવાણી
નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 1992
(નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર) અલમોડા, ૧૦મી જૂન, ૧૮૯૮ વહાલા મિત્ર, આપના પત્રની હું ખૂબ કદર કરું છું અને આપણી માતૃભૂમિ માટે ઈશ્વર નીરવપણે[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 1992
ॐ शं नो मित्रः शं वरुणः। शं नो भवत्वर्यमा। शं न इन्द्रो बृहस्पतिः। शं नो विष्णुरुरुक्रमः। नमो ब्रह्मणे। नमस्ते वायो। त्वमेव प्रत्यक्षं ब्रह्मासि। त्वामेव प्रत्यक्षं[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 1992
શ્રીશ્રી સરસ્વતી પૂજા મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા તા. ૮ મી ફેબ્રુઆરી, શનિવાર, વસંતપંચમીના શુભદિને સવારે શ્રીશ્રી સરસ્વતીદેવી પૂજા મહોત્સવ ઉજવાયો. સવારે ૫-૩૦[...]
🪔
તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો
✍🏻 દુષ્યંત પંડ્યા
March 1992
જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ, ભક્ત કવિ નરસિંહ મહેતાના એક સુપ્રસિદ્ધ પદની[...]
🪔
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૩)
✍🏻 સ્વામી હર્ષાનંદ
March 1992
(સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’ નો અનુવાદ અમે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.) (ગતાંકથી આગળ)[...]
🪔
અમર ભારત (૨)
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 1992
અંક બીજો (ગતાંકથી આગળ) (દૃશ્ય : જંગલમાં સૂકાં પાંદડાંથી બનાવેલી એક ઝૂંપડી છે, એના છાપરા પર સુંદર લતાઓ લટકે છે, થોડે દૂર પાછળના ભાગમાં એક[...]
🪔
જે સહે તે રહે
✍🏻 કાન્તિલાલ કાલાણી
March 1992
સહનશીલતા સાથે અંહિસા, સમભાવ, સદ્ભાવ, ધીરજ ઈત્યાદિ ગુણો સંકળાયેલા છે. સહનશીલતાને કાયરતા કે લાચારી સાથે સંબંધ નથી. કાયર કે લાચાર મનુષ્ય સહન કરે એમાં નવાઈ[...]
🪔
ભારતનું સમન્વયદર્શન (૩)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 1992
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે, આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ થયો હતો.) (ગતાંકથી આગળ) ૪ સમન્વય :[...]
🪔
ભાગવતમાં ભક્તિનું પ્રતિષ્ઠાપન (૧)
✍🏻 સ્વામી તપસ્યાનંદ
March 1992
શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યાક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ - (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી ખ્યાતિ પામ્યો[...]
🪔
પરમપદને પંથે
✍🏻 સ્વામી વિરજાનંદ
March 1992
શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી. ભાઈઓ! આપણે[...]
🪔
શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ
✍🏻 કાકા કાલેલકર
March 1992
(ઈ.સ. ૧૯૨૨ની રામકૃષ્ણ પરમહંસની જયંતી પ્રસંગે અમદાવાદમાં આપેલું ભાષણ.) ઈ.સ. ૧૮૩૩ કે ‘૩૪માં લૉર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના[...]
🪔 સંપાદકીય
વિશ્વબંધુત્વથી વિશ્વએકત્વ ભણી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1992
આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે - આ મહા રાષ્ટ્રનાં હજારો આણવિક અસ્ત્રો કોના[...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1992
ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે. જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 1992
असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી[...]
🪔
સમાચાર દર્શન
✍🏻
February 1992
રામકૃષ્ણ મિશનના કનખલ કેન્દ્ર દ્વારા ઉત્તરકાશી જિલ્લાના સાલાંગ, મનારી, નીઝમોર અને નવ અન્ય ગામોના ૧,૨૪૯ પરિવારોમાં છેલ્લા બે માસમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું[...]
🪔 પ્રેરક પ્રસંગો
એક અનોખો ચક્રવર્તી
✍🏻 સંકલન
February 1992
પુષ્ય નામનો એક સુપ્રસિદ્ધ મુખ-સામુદ્રિક શાસ્ત્રી હતો. કોઈનાં પગલાંની લિપિ વાંચીને તે ભવિષ્ય ભાખી શકતો. એક વખત રસ્તે ચાલતાં ચાલતાં એણે રસ્તા પર પડેલાં પગલાં[...]
🪔
યાસ-બોધ
✍🏻 શિલ્પીન થાનકી
February 1992
દીવડો પેટાવવો છે આપણે; ને તિમિર-પટ ભેદવો છે આપણે. જ્યાં જવું છે ત્યાં જવા રસ્તો નથી; એક ચીલો પાડવો છે આપણે. રથ અચાનક ભૂમિમાં ખૂંચે[...]
🪔
સહજનો પ્યાલો
✍🏻 હરેશ ‘તથાગત’
February 1992
અમે પીધો રે સહજનો પ્યાલો છૂટી માળા ને છૂટ્યું મંદિર, છૂટ્યાં સૌ વ્રત-ઉપવાસ. ઉરમંજિરે ગાયો છે અનહદ જગથી થ્યાં રે ઉદાસ. જીવ વદ્યો કે “ધ્યાનમાં[...]
🪔
ગાંધી વંદના!
✍🏻 જયંતિ ધોકાઈ
February 1992
અહિંસાનો એ પૂજારી જીવનભર લડ્યો હિંસા સામે, ‘અહિંસા પરમો ધર્મ’ ગાતો રહ્યો - ગાતો જ રહ્યો, ને આખરે એ પોતડીભેર ભેટ્યો હિંસાને! રે! કમનસીબી દેશની!!![...]
🪔
વ્યાકુળ મન
✍🏻 ગોવિંદ દરજી
February 1992
મન આકુળ - વ્યાકુળ, રે મુજ મન આકુળ - વ્યાકુળ! પરમહંસનાં દરશન કાજે શોધે એનું મૂળ... મન અંગ અંગ અહીં દાહ તો લાગે, ભસમ કરી[...]