🪔
‘જય શ્રી રામ’
✍🏻 મીરા દેવલ
જય શ્રી રામ એટલે “ભગવાન રામનો જય” અથવા “ભગવાન રામનો વિજય" શ્રી રામનો જપ કરવાથી બધા જ કષ્ટ દૂર થાય છે. રામ એ હિન્દૂ દેવતા[...]
🪔
રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના સંબંધો.
✍🏻 મીરા દેવલ
તેમની 23 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદ પહેલીવાર શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમના મિત્ર સુરેન્દ્ર નાથના ઘરે નવેમ્બર 1881ના રોજ મળ્યા હતા. નરેન્દ્ર તેમના મિત્રો સાથે દક્ષિણેશ્વર[...]
🪔
માતાપિતાની કઈ કઈ બાબતો બાળક નાપસંદ કરે છે!!!
✍🏻 જાગૃતિ પંડ્યા
નમસ્કાર વાચક મિત્રો. બાળ માનસની એક ખાસ અગત્યની વાત આજે હું કરવા માંગુ છું. બાળકને જન્મ આપવા કરતાંય વધુ મુશ્કેલ જો કોઈ બાબત હોય તો[...]
🪔
ભવતારિણી ચરણ-શરણ
✍🏻 ‘રસેશ’ અધ્વર્યુ ન્યુ જર્સી
"અશાંતિ મળે, જ્યાં શાંતિ શોધીએ! ચીર ભ્રાંતિ મળે, જ્યાં સુખ શોધીએ! ધનાંધકારે, ઉજ્જવળ જ્યોતિ શોધીએ! અધોગતિએ, ભવ્ય ઉત્ક્રાંતિ શોધીએ! ઝાંઝવે શાને, શીતળ વિરડી શોધીએ? નિરાધાર[...]
🪔
ઠાકુર એજ કહે છે...
✍🏻 રસેન્દ્ર 'રસેશ' અધ્વર્યુ
અંતઃસ્ત્રોતા જાહન્વી જળે જો સ્નાન કરીએ નિશદિન, સઘળી છોડી શિથીલતા જો દૃઢ઼મન ભજીએ ભગવન! તો આપણા જેવા અનેકમાંથી કાંઈક પામે, ભાવ-સ્મરણ! ભલે વ્યસ્ત હો દિનચર્યાએ[...]
🪔
સરળતા
✍🏻 દવે અંકિતા : આદિપુર
"Nothing is More Simple than Greatness", Indeed, To Be Simple is to Be Great"..!~Emerson ઈમર્સનનો આ ખૂબ સુંદર અને ઊંડો વિચાર છે કે "મહાનતા જેવું[...]
🪔 કેળવણીયુક્ત શિક્ષણ
સામાજીક અનિષ્ટોનું અમોધ ઔષધ
✍🏻 રેખાબા સરવૈયા
(લેખિકા : રેખાબા સરવૈયા લેખિકા પોરબન્દર ખાતે એડિશનલ કલેકટર તરીકે ફરજ બજાવે છે. તેઓ સાહિત્ય સર્જક–ઉદઘોષક, વકતા તથા રામકૃષ્ણ ભાવધારા બેલૂરમઠનાં દીક્ષાર્થી છે.) સ્વામી વિવેદકાનંદ[...]
🪔 સોશિયલ મીડિયા
સુવિચારોનું વાંચન અને અમલ
✍🏻 દવે અંકિતા : આદિપુર
સોશિયલ મીડીયા પર સવારથી રાત સુધી આપણે કેટલાં બધા સુવિચારો, સારા વીડિયો જોતા અને સાંભળતા રહેતા હોઈએ છીએ.. જેમ કે, સુવિચારો વાંચવા અને બીજાને આગળ[...]
🪔
श्री गदाधर नारायण (श्री रामकृष्ण) वंदना
✍🏻 सचिन दवे
ज्ञान भक्ति और आनंद की प्रभु तुमने बहाई धार परमपुरुष परमेश्वर भगवन (ठाकुर) तुम ही जग आधार जब छाया अंधियारा जग में भटका सब संसार[...]
🪔
એક વટવૃક્ષ
✍🏻 શ્રી ડાંકૃતિ ધોળકિયા
(આલ્બર્ટ સૅડલરના પુસ્તકમાં છપાયેલ લેખ ‘The Banyan Tree’ નો ગુજરાતી ભાવાનુવાદ પ્રોફેસર ડાંકૃતિ બકુલેશ ધોળકિયાએ કરેલો છે, જેઓ સી.યુ. શાહ કોમર્સ કોલેજ, અમદાવાદમાં અંગ્રેજી વિષયનું[...]
🪔 ન્યુ જર્સી
મારા ઇષ્ટ
✍🏻 રસેન્દ્ર 'રસેશ' અધ્વર્યુ ન્યુ જર્સી
મારી હૂંડી સ્વીકારવા, મારી મુશ્કેલ પળમાં, મને ‘શામળશા’ થકી મળે છે, એ ‘શામળીયા'ના રૂપમાં! મને સદબુદ્ધિ સુઝવવા, જ્ઞાન સંદેશ સમજવવા, મને ‘અર્જુન’ થકી મળે છે,[...]
🪔 ન્યુ જર્સી
સંધાન સધાયું ખરું?
✍🏻 રસેન્દ્ર 'રસેશ' અધ્વર્યુ
સવાર થઇ, પણ જગાયું ખરું? વંચાયું ઘણું , વર્તને વર્તાયું ખરું? કેટલુંક લાગે, છીછરું આછકલું ત્યજી એ, ઊંડે ઉતરાયું ખરું? વિખૂટા તો થયા, વ્યાધિકર વૃત્તિથી[...]
🪔 ન્યુ જર્સી
સ્થૈર્ય ઝંખના
✍🏻 રસેન્દ્ર 'રસેશ' અધ્વર્યુ
એક બાજુ હૃદય ભક્તિએ ભીંજાયેલ છે, બીજી બાજુ મન, જ્ઞાનથી ઘૂંચવાયેલ છે! 'વ્યામિશ્રેણેવ વાક્યેન' બુદ્ધિ અટવાયેલ છે, વૃત્તિઓના વંટોળે ઇન્દ્રિયો મૂંઝાયેલ છે! અનન્યચિત્ત ભક્તિ હવે[...]
🪔 સુરત
અધ્યાત્મના નામે અંધશ્રદ્ધા
✍🏻 નીતિન વરિયા
અધ્યાત્મ અને અંધશ્રદ્ધા એ એવા વિષયો રહ્યા છે કે જેનો આપણે કલ્પના પણ ન કરી શકીએ કારણ કે કેટલીય સદીઓ પહેલાંથી અંધશ્રદ્ધાઓ ચાલી આવે છે.[...]
🪔 ન્યુ જર્સી
ઈષ્ટને આરત
✍🏻 રસેશ અધ્વર્યુ
આપો, આપો તમને મળવાનું બહાનું આપો સંસ્કાર પગથીએ ભેટવાનું બહાનું આપો જ્ઞાનયુક્ત ભક્તિ, ભક્તિયુક્ત કર્મ આપો માયા મ્હાત કરી જીવવાનું બહાનું આપો ચવાયેલ આદર્શો, ઘવાયેલ[...]
🪔 પરામસ, ન્યુ જર્સી
આમ જુઓ તો ક્યાં નહીં બ્રહ્મ?
✍🏻 રસેશ અધ્વર્યુ
સ્વપ્રકાશે પ્રકાશિત બ્રહ્મ શાસ્વત પ્રેમે સુરભિત બ્રહ્મ 'સ્વ' પ્રમાણે પ્રમાણિત બ્રહ્મ તત્વમસીથી પ્રતિપાદિત બ્રહ્મ જ્ઞાનતત્વે બહુ ચર્ચિત બ્રહ્મ ભક્તિરસથી ભીંજીત બ્રહ્મ રાજવિદ્યાએ સ્થાપિતબ્રહ્મ કર્મે કુશલે[...]
🪔 પરામસ, ન્યુ જર્સી
જ્ઞાનયુક્ત ભક્તિ કે ભક્તિ ભર્યું જ્ઞાન
✍🏻 રસેન્દ્ર અધ્વર્યુ
અઘરાં અને વિકટ જ્ઞાનપંથ અસફળ રહ્યાં, કૈં કેટલાય સંત! ચર્ચાઓ અગમ્યની, વિતંડાવાદ જ્ઞાનનો આવે ના કદીએ અંત! રજ્જૂ સર્પવત આભાસી અસ્તિત્વ ભમાવે માયા સઘળું દિગદિગંત![...]
🪔 સુરત
ભગિની નિવેદિતા
✍🏻 મીરા દેવલ
આપણે બધાંય ભારતમાતાનાં સંતાનો છીએ. પણ જેની હું વાત કરું છું, ભગિની નિવેદિતા, એ ભારતીય ન હતાં. એમનો જન્મ પણ ભારતમાં ન હતો. એ તો[...]
🪔 પરામસ, ન્યુ જર્સી
ઈશકૃપા
✍🏻 રસેશ અધ્વર્યુ
કેટલીક કૃપાઓ એવી મળી છે, કે, લાયકાતથી વધુ આરત ફળી છે. નમીએ જ્યાં, જયારે સંત ચરણે, ગર્વની એકેએક ગાંઠો ગળી છે! શબ્દ અને સંગીત મઢતાં[...]
🪔 પરામસ, ન્યુ જર્સી
બેલૂર મઠના સાન્નિધ્યે
✍🏻 રસેશ અધ્વર્યુ
શ્રી રામકૃષ્ણ કહે છે: સાધના કે ભક્તિ ક્યારે સાધ્ય થાય કે જયારે ઈશ્વર સંનિધિ માટે વ્યાકુળતા અનુભવાય, અને જયારે સ્વભાવે નિર્મળતા, સરળતા, ઋજુતા સહજ બને![...]
🪔 સુરત
અધ્યાત્મ અને મનોવિજ્ઞાન
✍🏻 નીતિન વરિયા
ભારતીય સંસ્કૃતિમાં અધ્યાત્મનો વિશેષ મહિમા છે. દરેક વિદ્વાનોએ અધ્યાત્મ શબ્દને જુદી જુદી રીતે પોતાના દૃષ્ટિકોણથી વિચાર્યો છે. અધ્યાત્મનાં મૂળ તો ભારતમાં જ છુપાયેલાં છે. ભારતનો[...]
🪔 કમળાપુર
આત્મવિચાર-૧
✍🏻 ગોંડલિયા છબીલદાસ
अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् । न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥ (નિર્વાણષટ્કમ્-શ્રીશંકરાચાર્ય) એવું કહેવાય છે કે ભગવાન શંકરાચાર્ય પોતાના ગુરુજી[...]
🪔 રાજકોટ
વિવેકચૂડામણિ
✍🏻 જયશ્રીબેન અંજારિયા
સંસ્કૃત ભાષામાં લખાયેલ આદિ શંકરાચાર્ય કૃત ‘વિવેકચૂડામણિ’ ગ્રંથ એ બધા જ વેદોનો સાર છે. શંકરાચાર્યે આ ગ્રંથ દ્વારા અદ્વૈત મતનું સ્થાપન કર્યું છે. અદ્વૈત મત[...]
🪔 પરામસ, ન્યુ જર્સી
શુભ દિવાળી
✍🏻 રસેશ અધ્વર્યુ
કોડિયે ભક્તિના સિંચણીયા થાશે, ત્યારે, જ્યોત એની પૂગશે આકાશે! મા, ત્હારી કૃપાના ઝળહળ સ્પર્શ્યાં, તો સત્વ ઓજસે સઘળું પ્રકાશશે! કરુણામૂર્તિ ગુણગાને હૈયું હરખાશે, રોમે રોમ[...]
🪔 ન્યૂ જર્સી
એક કવિતા
✍🏻 રસેશ અધ્વર્યુ
એક બાજુ ખુલ્લા આકાશે ઊંચે ઉડવાનું મન રોકી શકાતું નથી, અને - બીજી બાજુ માયાથી ભીંજાયેલ પાંખોના ભારથી જમીન પર પણ ચાલવું મુશ્કેલ છે! ક્યારે[...]
🪔 કેશોદ
પ્રાર્થના: આત્માનો આહાર
✍🏻 શ્રી રેખાબા સરવૈયા
પ્રાર્થના એટલે આપણાં દુ:ખ દૂર કરવા માટે ભગવાનને કરેલી આજીજી કે અરજ માત્ર નથી, પરંતુ પરમતત્ત્વ સાથે ઐક્ય સાધવાની વાત છે. શ્રીઠાકુરે કથામૃતમાં કહ્યું છે,[...]
🪔 અમદાવાદ
સંપાદકશ્રીને પત્ર
✍🏻 ડૉ. માણેક પટેલ
સ્વામીજીને પ્રણામ, આપના તરફથી મને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સામયિક નિયમિત મળે છે. તેના સુંદર લેખન અને પ્રકાશન માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપની[...]
🪔 સુરત
વિજ્ઞાન અને અધ્યાત્મ
✍🏻 નીતિન વરિયા
આપણે જાણીએ છીએ કે જ્યાં જ્યાં માનવ છે ત્યાં વિજ્ઞાન અને આધ્યાત્મ બન્ને છે. સદીઓ જૂનો એક પ્રશ્ન રહ્યો છે કે શું મન અને શરીર[...]
🪔 જુનાગઢ
પરમાત્માને પત્ર
✍🏻 કૃપા બંસલ લાઠિગરા
આદરણીય ઈશ્વર, આજે મારે તમને ઘણું બધું કહેવું છે, ચિંતા નહીં કરશો, હું કંઈ માંગીશ નહીં, તમને એવી જ ટેવ પડી ગઈ હશેને!, કોઈ તમને[...]
🪔 ધારી
લેખ વાંચવાથી ઊર્જાવાન પણ થવાય
✍🏻 ડો. મયૂર દવે
સ્વામી વિવેકાનંદજીને વાંચીએ ત્યારે એક નવી જ ઊર્જા મળતા આપણે ઊર્જાવાન પણ બનીએ છીએ. એમની તસ્વીર દર્શન પણ નવો જોમ જુસ્સો આપી જાય છે. સ્વામીજીના[...]
🪔 સુરત
સ્વામી વિવેકાનંદનો દેશ પ્રત્યે પ્રેમ
✍🏻 મીરા દેવલ
જ્યારથી મેં સ્વામી વિવેકાનંદ વિષે જાણ્યું છે ત્યારથી મેં એમની શક્તિનો અનુભવ કર્યો છે. સ્વામીજીનો એક વાક્ય મારા જીવનમાં ખુબ જ પ્રેરણાદાયી રહ્યો છે, “આપણે[...]
🪔 અમદાવાદ
વ્યક્તિ વિશેષની વાત્યુ - સ્વામી વિવેકાનંદ
✍🏻 કેતન ભટ્ટ
જ્યારે જ્યારે નાનો નરેન્દ્ર તોફાન કરીને આવે ત્યારે એની માં એને માથે પાણી નાખતી જાય અને ૐ નમ:શિવાય બોલતી જાય અને કહેવાય છે કે નાનો[...]
🪔 ન્યૂ જર્સી
આજનો અર્ઘ્ય
✍🏻 રસેશ અધ્વર્યુ
આજનો અર્ઘ્ય... માતૃભાષા દિવસે “એક નિરીશ્વરવાદી મિત્રને અર્પણ” વાદળ જે ઢાંકવા સૂર્યને કરે લટકાં અનેક, અસ્તિત્વ એનું ક્યાંથી, જો સૂર્ય ઊજાળેજ નહિ એને? જેનું એક[...]
🪔 અમરેલી
આત્મશ્રદ્ધા
✍🏻 કિંજલ રામકૃષ્ણ વાઘેલા
જ્યારથી હું જીવન , આત્મા અને આ દુનિયાને ઓળખતી થય છું અને જ્યારે મે મારી જાત ને ઓળખી છે , તેની ક્ષમતા ને પારખી છે[...]
🪔 ભરૂચ
મને સ્વામી વિવેકાનંદ પાસેથી શું શીખવા મળ્યું
✍🏻 ધ્રુવ જોષી
આ લેખ વાંચી રહેલ તમામ પવિત્ર આત્માને મારા નમસ્કાર. હું એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. સ્વામી વિવેકાનંદજીના જીવનનો મારા પર ઘણો જ પ્રભાવ પડ્યો[...]