🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ધાર્મિક મતભેદો પ્રત્યે સાચું વલણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2002
* બહાર જઈ લોકોમાં હળો મળો ત્યારે, તમને બધા પર પ્રેમ હોવો જોઈએ; એમની સાથે છૂટથી હળોમળો અને એકરૂપ થાઓ. ‘આ લોકો ભગવાનના વ્યક્ત રૂપને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2002
त्वं परा प्रकृतिः साक्षाद् ब्रह्मणः परमात्मनः । त्वत्तो जांत जगतसर्वं त्वं जगज्जननी शिवे ॥ महदाद्यणुपर्यन्तं यदेतत्सचराचरम् । न्वयैवोत्पादितं भद्रे त्वदधीनमिदं जगत् ॥ સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્માના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2002
રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા વારાણસી હોમ ઓફ સર્વિસ દ્વારા ૧૪ થી ૧૭ ફેબ્રુઆરી સુધી પોતાના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમો યોજાયા હતા. ૧૪મી તારીખે રામકૃષ્ણ મઠ-મિશનના[...]
🪔 પુસ્તક સમીક્ષા
પુસ્તક સમીક્ષા
✍🏻 પી.એમ. વૈષ્ણવ
May 2002
[‘ભારત એ આપણી માતા’ પૃ.૨૪૬, મૂલ્ય: ૯૦/, પ્રકાશક : ધી મધર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રીસર્ચ, દિલ્હી અને મીરા અદિતી સેન્ટર, મૈસૂર; પ્રાપ્તિ સ્થાન : પ્રવીણ પુસ્તક[...]
🪔 મૂલ્યલક્ષી બોધકથાઓ
શ્રીરામકૃષ્ણદેવની ઉપદેશકથાઓ અને બોધકથાઓ
✍🏻 સંકલન
May 2002
રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા પ્રકાશિત ‘Tales and Parables of Sri Ramakrishna’માંથી શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી પહેલી બોધકથાનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ધર્મ અને તત્ત્વજ્ઞાનના[...]
🪔 પ્રાસંગિક
શ્રીશંકરાચાર્યની વાણી
✍🏻 સંકલન
May 2002
શ્રીશંકરાચાર્યના જીવનનો પ્રસંગ એક વખતનો પ્રસંગ છે. બપોરનો સમય હતો. શિષ્યના સમૂહ સાથે શંકર ગંગાતટ પર જઈ રહ્યા હતા. સામે ચાર ડાઘિયા કૂતરાઓથી ઘેરાયેલો કોઈ[...]
🪔 પ્રાસંગિક
શ્રીબુદ્ઘની વાણી
✍🏻 સંકલન
May 2002
સારનાથમાં પહેલું પ્રવચન પાંચ ભિક્ષુઓને સંબોધીને ભગવાન તથાગતે કહ્યું : તથાગતને તેના નામથી ન બોલાવો અને તેને ‘મિત્ર’ પણ ન કહો. કારણ કે તે પવિત્ર[...]
🪔
આત્મવિકાસ - ૩
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
May 2002
બુદ્ધિ ભલે બધાં કાર્યોની કર્તા હોવા છતાં આપણને એ જોવા મળે છે કે મન અને પ્રાણ આપણી ભીતર હંમેશાં સક્રિય રહે છે. બુદ્ધિ ક્યાં છે[...]
🪔
વિશ્વશાંતિમાં ધર્મનું પ્રદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2002
આજે આપણે વિજ્ઞાન, ટેક્નોલોજી તેમજ સંદેશ વ્યવહારની બાબતમાં ઘણો ઝડપી વિકાસ સાધી રહ્યા છીએ અને વૈશ્વિક ગ્રામની વાતો પણ કરીએ છીએ. એક બાજુએ ભૌતિક અંતર[...]
🪔
ઈસુખ્રિસ્ત અને ઈશ્વરનું સામ્રાજ્ય - ૨
✍🏻 સંકલન
May 2002
ઈશ્વરના બીજા અવતારોની પેઠે જ ઈસુ પણ એ જ વાત કરવા આવેલા કે ભૌતિકપ્રકૃતિ કરતાં આત્મા વધુ ઊંચો છે, દુનિયા કરતાં ઈશ્વર ઊંચો છે અને[...]
🪔 કથામૃત પ્રસંગ
શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે - ૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2002
(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧/૧૪/૬-૭ : ૨૮ ઓક્ટોબર ૧૮૮૨) સ્વામી વિવેકાનંદનું યંત્ર રૂપે ઘડતર શ્રીરામકૃષ્ણદેવ સીંથીના બ્રાહ્મસમાજમાં એકઠા થયેલા બ્રાહ્મભક્તો સમક્ષ ચર્ચા કરી રહ્યા છે. તેઓ વારંવાર[...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2002
અભ્યુદય અને નિ:શ્રેયસ : આ માર્ગોનાં ફળ આમ ઉદયમાં અભિનું ઉમેરણ ખૂબ અગત્યનું છે; એ સહની ભાવના દર્શાવે છે. ગામમાંના આપણા પડોશીઓ સાથે કેમ રહેવું[...]
🪔 સંપાદકીય
હિંદુધર્મનો વૈશ્વિક વિસ્તાર - એક ઐતિહાસિક દૃષ્ટિકોણ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2002
આજે સમાજ ધીમે ધીમે વૈશ્વિક સમાજ બનતો જાય છે. વૈશ્વિક સમાજની આ વૃદ્ધિમાં માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર ભાગ્યે જ શેષ રહે છે. રાજકીય ક્ષેત્રે અને કેટલેક[...]
🪔 વિવેકવાણી
સર્વધર્મ પ્રત્યે સહિષ્ણુતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2002
જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિવિધ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2002
* નીસરણી, વાંસ, પાકી સીડી કે દોરડાની મદદથી છાપરે ચડી શકાય. એ જ રીતે ઈશ્વરને પામવાના વિવિધમાર્ગો છે અને દરેક ધર્મ એવો એક માર્ગ છે.[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2002
ये यथा मां प्रपद्यंते तांस्तथैव भजाम्यहम् । मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥ ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે[...]
🪔
ઈસુખ્રિસ્ત અને ઈશ્વરનું સામ્રાજ્ય
✍🏻 સંકલન
April 2002
‘પ્રબુદ્ધ ભારત’ નવેમ્બર, ૧૯૮૭ના તંત્રી લેખનો શ્રી પી.એમ.વૈષ્ણવે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. એક સુથારનો આ યુવાન પુત્ર પોતાને પ્રભુનો[...]
🪔
સૂફી ઈસ્લામનો વૈશ્વિક સંદેશ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
April 2002
વિશ્વના બધા જ ધર્મોમાં બે પાસાં જોવા મળે છે. એક આચારપક્ષ કે બાહ્ય વિધિવિધાન, કર્મકાંડ, સામાજિક નીતિનિયમો, દેશકાલસાપેક્ષ સ્થાનીય સમસ્યાઓને સ્પર્શતું પાસું છે અને બીજું[...]
🪔 વ્યાખ્યાન
એક જ લક્ષ્ય - વિકસિત મહાન ભારત
✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
April 2002
અહીં આ મહાન શહેરમાં આવતાં મને ખૂબ જ આનંદ થયો છે. ગઈકાલે રાજકોટમાં હતો. થોડા સમય પહેલાં જ્યારે રાજકોટ આવ્યો હતો, ત્યારે મહાત્મા ગાંધી, આ[...]
🪔
રાષ્ટ્રોની અને ધર્મોની સંવાદિતા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
April 2002
આજની આવશ્યકતા — ધર્મોની સંવાદિતા વિવેકાનંદના ભાવિ-દર્શનમાં, રાષ્ટ્રોની સંવાદિતાનો હેતુ સિદ્ધ કરવા માટે ધર્મોની સંવાદિતા સૌથી અગત્યનું સાધન છે. ૧૮૯૭ જેટલું વહેલું વિવેકાનંદને દૃઢપણે લાગ્યું[...]
🪔 ગીતા
ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ - ૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2002
તપનો અર્થ અને તેનું મહત્ત્વ પાશ્ચાત્ય લોકોએ જ્ઞાન પ્રત્યે અસાધારણ આદર દાખવી આજની સભ્યતા ઊભી કરી છે. કલાકો સુધી અવિરત સંશોધન, કલબમાં જવાના સમયનો અભાવ,[...]
🪔 સંપાદકીય
એકવીસમી સદીમાં મૂલ્યલક્ષી કેળવણી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2002
મૂલ્યલક્ષી કેળવણીની આવશ્યકતા સ્વાતંત્ર્યપ્રાપ્તિની અડધી સદી વીત્યા પછી પણ આપણું રાષ્ટ્રિય નૈતિકચારિત્ર્ય સાવ જ નિમ્ન કોટિનું દેખાય છે. આપણાં નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સતત[...]
🪔 વિવેકવાણી
ભારતનું આધ્યાત્મિક પુનરુત્થાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2002
આ દેશમાં અનેકાનેક સંપ્રદાયો થઈ ગયા છે. અત્યારે પણ પુષ્કળ સંપ્રદાયો છે અને ભવિષ્યમાં પણ પૂરતા પ્રમાણમાં થશે. આપણા ધર્મની એ વિશિષ્ટતા છે કે એના[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાધક અને વિભિન્ન ધર્મમત
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2002
* એક જ પાણીને જુદા જુદા લોકો જુદાં જુદાં નામે ઓળખે છે, કોઈ એને ‘વોટર’ કહે છે, કોઈ ‘વારિ’ કહે છે, કોઈ ‘એક્વા’ કહે છે[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 2002
त्रयी सांख्यं योग: पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमद: पथ्यमिति च । रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥ ત્રણ વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પાશુપત દર્શન અને[...]
🪔
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
March 2002
(વર્ષ ૧૩ : એપ્રિલ ૨૦૦૧ થી માર્ચ ૨૦૦૨) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે.) અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા - અક્ષયકુમાર સેન, (અનુ. સ્વામી ચૈતન્યાનંદ),[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 2002
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનું થયેલું અભિવાદન રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ તા.૧૪ - ૧૮ જાન્યુઆરી સુધી શ્રીરામકૃષ્ણ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
March 2002
(ગતાંકથી આગળ) બહુ જીદ્દ અને હઠ તેઓ કરે ત્યારે; ઉત્તર વિષાદભર્યો આપે મુખે ભારે. વૃથા કામોમાં જ દિન આજ સુધી ગયા; સુંદર હરિનાં દરશન નવ[...]
🪔
ધ્યાન અને સાધના વિશે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી માધવાનંદ
March 2002
રામકૃષ્ણ મઠ-મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજની ‘વેદાંત કેસરી’ માર્ચ-૧૯૬૬માં મૂળઅંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પ્રશ્નોત્તરીનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં[...]
🪔
શ્રીરામકૃષ્ણ : આપણી સંસ્કૃતિના સંરક્ષક
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 2002
ભૂમિકા એ ભારતીય પુનર્જાગરણનો ઉષ:કાળ હતો. વિદેશી પ્રભુત્વનો બારસો વરસનો અંધકાર ઝળુંબી રહ્યો હતો. એક બાજુ હિન્દુધર્મને કેવળ વહેમ અને મૂર્તિપૂજક તરીકે જોનારો આધુનિક ભારતીય[...]
🪔
આત્મવિકાસ - ૩
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
March 2002
પ્રભાગ : ૧ વહાલા વિદ્યાર્થીઓ, એક દિવસ તમારું વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પૂરું થશે. પછી તમારે જવાબદારી ભર્યા વિવિધ કાર્યોનો બોજ વહન કરવો પડશે. હવે તમે વિદેશીઓના[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
March 2002
થોડા દિવસો પહેલાં શારદીય દુર્ગાપૂજા થઈ ગઈ છે. શ્રીરામકૃષ્ણ કલકત્તાના શ્યામપુકુર નામના સ્થળે ભક્તોની સાથે રહે છે. શરીરમાં ગંભીર રોગ છે. ગળામાં કેન્સર થઈ ગયું[...]
🪔 ગીતા
ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 2002
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે અંગ્રેજીમાં લખેલ અને અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રકાશિત થયેલ ગ્રંથ ‘Universal Message of the Bhagavad Gita’નો શ્રી દુષ્યંત[...]
🪔 કથામૃત પ્રસંગ
શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 2002
(કથામૃત : ૧/૬/૧/૨ : ૨૮ ઓક્ટોબર, ૧૮૮૨) પ્રાકૃત માનવ અને જીવનનો ઉદ્દેશ શ્રીઠાકુર બ્રાહ્મભક્ત વેણીમાધવ પાલના ઉદ્યાનગૃહમાં એમના ઉત્સવમાં સંમિલત થવા આવ્યા છે. માસ્ટર મહાશયે[...]
🪔 સંપાદકીય
શ્રીઠાકુરની દક્ષિણેશ્વરની દિવ્યાનંદની હાટ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2002
દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણદેવની ‘નરલીલાભૂમિ’, દિવ્યાનંદની અનન્ય હાટ હતી. એમના પાર્થિવ જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષનો એટલે કે ઈ.સ. ૧૮૫૫ થી ૧૮૮૫ સુધીનો જીવનકાળ પૃથ્વી પરની આ સ્વર્ગભૂમિ,[...]
🪔 વિવેકવાણી
શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ સર્વત્ર પહોંચાડો
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2002
આપણે થોડાએક શિષ્યોની જરૂર છે, અગ્નિ જેવા તેજસ્વી યુવકોની, સમજ્યા? બુદ્ધિશાળી અને બહાદુર, જેઓ મોતના મોંમાં સુધ્ધાં જવા તૈયાર હોય, અને સમુદ્રને પણ તરી જવાની[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2002
બદ્ધ લોકો, સંસારીઓ કદી જાગવાના નથી. એમને કેટલી પીડા ભોગવવી પડે છે. તેઓ કેટલા છેતરાય છે, અને કેટલા ભય એમને સતાવે છે! છતાં તેઓ ‘જાગ્રત’[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 2002
क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना नास्तिक्यन्त्विदन्तु अहह देहात्मवादातुराः । प्राप्ताः स्म वीरा गतभया अभयं प्रतिष्ठां यदा अस्तिक्यन्त्विदन्तु चिनुमः रामकृष्णदासा वयम् ।। ‘જેઓ પોતાને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2002
ભારતરત્ન ડો. અબ્દુલ કલામ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૨૫મી ડિસેમ્બર, મંગળવારે સાંજે ૬.૨૫ મિનિટે ભારતના મહાન વૈજ્ઞાનિક, ભારતરત્ન ડો. અબ્દુલ કલામ કેન્દ્રિય મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ[...]
🪔
સાચા પરિપ્રેક્ષ્યમાં ભારતીય ઇતિહાસ
✍🏻 સ્વામી સખ્યાનંદ
February 2002
શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી સખ્યાનંદજીનો મૂળ અંગ્રેજીમાં Indian History in Its Right Perspective નામે ‘પ્રબુદ્ધ ભારત’ (August 1979)માં પ્રસિદ્ધ થયેલ લેખનો પ્રો. ચંદુભાઈ ઠકરાલે[...]
🪔
આત્મવિકાસ - ૨
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
February 2002
ત્રીજું સૂચન : ચિત્તવૃત્તિ હવે તમારા જીવન-ઘડતર માટે તમારા પર ઘણી જવાબદારી છે એ વાતથી તમે પૂરેપૂરાં સચેત - માહિતગાર થઈ ગયા હશો. પોતાના જીવનનો[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
February 2002
ડોક્ટર સરકાર અને શ્રીરામકૃષ્ણના વાર્તાલાપનું એક મહત્ત્વનું તથ્ય ‘લીલાપ્રસંગ’માં પ્રકટ થાય છે. સ્વામી સારદાનંદજી લખે છે; ‘ડોક્ટર સાહેબના કિંમતી સમયનો મોટોભાગ અહીં પસાર થતો હોવાને[...]
🪔
સાધક બનો
✍🏻 વાલ્મીકભાઈ દેસાઈ
February 2002
(ઋષીકેશમાં, પરમાર્થ નિકેતન, સ્વર્ગાશ્રમમાં સાધનાસપ્તાહ દરમિયાન થયેલાં સંત-મહાત્માઓનાં પ્રવચનોના સંકલિત અંશો અહીં પ્રસ્તુત છે. -સં. ) જીવનના કોઈપણ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરવી હોય તો સાધક[...]
🪔
સ્વામી વિવેકાનંદ : અર્વાચીન સંસ્કૃતિના ત્રાતા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
February 2002
આજના યુગમાં, પોતાના ગુરુવર્ય શ્રીરામકૃષ્ણને અનુસરીને, સમકાલીન વિશ્વસંસ્કૃતિના ત્રાતા તરીકે સ્વામી વિવેકાનંદનું આગમન થયું છે. એમનો પોતાનો હિંદુધર્મ ૧૦૦૦ વર્ષોના વિદેશી આધિપત્ય હેઠળ ઐતિહાસિક કટોકટીમાંથી[...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૬
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 2002
(કથામૃત : ૧/૫/૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) લોક-શિક્ષા : એક કઠિનકાર્ય શ્રીઠાકુર કહે છે : ‘‘લોક-શિક્ષા આપવી ઘણી કઠિન છે.’’ જે કોઈ લોક-શિક્ષા આપશે તે[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આજની આપણી કેળવણી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2002
સમગ્ર વિશ્વમાં આજના શિક્ષણનું પુનરાવલોકન અને તેની પુન: સંરચના માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ ‘નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ (NCERT)[...]
🪔 વિવેકવાણી
પવિત્રતા, શ્રદ્ધા અને કાર્યનિષ્ઠા એ જ ધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2002
હું તમને ફરીથી યાદ આપું કે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન । ‘કેવળ કર્મમાં જ તમારો અધિકાર છે, ફળમાં નહિ.’ ખડકની જેમ અડગ ઊભા રહો. સત્યનો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2002
* કબૂતરના ગળામાં દાણા ભર્યા હોય છે તેમ, સંસારી માણસના દિલમાં ખૂબ વાસના અને આસક્તિ ભરી હોય છે એમ, તેમની સાથે વાત કરનારને સ્પષ્ટ દેખાય[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
February 2002
अम्बितमे नदितमे देवितमे सरस्वति । अप्रशस्ता इव स्मसि प्रशस्तिमम्ब नस्कृधि ॥ [ઋગ્વેદ, ૨.૪૧.૧૬] હે સરસ્વતી દેવી! તમે માતાઓમાં શ્રેષ્ઠ છો, નદીઓમાં સર્વોત્તમ છો અને દેવીઓમાં[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2002
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ (૧૯૨૭ - ૨૦૦૨) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ તા.૯.૧૨.૦૧ને રવિવારે ૫.૩૦ થી ૭.૨૫ સુધી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ[...]