🪔 અધ્યાત્મ
દૂધરેજ વડવાળા ધામના ષષ્ટમસ્વામી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
april 2018
સતનો મારગ છે શૂરાનો ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાતા આજના સુરેન્દ્રનગરથી માત્ર બે કિલોમિટરના અંતરે દૂધરેજ ગામ આવેલું છે. માલધારી જાતિના પૂજનીય સ્થાન તરીકે આવેલું ‘વડવાળા[...]
🪔 અધ્યાત્મ
શ્રીકૃષ્ણ અને બુદ્ધ
✍🏻 શ્રી ભાણદેવ
april 2018
ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધ એ બન્ને આપણા આ પરમપ્રિય ભારત દેશના દિગ્ગજ પુરુષો છે. બન્ને ભગવદ્-અવતાર છે. દશાવતાર અને ચોવીશ અવતારની આપણી પરંપરાગત ગણનામાં[...]
🪔 અધ્યાત્મ
ભજનિક સૂફી સંત સતાર શાહ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
february 2018
નાંદોદના મુસ્લિમ કુટુંબમાં પઠાણ (ક્ષત્રિય) ખેસ્ત ગુલખાન અને માતા જાનબેગમને ત્યાં ઈ.સ.1892માં જન્મ. પિતા રાજપીપળા રાજ્યના જમાદાર હતા. નાની ઉંમરમાં પિતાનો સ્વર્ગવાસ થયો, માતાએ ઉછેરીને[...]
🪔 અધ્યાત્મ
સ્વામી વિવેકાનંદનો જીવનસંદેશ
✍🏻 શ્રી ભાણદેવ
january 2018
દરેક મહાપુરુષ સમાજ કે રાષ્ટ્ર માટે આવશ્યક એવા વિશિષ્ટકાર્ય માટે જન્મે છે અને તે દેશકાળને આવશ્યક એવું કાર્ય કરે છે. દરેક મહાપુરુષનાં જીવનકાર્ય અને સંદેશનું[...]
🪔 અધ્યાત્મ
દીન-દુ:ખિયાના બેલી - દવારામ
✍🏻 ડૉ. નિરંજન રાજ્યગુરુ
january 2018
ગુજરાતની ધરતી ઉપર અનેક ધર્મ-પંથ-સંપ્રદાયની સાથે જોડાયેલા તથા કેટલાક કોઈપણ ધર્મ-પંથ-સંપ્રદાયની કંઠી બાંધ્યા વિના મુક્ત રીતે જ અધ્યાત્મસાધના કરીને પોતાનો આગવો નીતિ-મૌલિક સાધનપરંપરાનો પ્રવાહ શરૂ[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
december 2017
૨૬. અધ્યાત્મપથ પર ચાલતાં ક્યારેક ઠોકર વાગે તો ? ક્યારેક પડી જવાય તો ? પડી જવાય તો ઊભા થઈને ચાલવા માંડવું જોઈએ. પડી જવાય તો[...]
🪔 અધ્યાત્મ
વહાલપનું રેશમ
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
october 2017
એક વખત કેટલાક યાત્રીઓ પર્વત પર ચડતા હતા. ચઢાણ ઘણું આકરું હતું. બધાનાં મોં પર થાકનાં ચિહ્નો દેખાતાં હતાં. બધાની સાથે દશેક વરસની એક છોકરી[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
october 2017
ઘણા સાધકો માનસિક કલ્પનાઓ દ્વારા કાલ્પનિક અનુભૂતિઓ ઊભી કરે છે, તેમાં રાચે છે અને આવી મનગઢંત કાલ્પનિક અનુભૂતિઓને સાચી અનુભૂતિઓ માની બેસે છે. આવી મનોકલ્પિત[...]
🪔 અધ્યાત્મ
મહાસંત ગાવે મૂળદાસ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
october 2017
જી રે તારો જનમ પદારથ જાય, વટાવડા વીરા ! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે.... સપનામાં સૂતા રે , જન તમે[...]
🪔 અધ્યાત્મ
વિજય કોનો ?
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
september 2017
હિન્દુધર્મની આખ્યાયિકાઓની ભૂમિકા આ ભૂમિકા સૌ પ્રથમ પ્રગટ થયેલી વાર્તા પહેલાં આપવી જોઈએ. પણ અત્યારે આપીએ છીએ એ માટે વાચકો અમને માફ કરશે એવી અપેક્ષા.[...]
🪔 અધ્યાત્મ
શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ
✍🏻 શ્રી ઇલાબહેન શેઠ
september 2017
(ગતાંકથી આગળ) આમ, સંધ્યા સમયે રથ નંદરાયના આંગણામાં આવીને ઊભો રહ્યો. સંધ્યાના આછા અંધકારમાં ઉદ્ધવને રથમાંથી ઉતરીને નંદજીના ઘરમાં જતા કોઈએ જોયા નહીં. તેમણે ઘરમાં[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
september 2017
દરેક સંપ્રદાયને પોતાની સાધનપદ્ધતિ હોય છે. સાધક પોતાની સાધનપરંપરાનું અનુસરણ કરે તે ઇષ્ટ છે, પરંતુ સાંપ્રદાયિક જડતામાં બદ્ધ ન બની જાય તેવી કાળજી પણ રાખવી[...]
🪔 અધ્યાત્મ
સંતકવિ અખૈયાની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
september 2017
ભજન ભેેદ હે ન્યારા કબીરસાહેબ... એક એવું નામ, જે સમસ્ત વિશ્વમાં મરમી સાધક-સંતો માટે કાયમ આદરણીય બની રહ્યું છે. એમની વાણી ભાષા-પ્રાન્તના સીમાડાઓ ઓળંગીને સર્વદેશીય-[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
august 2017
અધ્યાત્મનું પણ એક શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે. હજારો વર્ષથી હજારો અધ્યાત્મયાત્રીના અનુભવોનું એક ભાથું આપણી પાસે એકઠું થયું છે. ભૂતકાળના અનુભવી પુરુષોના અનુભવોનો સદુપયોગ[...]
🪔 અધ્યાત્મ
સંતકવિ અખૈયાની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
august 2017
સતનો મારગ છે શૂરાનો ગુજરાતી સાહિત્યના સુખ્યાત વેદાંતી કવિ અખો અને ભજનવાણીના સર્જક કવિ અખૈયા બન્ને જુદા છે. જેની ભજનવાણીમાં ગુરુમહિમા અને ભક્તિ-જ્ઞાનની ઉપાસનાનો સમન્વય[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મનાં સોપાન
✍🏻 શ્રી ભાણદેવ
july 2017
અધ્યાત્મવિદ્યાના રહસ્યવિદોએ અધ્યાત્મપથના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન ખૂબ ઊંડાણપૂર્વક કર્યો છે. જેમ આપણી વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન આદિ વિદ્યાઓ છે તેમ અધ્યાત્મપથની પણ એક વિદ્યા છે. અધ્યાત્મવિદ્યા[...]
🪔 અધ્યાત્મ
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
july 2017
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) વિક્રમ સંવત 1950ના ફાગણ સુદિ આઠમ ગુરુવાર તારીખ 15 માર્ચ 1894ના દિવસે જેમણે આત્મત્યાગ ર્ક્યો એવાં અર્વાચીન સમયનાં સંત ક્વયિત્રી[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મનું સ્વરૂપ
✍🏻 શ્રી ભાણદેવ
june 2017
જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાર્થતા સુખપ્રાપ્તિમાં નથી, સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણ્યે અને અજાણ્યે માનવીમાત્ર અરે ! જીવમાત્ર સુખ શોધે છે અને[...]
🪔 અધ્યાત્મ
શ્રીજગન્નાથ રથયાત્રા
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
june 2017
શ્રીજગન્નાથ રથયાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ઓરિસાનું પ્રાચીન જગન્નાથ મંદિર જગન્નાથ પુરી હિંદુઓનાં ચાર ધામોમાંનું એક ધામ છે અને મુક્તિદાયિની સપ્ત નગરીઓમાંની એક[...]
🪔 અધ્યાત્મ
श्रीजगन्नाथाष्टकम्
✍🏻 સંકલન
june 2017
कदाचित्कालिन्दीतटविपिनसङ्गीतकरवो मुदाभीरीनारीवदनकमलास्वादमधुप: । रमाशम्भुब्रह्मासुरपतिगणेशार्चितपदो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥1॥ भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन् । सदा श्रीमद्वृन्दावनवसतिलीलापरिचयो जगन्नाथ: स्वामी[...]
🪔 અધ્યાત્મ
ભામતી
✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ
may 2017
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ‘દેવી ! તું કોણ છે?’ વૈદિક સમયના ગામડાના એક નાના ઘરના ઓરડામાં એરંડિયાનો દીવો બળતો હતો. ઓરડાની કચરાની ભીંતો ગારથી[...]
🪔 અધ્યાત્મ
ધર્મનાં ત્રણ અંગ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
may 2017
એક વખત એક મહાન સંત-ઋષિ પોતાની કુટિરની બહાર વટવૃક્ષની છાયામાં બેઠા હતા. તેમની આસપાસ ભિન્ન ભિન્ન ધર્મશ્રદ્ધા ધરાવનાર, ભિન્ન ભિન્ન પથે ચાલીને ઈશ્વરની આરાધના કરનાર[...]
🪔 અધ્યાત્મ
રાધા
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
may 2017
વિશ્વનો કોઈપણ કૃષ્ણપ્રેમી માનવ ‘રાધા’ના નામથી અજાણ હોઈ શકે નહીં. પૌરાણિક આધારો એમ સૂચવે છે કે મથુરા નજીકના બરસાના ગામના મુખી વૃષભાનુ અને તેમનાં પત્ની[...]
🪔 અધ્યાત્મ
સાધના
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
april 2017
આધ્યાત્મિક જીવનનું મૂળભૂત અંગ છે સાધના. આ પદનો અર્થ છે અભ્યાસ. સિદ્ધિ કે ફળપ્રાપ્તિના ઉદ્દેશસહ પ્રયાસ એટલે સાધના. ઈશ્વરપ્રાપ્તિ જ માનવજાતનું પરમ ધ્યેય છે, એની[...]
🪔 અધ્યાત્મ
બંસરી
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
april 2017
જે પ્રેમ કરે છે એના ભાગે પીડા આવે છે. પીડા એ પ્રેમનું પ્રથમ પરિણામ છે. આ પીડા જે જીરવી શકે એને જ છેવટે અમૃત મળે[...]
🪔 અધ્યાત્મ
સદ્ગુરુ અને શિષ્ય
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
march 2017
આધ્યાત્મિક જીવનયાપન કરવા માટે સદ્ગુરુની આવશ્યકતા છે. સાધારણ સાધકને પોતાના પૂર્વજન્મની પ્રવૃત્તિઓ અને વર્તમાન અધિકારનો ખ્યાલ હોતો નથી. વળી, શુદ્ધ બુદ્ધિ પણ હોતી નથી કે[...]
🪔 અધ્યાત્મ
સપનાં જેવો સંસાર
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
march 2017
‘જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત!’ આપણું બધું આધ્યાત્મિક સાહિત્ય ‘જાગવા’ની વાત પર ભાર મૂકે છે. જાગવાની સાથે જ સંસારના અટપટા[...]
🪔 અધ્યાત્મ
નવધા ભક્તિ
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
february 2017
ઈશ્વરને પામવાના અનેક માર્ગો છે. જે માર્ગ ભક્તને ઈશ્વર તરફ દોરી જાય તેને અધ્યાત્મ સાધન કહે છે. ભક્તિ આવું જ એક સાધન છે. ભક્તિ એ[...]
🪔 અધ્યાત્મ
યોગ વિવરણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
january 2017
‘યોગ’માં રૂઘ્ર ધાતુ હોવાથી ચિત્તને એકાગ્ર કરવું-જોડવું-એકત્ર કરવું એવો અર્થ થાય છે. સાધકનો જે ક્રિયા સાથે સંબંધ હોય છે, તે અનુસાર તે યોગનું નામ પડે[...]
🪔 અધ્યાત્મ
માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’
✍🏻 ભગિની નિવેદિતા
september 2016
(અનુ. હર્ષદભાઈ પટેલ) આ સંતનો જન્મ મદુરા નજીક થયો હતો. તેના સોળમા વર્ષે તેણે તત્કાલીન બ્રાહ્મણલક્ષી સર્વ ધર્મગ્રંથોનું, ખાસ કરીને શૈવશાસ્ત્રોનું અધ્યયન પૂરું કરી લીધું[...]
🪔 અધ્યાત્મ
સંગીતયોગ
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
September 2016
જેવી દરેક વ્યકિતને પોતાની એક વિશિષ્ટતા હોય છે તેવી જ રીતે દરેક સમાજને પણ પોતાની એક વિશિષ્ટતા હોય છે. ભારતની વિશિષ્ટતા એ છે કે તેનાં[...]
🪔 અધ્યાત્મ
રોમરોમમાં રામકૃષ્ણ
✍🏻 શ્રી પરેશભાઈ વિ. અંતાણી
august 2016
ચોર્યાશી લાખ યોનિમાંથી મનુષ્યની યોનિમાં જન્મ મળવો એ ઘણું ભાગ્યપ્રદ છે. મનુષ્ય જન્મ એવો છે જેમાં પ્રભુને પામી શકાય છે. પરમકૃપાળુ પરમાત્મા દરેકને પોતાના જેવા[...]
🪔 અધ્યાત્મ
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
august 2016
(ગયા અંકમાં આપણે દેહ- આત્મા તેમજ દર્શન, સાક્ષાત્કાર અને ધર્મનું ચિંતનાત્મક વિશ્લેષણ જોયુંં, હવે આગળ....) જાગ્રત અવસ્થામાં આપણે અનેક બાબતો જોઈએ છીએ અને એ[...]
🪔 અધ્યાત્મ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 એક ચિંતન
august 2016
કોઈપણ વ્યક્તિ કર્મ કર્યા સિવાય ક્ષણ પણ રહી શકતી નથી. સ્વામી વિવેકાનંદ આ ખ્યાલને અત્યંત સુંદર રીતે વ્યક્ત કરે છે. તેઓ કહે છે, ‘અવિરત પ્રવૃત્તિના[...]
🪔 અધ્યાત્મ
તેજની તરસ
✍🏻 શ્રી ઈશ્વર પરમાર
june 2016
જીવતા જીવને હવા વિના ચાલે નહીં, શ્વાસ લેવા માટે જરૂરી હવા વિના મૂંંઝારાનો પાર ન રહે, જીવતા જીવને ખોરાક વિના પણ ચાલે નહીં. ભૂખ લાગે[...]
🪔 અધ્યાત્મ
આત્મકલ્યાણનું પ્રથમ સોપાનઃ પ્રાર્થના
✍🏻 ડૉ. શ્રીઅરવિન્દ નંદાણિયા
may 2016
ભારતીય સંસ્કૃતિ પાસે સંસ્કારનો ભવ્ય વારસો પડેલો છે, જેમાં વિપુલ પ્રમાણમાં ગુણયુક્ત ઉપદેશ, કર્તવ્ય-આજ્ઞા જોવા મળે છે. માનવબુદ્ધિના વિકાસની સાથે જ સંસ્કૃતિનો વિકાસ સંકળાયેલો છે.[...]
🪔 અધ્યાત્મ
પૂજાનું વિજ્ઞાન-૨
✍🏻 સ્વામી પ્રમેયાનંદ
December 2010
સર્વ વિધિઓ બાબતની શાસ્ત્રાજ્ઞાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરતાં જણાશે કે, તે દરેકની પોતાની વિશિષ્ટતા છે અને આ વિધિઓના પૂર્ણજ્ઞાન અને અર્થ સાથે કોઈ પૂજા કરે તો,[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
August 2010
ચૈતન્ય તરીકે શ્રીરામકૃષ્ણ હરિસભાના એક કાર્યક્રમમાં ઠાકુરે હાજરી આપી હતી અને ત્યાં જે બન્યું હતું તેનું વર્ણન સ્વામી શારદાનંદે કર્યું છે : હરિસભાના સભ્યો પોતાની[...]
🪔 અધ્યાત્મ
મારે યુવાનોને આંબવા છે - પ્રેરવા છે
✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલકલામ
August 2010
આપણા સન્માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામે શ્રી આર.એમ. લાલા લિખિત અંગ્રેજી પુસ્તક ‘ફાઈન્ડીંગ એ પર્પઝ ઈન લાઈફ’માં લખેલ લેખ ‘રિચિંગ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
April 2010
શીખ ગુરુ નાનક તરીકે શ્રીરામકૃષ્ણ બુદ્ધ, મહાવીર તીર્થંકર અને શંકર વિશે શ્રીરામકૃષ્ણે સાંભળ્યું હતું અને એમના સંદેશ પર પોતાના કેટલાક બોધને તેમણે આધારિત કર્યો હતો.[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
February 2010
આ ગાતાં ગાતાં ઠાકુર વિભોર બની જતા, આ વિભોર અવસ્થા જેમણે જોઈ છે, તેઓ જ જાણી શકે કે નામનો મહિમા શું છે. ચૈતન્યલીલામાં ગિરીશબાબુએ રચેલા[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
December 2009
એ પછી તેઓ કોલકાતા આવ્યા અને પોતાનું નિત્યકામ મા ભવતારિણીની સેવા રોજે રોજ કરતાં કરતાં રામકૃષ્ણદેવની અંદર એક પ્રચંડ આંધી ઊઠી. ખૂબ જ કઠિન સાધનાનો[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
October 2009
અહીં હું એક વાત કહેવા ઇચ્છું છું. તે એ કે દરેક વિષયનું એકે એક ચિત્ર હોય છે. જે ઘટના તમે સાંભળી, તેનું ચિત્ર તમે એકવાર[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
August 2009
છેલ્લી વાત એ છે કે જે સાકારમાં છે, તે જ નિરાકારમાં છે. જેમનું સાકાર, તેમનું જ નિરાકાર. તેઓ જ છે, સાકાર અને નિરાકાર બંને. આ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
April 2009
પાઠક : જીવ પ્રત્યે ભગવાનની આટલી બધી દયા છે, તો પછી લોકો રોગ, દુ:ખ, દરિદ્રતાથી આટલા બધા પીડાઈ રહ્યા છે, તેમને કેમ મુક્ત કરી દેતા[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
March 2009
પાઠક : શક્તિ સંચયની વાત મને સમજાઈ નહીં, એ જરા સ્પષ્ટતાથી સમજાવોને. જે માર્ગે જતાં મહાબળવાન બળહીન બની જાય છે, એમાં જવાથી જોર કે શક્તિ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૪
✍🏻 અક્ષયકુમાર સેન
December 2008
જે પુરુષ છે, તે જ પ્રકૃતિ છે. એક જ બે બન્યા છે. પરંતુ બંનેમાં કોઈ તફાવત નથી. બંને મળીને એક જ છે. ફક્ત લીલા કે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૩
✍🏻 અક્ષયકુમાર સેન
October 2008
એ તો બરાબર જ છે કે જ્ઞાન દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થાય છે, અને ભક્તિ દ્વારા પણ થાય છે. પણ આ બંનેમાં તફાવત છે. ઠાકુર[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૨
✍🏻 અક્ષયકુમાર સેન
August 2008
પાઠક : જેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે, તેમની અવસ્થા કેવી હોય છે? ભક્ત : બાફેલાં બટેટાં-રીંગણાંની જે સ્થિતિ હોય છે એવી સ્થિતિ, ભગવાનની પ્રાપ્તિ કરનાર[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૧
✍🏻 અક્ષયકુમાર સેન
July 2008
(ગતાંકથી આગળ) પાઠક : આપે પહેલાં તો કહ્યું કે ‘હું’ નામની જે વસ્તુ છે તે ‘હું’ નથી પણ તેઓ છે. તો પછી પાછા આ ‘હું’ને[...]