🪔 વ્યક્તિત્વ વિકાસ
સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2016
ગયા અંકમાં સમાજના લોકો સુખશાંતિ, સુમેળ અને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય ઇચ્છે છે, એ વિશે વાંચ્યું, હવે આગળ... દીર્ઘકાલીન સંબંધ-જાળવણી માટે મહત્ત્વનાં સૂચનો સરળતાપૂર્વક યાદ રાખી શકાય[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2015
નોંધ : અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશનના ઉપક્રમે ૨૯ ઓગસ્ટ, ૨૦૦૩ ના રોજ Nurturing Relationships: The Art of Caring & Sharing એ વિષય પર સ્વામી નિખિલેશ્વરાનંદ, સચિવ,[...]
🪔
લીંબડીમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
december 2014
રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. વઢવાણમાં થોડા દિવસો ગાળી ત્યાંના પ્રસિદ્ધ રાણકદેવીના મંદિરનાં દર્શન કરી, ભારતીય સંસ્કૃતિમાં વિવાહ[...]
🪔 દિપોત્સવી
અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2011
પ્રસિદ્ધ નાટ્યકાર, કવિ અને શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત શ્રી ગિરીશચંદ્ર ઘોષ એકવાર સ્વામી વિવેકાનંદની પાસે આવ્યા અને કહ્યું, ‘ભાઈ નરેન, તમારે એક કામ કરવું પડશે. મારી[...]
🪔 ઇતિહાસ-પ્રવાસ
અહીં જ છે સ્વર્ગ-૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2011
(ગતાંકથી આગળ) હવે આગળ શું કરવું? આ વિશે અમે ચારેય ચર્ચા-વિચારણા કરવા લાગ્યા. ભારે હિમવર્ષાથી ગંગોત્રીથી ભૈરવઘાટી સુધીનો રસ્તો બંધ થઈ ગયો હતો. એકે પ્રસ્તાવ[...]
🪔 ઇતિહાસ-પ્રવાસ
અહીં જ છે સ્વર્ગ-૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2011
(ગતાંકથી આગળ) બપોર પછી સમગ્ર આકાશ વાદળોથી છવાઈ ગયું તો પણ અમે ચારેય ગંગોત્રી મંદિરનાં દર્શન કરવા નીકળી પડ્યા. મંદિરની પાસે જ પવિત્ર ગંગા ઉત્તરવાહિની[...]
🪔 ઇતિહાસ-પ્રવાસ
અહીં જ છે સ્વર્ગ-૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2011
સુંદર શ્વેત હિમાચ્છાદિત શિખરોથી ઘેરાયેલો ગિરિરાજ હિમાલય! વિશ્વનાં સર્વોચ્ચ ગગનચુંબી શિખરોથી શોભિત સર્વોત્કૃષ્ટ પર્વતરાજ હિમાલય, જેની પવિત્ર ગોદમાં વસ્યાં છે ઉત્તરાખંડનાં પ્રસિદ્ધ ચાર તીર્થધામો -[...]
🪔
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત-૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2010
ઉદય પામી રહેલું નૂતન ભારત જાગેલું ભારત હવે બધાં ક્ષેત્રોમાં આગળ ધપી રહ્યું છે. સ્વામીજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે પૂર્વે હતું તેના કરતાં પણ[...]
🪔 દિપોત્સવી
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત-૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2010
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ[...]
🪔 શિક્ષણ
સદાચારી માતપિતાનાં કર્તવ્યો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2008
(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વલ્લભ વિદ્યાનગરની સેમકોમ કોલેજમાં માતપિતાની શિબિરમાં આપેલ પોતાના અંગ્રેજી વ્યાખ્યાન અને વ્યાખ્યાન પછી થયેલી પ્રશ્નોત્તરીની નોંધ વાચકોના લાભાર્થે[...]
🪔
પૃથ્વી પરનું સ્વર્ગ - માયાવતી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2008
‘માયાવતી’, નામ સાંભળતાં જ કોઈ અલૌક્કિ, રહસ્યમયી માયાથી ભરેલી સૃષ્ટિ કલ્પનામાં ખડી થઈ જાય છે! અને ખરેખર આ માયાવતી છે જ એવી! લોહાઘાટથી મોટર રસ્તે[...]
🪔 પ્રાસંગિક
ભારતનું સંવાદી સંગીત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2008
ભારતમાં ૧૯મી સદીના પ્રારંભમાં અંગ્રેજી શાસનના પ્રભાવને લઈને પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રમાણ વધતું જતું હતું. તેના પરિણામે ભોગવાદ, સંશયવાદ અને જડવાદી સભ્યતા વિસ્તરતાં જતાં[...]
🪔 પ્રાસંગિક
યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2008
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઉજવવો. ભારત[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો-૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2007
(એપ્રિલ, ૦૭ થી આગળ) અંતર્નિહિત દિવ્યતાને કેવી રીતે પ્રગટ કરવી? સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત એ દિવ્યચેતના આપણા અંતરમાં પણ રહેલી જ છે. પણ આપણે તેને જોઈ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2007
સફળતા માટેનાં પાંચ સૂત્રો પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં સફળતા ઇચ્છે છે, પણ દરેકના સફળતાના માપદંડ જુદા જુદા હોય છે. કોઈ વર્લ્ડકપની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2006
(ગતાંકથી આગળ) ‘અતિ સર્વત્ર વર્જયેત્’ વીણાના તાર વધુ કસાયેલા હોય તો તૂટી જાય છે અને ઢીલા હોય તો મધુર સંગીત નીકળતું નથી તેથી તાર મધ્યમ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2006
વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું છે.[...]
🪔 સંસ્મરણ
દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2006
(ગતાંકથી આગળ) ૬ઠ્ઠી તારીખે સવારે સી વર્લ્ડ પણ જોવા ગયા હતા. આ સી વર્લ્ડ નવું બનાવવામાં આવ્યું છે. એક જૂની તૂટેલી સ્ટીમરમાં એકવેરિયમ બનાવ્યું છે.[...]
🪔 સંસ્મરણ
દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2006
૨૯ ઓગસ્ટ થી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૪ સુધી સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની દક્ષિણ આફ્રિકાની યાત્રાનાં સંસ્મરણો અહીં પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની[...]
🪔 શિક્ષણ
શિક્ષક તો છે જ્યોર્તિધર - ૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2006
(અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં તા. ૧૭-૧૨-૨૦૦૩ના રોજ પ્રદત્ વ્યાખ્યાન પર આધારિત પુસ્તક ‘Teacher as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ભાવાનુવાદ) શિક્ષકો માટે[...]
🪔 શિક્ષણ
શિક્ષક તો છે જ્યોર્તિધર - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2006
ઘણીવાર હું રમૂજમાં કહું છું કે એવું લાગે છે કે જાણે આપણું આ શિક્ષણ મનુષ્ય નિર્માણકારી નથી પણ રાક્ષસ નિર્માણકારી છે! ભર્તૃહરિ ‘નીતિશતક’ના શ્લોક ૭૫માં[...]
🪔 શિક્ષણ
શિક્ષક તો છે જ્યોર્તિધર - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2006
રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીના અંગ્રેજી પુસ્તક ‘Teacher - as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે.[...]
🪔
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2005
ઉદય પામી રહેલું નૂતન ભારત જાગેલું ભારત હવે બધા ક્ષેત્રોમાં આગળ ધપી રહ્યું છે. સ્વામીજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે પૂર્વે હતું તેના કરતાં પણ[...]
🪔
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2005
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ[...]
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૬
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2005
(ગતાંકથી આગળ) સ્વીટ્ઝરલેન્ડે સ્વામી વિવેકાનંદને પરમ શાંતિ અને તાજગી બક્ષી હતી. એના અનુપમ સૌંદર્યે એમના લંડન અમેરિકાના દોડધામ કરીને થાકી ગયેલા તન અને મનને આનંદ[...]
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૫
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2005
છઠ્ઠી મેની સવારે યુરોપમાં રહેવાનો મારો વિઝા લંબાવી શકાય કે નહિ તેની તપાસ કરવા અમે પોલીસ સ્ટેશને ગયા પણ અધિકારીઓએ એક જ વાતમાં પતાવી દીધું[...]
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૪
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2005
(સપ્ટેમ્બર, ૨૦૦૪ના અંકથી આગળ) નેધરલેન્ડથી અમે સવારના ૮-૩૦ વાગ્યે રવાના થયા. રસ્તામાં થેપલા-મમરાનો નાસ્તો કરતાં કરતાં, ભજન સાંભળતાં સાંભળતાં, રસ્તામાં આવતાં નાનાં રમણીય ગામડાં જોતાં[...]
🪔
શ્રીમાનાં અપૂર્વ સંસ્મરણો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2004
રામકૃષ્ણ મિશન, મોરિશિયસમાં ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ હિન્દીપ્રવચનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. તમે સૌ ભક્તો અનેક વર્ષોથી નિયમિત આશ્રમ આવો છો પૂ.[...]
🪔
મારી યુરોપયાત્રા - ૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2004
(ગતાંકથી ચાલુ) સ્વામી વિવેકાનંદજીએ બર્કશાયરમાં જે ‘મીડ્સ હાઉસ’માં નિવાસ કર્યો હતો તેની મુલાકાત લઈ ‘બોર્ન એન્ડ’ના વેદાંત સેન્ટરમાં રાત્રે ૮ વાગ્યે અમે પાછા ફર્યા ત્યારે[...]
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2004
પચીસમીએ સવારે ભોગીભાઈ લેસ્ટર લઈ જવા માટે કોવેન્ટ્રી આવ્યા. લેસ્ટરમાં ઘણાં મંદિરો છે. આપણને એમ લાગે કે જાણે ગુજરાતમાં આવી ગયા. લેસ્ટરને રાજકોટના ટ્વીન સીટી[...]
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2004
“અદ્ભુત દૃશ્ય! અહીં તો આપણે ખરેખર બરફ ઉપર જ ઊભા છીએ જ્યારે ભારતમાં તો બરફ ખૂબ ઊંચે હોય છે. ત્યાં પહોંચવા માટે તો દિવસો સુધી[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણકથામૃતનો જાદુ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2003
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાં વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો[...]
🪔
વૈશ્વિક વ્યક્તિત્વ : સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2002
અંધારઘેરી રાત્રિ હતી. બેલુર મઠ ઊંડી શાંતિમાં ડૂબેલો હતો. સ્વામી વિજ્ઞાનાનંદ રાતના બે વાગે ઊઠી ગયા અને તેમણે જોયું કે પોતાના રૂમ પાસેની પરસાળમાં સ્વામી[...]
🪔
વિશ્વશાંતિમાં ધર્મનું પ્રદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2002
આજે આપણે વિજ્ઞાન, ટેક્નોલોજી તેમજ સંદેશ વ્યવહારની બાબતમાં ઘણો ઝડપી વિકાસ સાધી રહ્યા છીએ અને વૈશ્વિક ગ્રામની વાતો પણ કરીએ છીએ. એક બાજુએ ભૌતિક અંતર[...]
🪔
શક્તિનું સશક્તિકરણ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2001
(૭) નારીએ પૂર્ણનારી બનવાનું છે, પુરુષ સમોવડી નહીં : આજકાલ મોટાભાગની યુવતીઓ પુરુષ સમોવડી બનવા ઇચ્છે છે. પુરુષ જેવો પોષાક પહેરવો, તેવી રીતભાત આચરવી, અને[...]
🪔 દિપોત્સવી
શક્તિનું સશક્તિકરણ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2001
સ્ત્રી સ્વયં શક્તિસ્વરૂપા છે. અખિલ વિશ્વની સર્જિકા આદ્યાશક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. ચંડીપાઠના અગિયારમાં અધ્યાયમાં આદ્યાશક્તિની સ્તુતિ કરતાં દેવો પણ કહે છે, ‘स्त्रियः समस्ताः सकला जगत्सुः’[...]
🪔 દિપોત્સવી
સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વર્ગને વેદાંતનો સંદેશ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 2000
તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલૂર મઠમાં એક અખિલ ભારતીય યુવા-સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ[...]
🪔 સંપાદકીય
મમ માયા દુરત્યયા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2000
‘પ્રભુ, મને આપની માયા બતાવો.’ ‘રહેવા દે, નારદ, એમાંથી બહાર નીકળવુંબહુ મુશ્કેલ છે.’ ‘ના, પણ મારે માયા શું છે, એ જાણવું છે. અને પ્રભુ તમે,[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વ્યાકુળતાયોગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2000
“મા, મા તું ક્યાં છો? તું મને દર્શન આપ. તેં રામપ્રસાદને દર્શન આપ્યાં, કમલાકાન્તને દર્શન આપ્યાં તો તું મને કેમ દર્શન આપતી નથી? શું હું[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2000
અમેરિકામાં સ્વામી વિવેકાનંદ એક દિવસ પોતાના અભ્યાસખંડમાં પુસ્તકના વાંચનમાં એકાગ્ર હતા. એમની એકાગ્રતા તો એવી હતી કે કોઈ સામે આવીને ઊભું રહે તો ય ખબર[...]
🪔 સંપાદકીય
એકવીસમી સદીનો આધ્યાત્મિક માર્ગ-સમન્વયાત્મક યોગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2000
‘સ્વામીજી, મારે તો બધો જ વખત ધ્યાન કરવું છે. આ કામકાજની ઝંઝટમાંથી મુક્ત થઈ પરમાત્મામાં લીન થઇ જવું છે’ ‘એમ કે!’ ‘હા, આ કામકાજની વ્યસ્તતામાં[...]
🪔 સંપાદકીય
‘કલ કરે સો આજ કર’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1999
‘કેમ છો? મઝામાં ને? સાધન ભજન બરાબર ચાલે છે ને?’ ‘ના મહારાજ, હમણાં બરાબર થતાં નથી. પણ હવે પછીથી બરાબર થશે.’ ‘કેમ હવે પછી?’ ‘વાત[...]
🪔 સંપાદકીય
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1999
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ[...]
🪔 સંપાદકીય
‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1999
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો બતાવતી વખતે કહે છે: ‘ધ્યાન કરવું ‘મનમાં, વનમાં અને ખૂણામાં’. વનમાં કે ખૂણામાં ધ્યાન કરતી વખતે ધ્યાન તો મન દ્વારા[...]
🪔 સંપાદકીય
વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1999
ભારતે તેની સ્વતંત્રતાની સુવર્ણજયંતિ તો ઊજવી. હવે આ પંદરમી ઑગસ્ટે તે પોતાનો સ્વતંત્રતાનો બાવનમો જન્મોત્સવ મનાવી રહ્યું છે, પણ લોકોમાં નથી ઉમંગ કે નથી ઉલ્લાસ[...]
🪔 સંપાદકીય
ધ્યાનમાં મન કેમ લાગતું નથી?
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1999
‘સ્વામીજી, એક પ્રાઈવેટ વાત કરવી છે.’ ‘કહો, શી સમસ્યા છે?’ ‘જ્યારે ધ્યાન કરવા બેસું છું, ત્યારે ધ્યાનમાં મન લાગતું નથી. મન ભટકવા લાગે છે. અનેક[...]
🪔 સંપાદકીય
‘ભજન કરો રે મનવા, દિન-રાત’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1999
સ્વામી વિવેકાનંદ જ્યારે શ્રીરામકૃષ્ણદેવને મળવા દક્ષિણેશ્વર આવતા ત્યારે ઘણી વાર તેઓ તેમની પાસે ભજન ગવડાવતા. નરેન્દ્રનાથના મધુર કંઠે ગવાતાં ભજનોથી શ્રીરામકૃષ્ણ ઘણી વાર સમાધિમાં ડૂબી[...]
🪔 સંપાદકીય
‘નામ જપન ક્યોં છોડ દીયા?’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1999
‘ખાલસ’નું એક સુંદર ભજન છે – નામ જપન ક્યોં છોડ દિયા? નામ જપન ક્યોં છોડ દિયા? ક્રોધ ન છોડા, જૂઠ ન છોડા સત્ય વચન ક્યોં[...]
🪔 સંપાદકીય
‘જીવન અને મૃત્યુ -એક ખેલ’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1999
જીવનની સહુથી વધુ નિશ્ચિત અને છતાં અકળ એવી જો કોઈ ઘટના હોય તો તે છે મૃત્યુ. વળી નિશ્ચિત હોવા છતાં તે સહુથી વધુ અનિશ્ચિત પણ[...]
🪔 સંપાદકીય
રામભજનનો સાચો અર્થ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1999
આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી[...]