• 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ધાર્મિક મતભેદો પ્રત્યે સાચું વલણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * બહાર જઈ લોકોમાં હળો મળો ત્યારે, તમને બધા પર પ્રેમ હોવો જોઈએ; એમની સાથે છૂટથી હળોમળો અને એકરૂપ થાઓ. ‘આ લોકો ભગવાનના વ્યક્ત રૂપને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    त्वं परा प्रकृतिः साक्षाद् ब्रह्मणः परमात्मनः । त्वत्तो जांत जगतसर्वं त्वं जगज्जननी शिवे ॥ महदाद्यणुपर्यन्तं यदेतत्सचराचरम् । न्वयैवोत्पादितं भद्रे त्वदधीनमिदं जगत् ॥ સાક્ષાત્‌ પરબ્રહ્મ પરમાત્માના[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા વારાણસી હોમ ઓફ સર્વિસ દ્વારા ૧૪ થી ૧૭ ફેબ્રુઆરી સુધી પોતાના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમો યોજાયા હતા. ૧૪મી તારીખે રામકૃષ્ણ મઠ-મિશનના[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 પી.એમ. વૈષ્ણવ

    [‘ભારત એ આપણી માતા’ પૃ.૨૪૬, મૂલ્ય: ૯૦/, પ્રકાશક : ધી મધર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રીસર્ચ, દિલ્હી અને મીરા અદિતી સેન્ટર, મૈસૂર; પ્રાપ્તિ સ્થાન : પ્રવીણ પુસ્તક[...]

  • 🪔 મૂલ્યલક્ષી બોધકથાઓ

    શ્રીરામકૃષ્ણદેવની ઉપદેશકથાઓ અને બોધકથાઓ

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા પ્રકાશિત ‘Tales and Parables of Sri Ramakrishna’માંથી શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી પહેલી બોધકથાનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ધર્મ અને તત્ત્વજ્ઞાનના[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીશંકરાચાર્યની વાણી

    ✍🏻 સંકલન

    શ્રીશંકરાચાર્યના જીવનનો પ્રસંગ એક વખતનો પ્રસંગ છે. બપોરનો સમય હતો. શિષ્યના સમૂહ સાથે શંકર ગંગાતટ પર જઈ રહ્યા હતા. સામે ચાર ડાઘિયા કૂતરાઓથી ઘેરાયેલો કોઈ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીબુદ્ઘની વાણી

    ✍🏻 સંકલન

    સારનાથમાં પહેલું પ્રવચન પાંચ ભિક્ષુઓને સંબોધીને ભગવાન તથાગતે કહ્યું : તથાગતને તેના નામથી ન બોલાવો અને તેને ‘મિત્ર’ પણ ન કહો. કારણ કે તે પવિત્ર[...]

  • 🪔

    આત્મવિકાસ - ૩

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    બુદ્ધિ ભલે બધાં કાર્યોની કર્તા હોવા છતાં આપણને એ જોવા મળે છે કે મન અને પ્રાણ આપણી ભીતર હંમેશાં સક્રિય રહે છે. બુદ્ધિ ક્યાં છે[...]

  • 🪔

    વિશ્વશાંતિમાં ધર્મનું પ્રદાન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજે આપણે વિજ્ઞાન, ટેક્નોલોજી તેમજ સંદેશ વ્યવહારની બાબતમાં ઘણો ઝડપી વિકાસ સાધી રહ્યા છીએ અને વૈશ્વિક ગ્રામની વાતો પણ કરીએ છીએ. એક બાજુએ ભૌતિક અંતર[...]

  • 🪔

    ઈસુખ્રિસ્ત અને ઈશ્વરનું સામ્રાજ્ય - ૨

    ✍🏻 સંકલન

    ઈશ્વરના બીજા અવતારોની પેઠે જ ઈસુ પણ એ જ વાત કરવા આવેલા કે ભૌતિકપ્રકૃતિ કરતાં આત્મા વધુ ઊંચો છે, દુનિયા કરતાં ઈશ્વર ઊંચો છે અને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે - ૨

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીરામકૃષ્ણ કથામૃત ૧/૧૪/૬-૭ : ૨૮ ઓક્ટોબર ૧૮૮૨) સ્વામી વિવેકાનંદનું યંત્ર રૂપે ઘડતર શ્રીરામકૃષ્ણદેવ સીંથીના બ્રાહ્મસમાજમાં એકઠા થયેલા બ્રાહ્મભક્તો સમક્ષ ચર્ચા કરી રહ્યા છે. તેઓ વારંવાર[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    અભ્યુદય અને નિ:શ્રેયસ : આ માર્ગોનાં ફળ આમ ઉદયમાં અભિનું ઉમેરણ ખૂબ અગત્યનું છે; એ સહની ભાવના દર્શાવે છે. ગામમાંના આપણા પડોશીઓ સાથે કેમ રહેવું[...]

  • 🪔 સંપાદકીય

    હિંદુધર્મનો વૈશ્વિક વિસ્તાર - એક ઐતિહાસિક દૃષ્ટિકોણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આજે સમાજ ધીમે ધીમે વૈશ્વિક સમાજ બનતો જાય છે. વૈશ્વિક સમાજની આ વૃદ્ધિમાં માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર ભાગ્યે જ શેષ રહે છે. રાજકીય ક્ષેત્રે અને કેટલેક[...]

  • 🪔 વિવેકવાણી

    સર્વધર્મ પ્રત્યે સહિષ્ણુતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિવિધ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * નીસરણી, વાંસ, પાકી સીડી કે દોરડાની મદદથી છાપરે ચડી શકાય. એ જ રીતે ઈશ્વરને પામવાના વિવિધમાર્ગો છે અને દરેક ધર્મ એવો એક માર્ગ છે.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ये यथा मां प्रपद्यंते तांस्तथैव भजाम्यहम् । मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥ ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે[...]

  • 🪔

    ઈસુખ્રિસ્ત અને ઈશ્વરનું સામ્રાજ્ય

    ✍🏻 સંકલન

    ‘પ્રબુદ્ધ ભારત’ નવેમ્બર, ૧૯૮૭ના તંત્રી લેખનો શ્રી પી.એમ.વૈષ્ણવે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. એક સુથારનો આ યુવાન પુત્ર પોતાને પ્રભુનો[...]

  • 🪔

    સૂફી ઈસ્લામનો વૈશ્વિક સંદેશ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    વિશ્વના બધા જ ધર્મોમાં બે પાસાં જોવા મળે છે. એક આચારપક્ષ કે બાહ્ય વિધિવિધાન, કર્મકાંડ, સામાજિક નીતિનિયમો, દેશકાલસાપેક્ષ સ્થાનીય સમસ્યાઓને સ્પર્શતું પાસું છે અને બીજું[...]

  • 🪔 વ્યાખ્યાન

    એક જ લક્ષ્ય - વિકસિત મહાન ભારત

    ✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

    અહીં આ મહાન શહેરમાં આવતાં મને ખૂબ જ આનંદ થયો છે. ગઈકાલે રાજકોટમાં હતો. થોડા સમય પહેલાં જ્યારે રાજકોટ આવ્યો હતો, ત્યારે મહાત્મા ગાંધી, આ[...]

  • 🪔

    રાષ્ટ્રોની અને ધર્મોની સંવાદિતા

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    આજની આવશ્યકતા — ધર્મોની સંવાદિતા વિવેકાનંદના ભાવિ-દર્શનમાં, રાષ્ટ્રોની સંવાદિતાનો હેતુ સિદ્ધ કરવા માટે ધર્મોની સંવાદિતા સૌથી અગત્યનું સાધન છે. ૧૮૯૭ જેટલું વહેલું વિવેકાનંદને દૃઢપણે લાગ્યું[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ ગીતાનો વૈશ્વિક સંદેશ - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    તપનો અર્થ અને તેનું મહત્ત્વ પાશ્ચાત્ય લોકોએ જ્ઞાન પ્રત્યે અસાધારણ આદર દાખવી આજની સભ્યતા ઊભી કરી છે. કલાકો સુધી અવિરત સંશોધન, કલબમાં જવાના સમયનો અભાવ,[...]

  • 🪔 સંપાદકીય

    એકવીસમી સદીમાં મૂલ્યલક્ષી કેળવણી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    મૂલ્યલક્ષી કેળવણીની આવશ્યકતા સ્વાતંત્ર્યપ્રાપ્તિની અડધી સદી વીત્યા પછી પણ આપણું રાષ્ટ્રિય નૈતિકચારિત્ર્ય સાવ જ નિમ્ન કોટિનું દેખાય છે. આપણાં નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સતત[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું આધ્યાત્મિક પુનરુત્થાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આ દેશમાં અનેકાનેક સંપ્રદાયો થઈ ગયા છે. અત્યારે પણ પુષ્કળ સંપ્રદાયો છે અને ભવિષ્યમાં પણ પૂરતા પ્રમાણમાં થશે. આપણા ધર્મની એ વિશિષ્ટતા છે કે એના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાધક અને વિભિન્ન ધર્મમત

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * એક જ પાણીને જુદા જુદા લોકો જુદાં જુદાં નામે ઓળખે છે, કોઈ એને ‘વોટર’ કહે છે, કોઈ ‘વારિ’ કહે છે, કોઈ ‘એક્વા’ કહે છે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    त्रयी सांख्यं योग: पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमद: पथ्यमिति च । रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥ ત્રણ વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પાશુપત દર્શન અને[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૧૩ : એપ્રિલ ૨૦૦૧ થી માર્ચ ૨૦૦૨) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે.) અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા - અક્ષયકુમાર સેન, (અનુ. સ્વામી ચૈતન્યાનંદ),[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનું થયેલું અભિવાદન રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ તા.૧૪ - ૧૮ જાન્યુઆરી સુધી શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) બહુ જીદ્દ અને હઠ તેઓ કરે ત્યારે; ઉત્તર વિષાદભર્યો આપે મુખે ભારે. વૃથા કામોમાં જ દિન આજ સુધી ગયા; સુંદર હરિનાં દરશન નવ[...]

  • 🪔

    ધ્યાન અને સાધના વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી માધવાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી માધવાનંદજી મહારાજની ‘વેદાંત કેસરી’ માર્ચ-૧૯૬૬માં મૂળઅંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પ્રશ્નોત્તરીનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ : આપણી સંસ્કૃતિના સંરક્ષક

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ભૂમિકા એ ભારતીય પુનર્જાગરણનો ઉષ:કાળ હતો. વિદેશી પ્રભુત્વનો બારસો વરસનો અંધકાર ઝળુંબી રહ્યો હતો. એક બાજુ હિન્દુધર્મને કેવળ વહેમ અને મૂર્તિપૂજક તરીકે જોનારો આધુનિક ભારતીય[...]

  • 🪔

    આત્મવિકાસ - ૩

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    પ્રભાગ : ૧ વહાલા વિદ્યાર્થીઓ,  એક દિવસ તમારું વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પૂરું થશે. પછી તમારે જવાબદારી ભર્યા વિવિધ કાર્યોનો બોજ વહન કરવો પડશે. હવે તમે વિદેશીઓના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    થોડા દિવસો પહેલાં શારદીય દુર્ગાપૂજા થઈ ગઈ છે. શ્રીરામકૃષ્ણ કલકત્તાના શ્યામપુકુર નામના સ્થળે ભક્તોની સાથે રહે છે. શરીરમાં ગંભીર રોગ છે. ગળામાં કેન્સર થઈ ગયું[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે અંગ્રેજીમાં લખેલ અને અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રકાશિત થયેલ ગ્રંથ ‘Universal Message of the Bhagavad Gita’નો શ્રી દુષ્યંત[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત : ૧/૬/૧/૨ : ૨૮ ઓક્ટોબર, ૧૮૮૨) પ્રાકૃત માનવ અને જીવનનો ઉદ્દેશ શ્રીઠાકુર બ્રાહ્મભક્ત વેણીમાધવ પાલના ઉદ્યાનગૃહમાં એમના ઉત્સવમાં સંમિલત થવા આવ્યા છે. માસ્ટર મહાશયે[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીઠાકુરની દક્ષિણેશ્વરની દિવ્યાનંદની હાટ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણદેવની ‘નરલીલાભૂમિ’, દિવ્યાનંદની અનન્ય હાટ હતી. એમના પાર્થિવ જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષનો એટલે કે ઈ.સ. ૧૮૫૫ થી ૧૮૮૫ સુધીનો જીવનકાળ પૃથ્વી પરની આ સ્વર્ગભૂમિ,[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ સર્વત્ર પહોંચાડો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણે થોડાએક શિષ્યોની જરૂર છે, અગ્નિ જેવા તેજસ્વી યુવકોની, સમજ્યા? બુદ્ધિશાળી અને બહાદુર, જેઓ મોતના મોંમાં સુધ્ધાં જવા તૈયાર હોય, અને સમુદ્રને પણ તરી જવાની[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બદ્ધ લોકો, સંસારીઓ કદી જાગવાના નથી. એમને કેટલી પીડા ભોગવવી પડે છે. તેઓ કેટલા છેતરાય છે, અને કેટલા ભય એમને સતાવે છે! છતાં તેઓ ‘જાગ્રત’[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना नास्तिक्यन्त्विदन्तु अहह देहात्मवादातुराः । प्राप्ताः स्म वीरा गतभया अभयं प्रतिष्ठां यदा अस्तिक्यन्त्विदन्तु चिनुमः रामकृष्णदासा वयम् ।। ‘જેઓ પોતાને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ભારતરત્ન ડો. અબ્દુલ કલામ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૨૫મી ડિસેમ્બર, મંગળવારે સાંજે ૬.૨૫ મિનિટે ભારતના મહાન વૈજ્ઞાનિક, ભારતરત્ન ડો. અબ્દુલ કલામ કેન્દ્રિય મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ[...]

  • 🪔

    સાચા પરિપ્રેક્ષ્યમાં ભારતીય ઇતિહાસ

    ✍🏻 સ્વામી સખ્યાનંદ

    શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી સખ્યાનંદજીનો મૂળ અંગ્રેજીમાં Indian History in Its Right Perspective નામે ‘પ્રબુદ્ધ ભારત’ (August 1979)માં પ્રસિદ્ધ થયેલ લેખનો પ્રો. ચંદુભાઈ ઠકરાલે[...]

  • 🪔

    આત્મવિકાસ - ૨

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    ત્રીજું સૂચન : ચિત્તવૃત્તિ હવે તમારા જીવન-ઘડતર માટે તમારા પર ઘણી જવાબદારી છે એ વાતથી તમે પૂરેપૂરાં સચેત - માહિતગાર થઈ ગયા હશો. પોતાના જીવનનો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    ડોક્ટર સરકાર અને શ્રીરામકૃષ્ણના વાર્તાલાપનું એક મહત્ત્વનું તથ્ય ‘લીલાપ્રસંગ’માં પ્રકટ થાય છે. સ્વામી સારદાનંદજી લખે છે; ‘ડોક્ટર સાહેબના કિંમતી સમયનો મોટોભાગ અહીં પસાર થતો હોવાને[...]

  • 🪔

    સાધક બનો

    ✍🏻 વાલ્મીકભાઈ દેસાઈ

    (ઋષીકેશમાં, પરમાર્થ નિકેતન, સ્વર્ગાશ્રમમાં સાધનાસપ્તાહ દરમિયાન થયેલાં સંત-મહાત્માઓનાં પ્રવચનોના સંકલિત અંશો અહીં પ્રસ્તુત છે. -સં. ) જીવનના કોઈપણ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરવી હોય તો સાધક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : અર્વાચીન સંસ્કૃતિના ત્રાતા

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    આજના યુગમાં, પોતાના ગુરુવર્ય શ્રીરામકૃષ્ણને અનુસરીને, સમકાલીન વિશ્વસંસ્કૃતિના ત્રાતા તરીકે સ્વામી વિવેકાનંદનું આગમન થયું છે. એમનો પોતાનો હિંદુધર્મ ૧૦૦૦ વર્ષોના વિદેશી આધિપત્ય હેઠળ ઐતિહાસિક કટોકટીમાંથી[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કેશવચંદ્ર સેન સાથે - ૬

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત : ૧/૫/૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) લોક-શિક્ષા : એક કઠિનકાર્ય શ્રીઠાકુર કહે છે : ‘‘લોક-શિક્ષા આપવી ઘણી કઠિન છે.’’ જે કોઈ લોક-શિક્ષા આપશે તે[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને આજની આપણી કેળવણી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સમગ્ર વિશ્વમાં આજના શિક્ષણનું પુનરાવલોકન અને તેની પુન: સંરચના માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ ‘નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ (NCERT)[...]

  • 🪔 વિવેકવાણી

    પવિત્રતા, શ્રદ્ધા અને કાર્યનિષ્ઠા એ જ ધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હું તમને ફરીથી યાદ આપું કે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન । ‘કેવળ કર્મમાં જ તમારો અધિકાર છે, ફળમાં નહિ.’ ખડકની જેમ અડગ ઊભા રહો. સત્યનો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * કબૂતરના ગળામાં દાણા ભર્યા હોય છે તેમ, સંસારી માણસના દિલમાં ખૂબ વાસના અને આસક્તિ ભરી હોય છે એમ, તેમની સાથે વાત કરનારને સ્પષ્ટ દેખાય[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अम्बितमे नदितमे देवितमे सरस्वति । अप्रशस्ता इव स्मसि प्रशस्तिमम्ब नस्कृधि ॥ [ઋગ્વેદ, ૨.૪૧.૧૬] હે સરસ્વતી દેવી! તમે માતાઓમાં શ્રેષ્ઠ છો, નદીઓમાં સર્વોત્તમ છો અને દેવીઓમાં[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ (૧૯૨૭ - ૨૦૦૨) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ તા.૯.૧૨.૦૧ને રવિવારે ૫.૩૦ થી ૭.૨૫ સુધી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ[...]