• 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૪

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) ત્રિયુગી નારાયણ અમે ફાટાચટ્ટીથી નીકળીને ત્રિયુગી નારાયણ પહોંચ્યા. કેદારનાથના રસ્તે આવેલા પવિત્ર મંદિરોમાંનું આ એક મંદિર છે. ગુપ્ત કાશીથી અહીં સુધીની યાત્રા બે[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    એકાગ્રતા-નિષ્ઠા-સુટેવ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    (ગતાંકથી આગળ) કશું અસંભવ નથી લગભગ પચાસ વર્ષ પહેલાં એક ભારતીયે જાપાનથી પાછા ફરીને અંગ્રેજી માસિક પત્રિકામાં એક લેખ લખ્યો. એનું શીર્ષક હતું : ‘જાપાન[...]

  • 🪔 શિક્ષણ

    નારી શિક્ષણ - ૧

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘ભારતીય નારીઓએ સીતાનાં પદચિહ્‌નો પર વિકસિત બનીને પોતાની ઉન્નતિનો પ્રયાસ કરવો પડશે. આ જ એક માત્ર પથ છે...[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) ભાડાના ટટ્ટુ-વેઠિયાની મનોવૃત્તિ લોકશાહીના નાગરિકની મનોવૃત્તિથી વેઠિયાની મનોવૃત્તિ ભિન્ન હોય છે. આપણે ૧૯૫૦માં સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રના સ્વતંત્ર નાગરિક રૂપે આપણને ઘોષિત કર્યા ત્યારે[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    (ગતાંકથી આગળ) પૂજા સમાપ્ત થયા પછી શ્રીમા પોતાના ઓરડાની ઓસરીમાં દરવાજાની સામે છોકરાઓને બેસાડીને જલપાન કરાવી રહ્યાં છે. કેટલાંક મીઠાઈ, ફળ તથા ‘પીઠા’ (એક પ્રકારનું[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીઠાકુરને પોતાના પાર્ષદો સાથે આવો જ પ્રગાઢ સંબંધ હતો. તેઓ કહેતા : ‘કોઈ કોઈને જોતાં જ હું ઊભો થઈ જાઉં છું, એ જાણો[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી સારી રીતે સમજતાં હતાં કે સમાજ અને ધર્મે નક્કી કરેલા, દામ્પત્યજીવનના સામાન્ય સંબંધો તેમને લાગુ પડતા ન હતા. પોતાના પતિની જેમ[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીકૃષ્ણમહિમા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એ મહાત્મા કે જેની વિવિધ રૂપોમાં ઉપાસના થાય છે, જે પુરુષો તેમ જ સ્ત્રીઓનો લાડીલો આદર્શ છે, જે નાનાં બાળકોનો તેમ જ પ્રૌઢોનો આદર્શ છે...[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણનો રાધાભાવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સવારના સાડાનવ થયા છે. પ્રાણકૃષ્ણે પ્રણામ કરીને રજા લીધી, કલકત્તાવાળે ઘેર પાછા જવા માટે. એક વૈરાગી ગોપીયન્ત્ર (એક જાતનું તંતુવાદ્ય)ની સાથે ઠાકુરના ઓરડામાં ગીત ગાય[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कृपापारावार: सजलजलदश्रेणिरुचिरो रमावाणी सोमस्फुरदमलपद्मोद्भवमुखै: । सुरेन्द्रैराराध्य: श्रुतिगणशिखागीतचरितो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥ (जगन्नाथाष्टकम् : ४) કૃપાના સાગર, પાણીવાળાં વાદળાંની હારમાળા જેવા સુંદર; લક્ષ્મી, સરસ્વતી,[...]

  • 🪔 શિક્ષણ

    બોધકથા

    ✍🏻 સંકલન

    કાવડનું અદ્‌ભુત માટલું એક ભિસ્તી દરરોજ નદીએથી પાણી ભરીને ઘરે લઈ જતો. પોતાના ખભે રાખેલી કાવડની બંને બાજુએ એક એક માટલું રહેતું. એને તે ‘અદ્‌ભુત[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ૧૧મી જુલાઈ, ૨૦૦૪ના રોજ રવિવારે રાજકોટની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અત્યંત ગરીબ પરિવારનાં બાળકોએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પવિત્ર વાતાવરણમાં આવીને શ્રીઠાકુરપૂજા, વેદમંત્રોચ્ચાર, ભજનસંગીત, રમતગમત, શિક્ષણવાચનની એક અનોખી[...]

  • 🪔 ગીત

    ગીત

    ✍🏻 સંકલન

    પહેલાં જે સ્વરગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં આપણે જોયું છે કે સામાન્યત: એ ત્રણ ગ્રામોમાં જ તેનો વ્યવહાર થાય છે. એમાંથી ઉદારા નામના ગ્રામના[...]

  • 🪔 સંશોધન

    સંગીત કલ્પતરુની ભૂમિકા - ૪

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (જૂન ૨૦૦૪ થી આગળ) ચર્મ-વાદ્યયંત્ર મૃદંગ - આ અત્યંત પ્રાચીનકાળનું વાદ્યયંત્ર છે. ગાયનના ધ્રુપદ નામના અંગ વિશેષ સાથે એને વગાડવામાં આવે છે. સંસ્કૃત ગ્રંથોમાં ચર્મવાદ્યો[...]

  • 🪔 અધ્યાત્મ

    આધ્યાત્મિક જીવનની અડચણો - ૩

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    (જૂન ૨૦૦૪ થી આગળ) મનુષ્યે પોતાના દ્વારા જ સ્વયંને ઉપર ઉઠાવવો રહ્યો. એણે પોતાની જાતને નીચે પાડવાની નથી. આપણે જ આપણા મિત્ર છીએ અને આપણા[...]

  • 🪔 કેળવણી

    મૂલ્યલક્ષી કેળવણી

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    મૂલ્યલક્ષી કેળવણી : આજની તાતી માગ યુનાઈટેડ સ્ટેટ્‌સના આલામોગોર્ડોમાં અણુબોમ્બનો પ્રથમ પ્રાયોગિક વિસ્ફોટ કરવામાં આવ્યો, ત્યાર પછી જ્યારે વૈજ્ઞાનિકો મેનહટ્ટનના પ્રકલ્પની ઉજવણીનું ભોજન કરવા તે[...]

  • 🪔 પ્રવાસ

    મારી યુરોપયાત્રા - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પચીસમીએ સવારે ભોગીભાઈ લેસ્ટર લઈ જવા માટે કોવેન્ટ્રી આવ્યા. લેસ્ટરમાં ઘણાં મંદિરો છે. આપણને એમ લાગે કે જાણે ગુજરાતમાં આવી ગયા. લેસ્ટરને રાજકોટના ટ્‌વીન સીટી[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૩

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (જૂનથી આગળ) એક કામળો ચાલો હવે આપણે બીજા વિષયની ચર્ચા કરીએ. મેં ઊખી મઠમાં એક દિવસ આદિત્યરામ બાબુની સંગાથે અત્યંત પ્રસન્નતાપૂર્વક પસાર કર્યો. પછીના દિવસે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ સ્તુતિ

    ✍🏻 શ્રીરામકુમાર ગૌડ

    (ઢાળ : શ્રીરામચંદ્ર કૃપાલુ) જય જય જયતુ જય રામકૃષ્ણ અનૂપછબિસુખદાયકં ॥ કલ્યાણધામ નમામિ તવ પદ સહજભક્તિપ્રદાયકમ્‌ ॥ જય પરમપાવન બંગભૂમિકૃતાર્થકૃત્‌ ચરણોદકમ્‌ ॥ જય માતૃભાવ અનૂપવિગ્રહ[...]

  • 🪔 શિક્ષણ

    શિક્ષક

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) શિક્ષકનું ચારિત્ર્ય એ શિક્ષણની એક મહત્ત્વપૂર્ણ વાત છે. આ મૌન સંકેત દ્વારા વિદ્યાર્થીઓના મન પર ક્રિયાશીલ પર્યાવરણનું એક પ્રબળ તત્ત્વ બની રહે છે.[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) સૌથી પહેલાં તો આપણે ભારતના નાગરિક છીએ અને પછી અલગ અલગ ક્ષેત્રોના ધંધાદારી કાર્યકર છીએ. એ બધા ધંધાદારી કાર્યો છે અને આપણે એમને[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    (ગતાંકથી આગળ) વચેટ મામી ખૂબ માંદાં છે. નાના છોકરા વિજયના જન્મ પછી હજી સુધી તેઓ સૂવા રોગથી પીડાય છે. પ્રસવપીડા ઘણી મોટી હતી, એને લીધે[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) અવતાર શક્તિ અને પ્રકાશ શ્રીરામકૃષ્ણ કહે છે : ‘જો તમે ઈશ્વરને શોધતા હો તો તેમને માનવીમાં શોધો.’ આ અદ્‌ભુત વાત છે, વિચાર માગી[...]

  • 🪔 સંપાદકીય

    મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આ અગાઉના લેખોમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ, જીવન કથાત્મક પદ્ધતિ, વાર્તાકથન પદ્ધતિની ઉદાહરણો સાથે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે આ[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતની અધોગતિનું કારણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    કામબંધન, સિદ્ધિ અને મન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઈશ્વર અમર લોકના કલ્પવૃક્ષ જેવો છે. જે માગીએ તે એ આપે છે. એટલે ધર્મ સાધના કરી મન વિશુદ્ધ થાય ત્યારે બધી સાંસારિક તૃષ્ણાઓનો ત્યાગ કરતાં[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    विश्वानि देव सवितुर् दुरितानि परा सुव । यद् भद्रं तन्न आ सुव ॥ (ऋग्वेद : ५.८२.५) હે સવિતા પ્રભુ! અમારાં અશુભ - અનિષ્ટો દૂર કરો.[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં છેલ્લાં કેટલાક વર્ષોથી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો માટે મૂલ્યનિષ્ઠ કેળવણીના વિવિધ વર્ગોનું સંચાલન થઈ રહ્યું છે. પછાત વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ માટે[...]

  • 🪔 પ્રતિભાવ

    શિક્ષકો માટે મૂલ્યશિક્ષણ શિબિર

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫-૧૬ મેની મૂલ્યશિક્ષણ શિબિરમાં ભાગ લઈને હું ધન્યતા અનુભવું છું. સ્વામી જિતાત્માનંદજીએ બે દિવસ સુધી સતત માર્ગદર્શન આપ્યું. એમાંથી તારવેલાં વિચારમોતી આ[...]

  • 🪔 સેવા

    રામકૃષ્ણ મિશન, લીંબડીમાં અવિરત વહેતું સેવાઝરણું

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ ખેતડી થઈને અમદાવાદ. અમદાવાદથી વઢવાણ થઈને ૧૮૯૧માં લીંબડી પધાર્યા હતા. અહીં પોતાના જીવને જોખમમાં મૂકી દે એવો પ્રસંગ પણ બન્યો. પણ લીંબડીના ઠાકોર[...]

  • 🪔

    રાષ્ટ્રપતિ ભવનમાં ‘ફાઉન્ડેશન ફોર યુનિટી ઓફ રીલીજન્સ એન્ડ એન્લાઈટન્ડ્‌ સીટીઝનશીપ’ની સ્થાપના

    ✍🏻 સંકલન

    ૧૫મી જૂન, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામે ‘સર્વધર્મ સમન્વય અને પ્રબુદ્ધ નાગરિકતા’ માટે એક ‘ફાઉન્ડેશન ફોર યુનિટી ઓફ રિલિજન્સ એન્ડ એન્લાઈટન્ડ્‌ સિટિઝનશીપ’[...]

  • 🪔 પ્રવાસ

    મારી યુરોપયાત્રા - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    “અદ્ભુત દૃશ્ય! અહીં તો આપણે ખરેખર બરફ ઉપર જ ઊભા છીએ જ્યારે ભારતમાં તો બરફ ખૂબ ઊંચે હોય છે. ત્યાં પહોંચવા માટે તો દિવસો સુધી[...]

  • 🪔

    ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી - ૭

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ઈ.સ.૧૮૮૫ના જૂનમાં શ્રીરામકૃષ્ણદેવને ગળામાં દર્દની શરૂઆત થઈ. સાધારણ ઉપરચારથી આ રોગ કાબુમાં આવ્યો નહીં આથી નરેન્દ્રનાથ અને અન્ય શિષ્યોએ વિચાર્યું કે કલકત્તામાં નિષ્ણાંત ડૉક્ટરોની સારવાર[...]

  • 🪔 ઇતિહાસ

    સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન - ૩

    ✍🏻 સ્વામી શુદ્ધરૂપાનંદ

    શિગ્રામ - બગીના માલિક છબીલદાસ લલ્લુભાઈ એ જમાનામાં અમીર લોકો બગી કે શિગ્રામ જેવી ઘોડાગાડી ધરાવતા. પોતાના બંગલામાં તબેલો હતો એ બતાવે છે કે તેઓ[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) પ્રબુદ્ધ નાગરિકતાની રીત પાશ્ચાત્ય દેશવાસીઓમાં વીરતાનો ભાવ હતો, એટલે જ તેઓ મહાન બન્યા. ઈંગ્લેન્ડના વીરાધિવીર દૂર દૂર અતલ સાગરમાં, ઘન વનોમાં, પર્વતો-પહાડો પર[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    (ગતાંકથી આગળ) બીજાનાં દુ:ખમાં સહભાગી શ્રીમા થોડા દિવસો થયા છે. શ્રીમા દુ:સાધ્ય રોગમાંથી મુક્ત બનીને સ્વસ્થ થયાં છે. પરંતુ શરીર હજુ પૂર્ણ રૂપે સબળ સ્વસ્થ[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીઠાકુરનો ઐશ્વર્યત્યાગ શ્રીઠાકુર માસ્ટર મહાશયને એ સમયની પોતાની એક વિશેષ અવસ્થા વિશે વાત કરી રહ્યા છે. એ સમયે તેઓ કોઈ પણ ધાતુના પાત્રને[...]

  • 🪔 કેળવણી

    મૂલ્યલક્ષી કેળવણી અને અભ્યાસ શિબિર

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમમાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ મૂલ્યલક્ષી કેળવણી અને અભ્યાસ શિબિર શ્રીરામકૃષ્ણના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી અખંડાનંદે કહ્યું છે : ‘શ્રીરામકૃષ્ણ દરિદ્રના ઈશ્વર છે એટલે જ[...]

  • 🪔 સંપાદકીય

    મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ અને જીવન કથાત્મક પદ્ધતિની વિગતવાર ચર્ચા કરી ગયા. હવે આપણી ચર્ચા આગળ વધારીએ. ૩.[...]

  • 🪔 વિવેકવાણી

    ગુરુ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    દરેક આત્મા પૂર્ણ થવા નિર્માયેલો છે, અને પ્રત્યેક જીવ અંતે તે સ્થિતિએ પહોંચવાનો છે. આત્મામાં રહેલી શક્યતાઓને બહારની સહાયથી વેગ મળે છે; તે એટલે સુધી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસાર અને નિષ્કામ કર્મ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બ્રાહ્મ-ભક્ત- મહાશય, તે જો ધારે તો સહુને મુક્તિ આપી શકે. તો પછી શા માટે આપણને સંસારમાં બદ્ધ કરી રાખ્યા છે? શ્રીરામકૃષ્ણ- માની ઇચ્છા. માની એવી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    संज्ञानं नः स्वेभि: संज्ञानमरणेभिः । संज्ञानमश्विना युवमिहास्मासु नि यच्छतम् ॥ सं जानामहै मनसा सं चिकित्वा मा युष्महि मनसा दैव्येन । मा घोषा उत्स्थुर्बहुले विनिर्हते मेषुः[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩૦ એપ્રિલ થી ૨જી મે સુધી ૩ દિવસના વાર્ષિક મહોત્સવનું પાવનકારી પર્વ ઉજવાઈ ગયું. ૩૦મી એપ્રિલે વિદ્યાર્થીઓ[...]

  • 🪔 બાળવાર્તા

    શ્રીમા જીવનદર્શન

    ✍🏻 સંકલન

    શ્રીમા પધારે છે કિશોરી શારદા દક્ષિણેશ્વરમાં આવીને પતિને મળવા ઉન્મુખ છે. એમણે લોકમુખે સાંભળ્યું કે ‘મા કાલીના પુત્ર’ - પોતાના પતિ શ્રીરામકૃષ્ણ પાગલ થઈ ગયા[...]

  • 🪔 સંશોધન

    સંગીત કલ્પતરુની ભૂમિકા - ૩

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (ગતાંકથી આગળ) આ પહેલાં આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ બે સૂરોની વચ્ચે જે વ્યવધાન છે તે સ્પષ્ટ રૂપે પરિલક્ષિત થતું નથી. પરંતુ જો[...]

  • 🪔 શિક્ષણશિબિર

    મૂલ્યલક્ષી કેળવણી - શિબિર

    ✍🏻 સંકલન

    શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ બંનેના સંયુક્ત ઉપક્રમે આશ્રમમાં તા. ૧૫-૧૬ મેના રોજ મૂલ્યલક્ષી કેળવણીની બે દિવસની શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં[...]

  • 🪔 અધ્યાત્મ

    આધ્યાત્મિક જીવનની અડચણો - ૨

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    (ગતાંકથી આગળ) બાહ્યજગતનાં આકર્ષણો પર વિજય મેળવવા માટે બીજો ઉપાય છે સ્ત્રી અને પુરુષની ભિન્નતાના વિચારથી ઉપર ઊઠવું. જ્યાં સુધી આપણે પોતાની જાતને આ શરીર[...]

  • 🪔 ઇતિહાસ

    સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન - ૨

    ✍🏻 સ્વામી શુદ્ધરૂપાનંદ

    (ગતાંકથી આગળ)  રામદાસ છબીલદાસ સ્વામીજીના કરતાં થોડાં વર્ષો મોટા હતા. તેઓ એકબીજા સાથે ઘણા હળીમળી ગયા હતા. વળી તેમને બંનેને ભારતીય શાસ્ત્રગ્રંથો અને સંસ્કૃત માટે[...]

  • 🪔 તત્ત્વવિચાર

    અનાસક્તિ - ૨

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    (ગતાંકથી આગળ) પ્રેમ અને અનાસક્તિ વોલ્ટેરની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘પ્રભુ, મને મારા મિત્રોથી બચાવો; મારા શત્રુઓને તો હું સંભાળી લઈશ.’ તેમાં વિનોદ કરતાં સત્ય[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૨

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) હિમાલયની શૃંખલાઓ એવું સ્થાન છે કે જ્યાં ભગવતી અંબાએ પોતાની ક્રીડા બંધ કરીને માનવજન્મ લીધો. જેનાથી આ સ્થાને સ્વર્ગથી પણ વધુ પવિત્રતા પ્રાપ્ત[...]