• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવ જન્મતિથિ ઉજવણી શ્રીરામકૃષ્ણદેવની ૧૬૧મી જન્મતિથિ ૨૦મી ફેબ્રુઆરીના રોજ દેશ-વિદેશમાં ઉત્સાહપૂર્વક ઉજવાઇ હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સવારના ૫.૧૫થી મંગલ આરતી, વિશેષ પૂજા, ભજન, હવન વગેરે[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    પુસ્તક - સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    જીવન : એક ખેલ (ફલૉરેન્સ સ્કૉવેલ શિનના પુસ્તક ‘ધ ગેમ ઑફ લાઈફ ઍન્ડ હાઉ ટુ પ્લે’નો સંક્ષિપ્ત અનુવાદ : કુન્દનિકા કાપડિયા) મૂળ પ્રકાશન : કૉર્નર[...]

  • 🪔 બાળ વિભાગ

    નચિકેતાની કથા

    ✍🏻 સંકલન

    વેદો એ હિંદુઓનાં પવિત્ર શાસ્ત્રો છે અને સાહિત્યનો વિશાળ સંગ્રહ છે. વેદનો અંતિમ ભાગ વેદાંત એટલે વેદનો છેડો કહેવાય છે. વેદાંત એ જ ઉપનિષદ્ -[...]

  • 🪔 યુવ-વિભાગ

    યુવાનો, રજાઓનો સદુપયોગ કરજો

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમંત સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તા. ૨૩-૩-૧૯૧૬ના રોજ બેલડ મઠના પ્રાંગણમાં નવયુવકોને ઉદ્દેશીને તેમણે જે પ્રેરણાદાયી વાતો[...]

  • 🪔

    લોટો રોજ માંજવો પડે

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં ૨૭ શિક્ષક ભાઈ બહેનોએ ‘પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું[...]

  • 🪔

    પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શને વરેલ એક વિદ્યાર્થી મંદિર

    ✍🏻 સંકલન

    કેટલાક પરિસંવાદો વારંવાર વાગોળવાની ઇચ્છા થઈ આવે એવા બની રહે છે. પરિસંવાદના આયોજકો, તજ્જ્ઞ વક્તાઓનાં વકતવ્યો, વાતાવરણમાં ભળી જઈને પરિસંવાદોને સાર્થક બનાવવાનો પ્રતિનિધિઓનો અભિગમ અને[...]

  • 🪔

    પ્રાચીન ગુરુકુળ પરંપરાના આદર્શને વરેલ એક વિદ્યાર્થી મંદિર

    ✍🏻 સંકલન

    માનવીની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી તેની ભીતરના દિવ્યત્વને બહાર લાવી માનવનો સર્વાંગી વિકાસ કરવો એ રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી શાળા મહાશાળાઓનો મુખ્ય ઉદ્દેશ રહ્યો[...]

  • 🪔

    નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ આપતી એક નમૂનેદાર સંસ્થા

    ✍🏻 સંકલન

    (રામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૉરલ ઍન્ડ સ્પિરિચ્યુઅલ ઍજ્યુકેશન, માયસોરનો પરિચય) આપણા દેશમાં હાલ કેળવણીની જે પદ્ધતિ પ્રવર્તે છે તે બિલકુલ સંતોષકારક નથી એમ વ્યાપકપણે માનવામાં આવે[...]

  • 🪔

    શૈક્ષણિક સંસ્થાઓ માટેની પ્રાર્થનાઓ

    ✍🏻 સંકલન

    અનેક શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં પ્રાર્થનાનું મહત્ત્વ સમજતા હોવા છતાં પૂરતા માર્ગદર્શનના અભાવમાં પ્રાર્થનાઓ નથી કરાવી શકતા. આ હેતુથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રાર્થનાની[...]

  • 🪔

    ‘શાબાશ’ એક અમૂલ્ય શબ્દ

    ✍🏻 રતિલાલ બોરીસાગર

    બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે; એનાથી જ એમનું જીવન પાંગરે છે. - રવીન્દ્રનાથ ટાગોર પોતાનું સંતાન આ દુનિયામાં કંઈક કરી દેખાડે એવી ઇચ્છા[...]

  • 🪔

    શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થના અને ધ્યાનનું મહત્ત્વ

    ✍🏻 ચંદ્રપ્રસાદ રા. પાઠક

    સ્વસ્તિક પરિવાર દ્વારા અમદાવાદમાં એક અંગ્રેજી માધ્યમની અને બે ગુજરાતી માધ્યમની શાળાઓ સંચાલિત થાય છે, ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનનું પણ સંચાલન આ પરિવાર કરે છે.[...]

  • 🪔

    શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્ત્વ

    ✍🏻 ગુલાબભાઇ જાની

    શ્રી ગુલાબભાઇ જાની સિસ્ટર નિવેદિતા સ્કૂલના સંસ્થાપક અને નિયામક છે. તેમણે પોતે પોતાની શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે સફળતાપૂર્વક પ્રયોગો કર્યા છે. અનુભવના આધારે લખાયેલ આ[...]

  • 🪔 કથામૃતની અમીધારા

    જ્યારે શ્રીરામકૃષ્ણ એક શિક્ષકને મળવા આવ્યા (શ્રી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરને ઘેર શ્રીરામકૃષ્ણ)

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત'ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે, તેની થોડી વિગતો માર્ચ'૯૬ના અંકમાં આપેલ છે, વાચકોના આગ્રહથી કથામૃતની આ અમીધારાના થોડા અંશો અવારનવાર આ સામયિકમાં[...]

  • 🪔 પ્રાર્થના/ગીત

    ક્યારેક

    ✍🏻 હરીશ પંડ્યા

    હું સાવ ખાલીખમ કોડિયું તમે ઝળહળતી રે જ્યોત, હું સાવ અબુધ-અજ્ઞાની તમે હીર-ઝવરાતનું પોત. પંથ સૂઝે ના મંઝિલ અડાબીડમાં ભટકું, માર્ગ વચાળે માયા ઊભી દોર[...]

  • 🪔

    વ્યક્તિત્વ વિકાસનું મનોવિજ્ઞાન

    ✍🏻 સ્વામી અખિલાનંદ

    સ્વામી વિવેકાનંદનો સુપ્રસિદ્ધિ સંદેશો છે- ‘Be and Make’ ‘પ્રથમ પોતે મનુષ્ય બનો અને પછી અન્યને બનવામાં સહાયરૂપ થાઓ’ જ્યાં સુધી શિક્ષકોના પોતાના વ્યક્તિત્વનો વિકાસ ન[...]

  • 🪔 કાવ્ય

    પ્રેમ નામે પંખી

    ✍🏻 મહેશચંદ્ર ‘નિસ્તેજ’

    કાશ! કે આ આકાશ આખું ઊડી જાય ને રહી જાય માત્ર પંખી; આકાશનું અસ્તિત્વ આપણી આંખો લઈ લે. કાશ! કે આ સૃષ્ટિ ફરી શૂન્યમાં વિલીન[...]

  • 🪔

    વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ[...]

  • 🪔

    ટાઈમ મેનેજમેન્ટ (શિક્ષકો માટે)

    ✍🏻 ડૉ. મધુભાઈ કોઠારી

    જસાણી આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ કોઠારી ‘સમય બાંધો મુઠ્ઠીમાં’, ‘વ્યક્તિત્વ ખીલો ખંતથી’ વગેરે પુસ્તકોના લેખક છે. મોટા ભાગનાં શિક્ષક ભાઈ-બહેનોની[...]

  • 🪔

    વિશ્વશિક્ષક રાધાકૃષ્ણન્

    ✍🏻 ડૉ. મોતીભાઈ પટેલ

    ડૉ.મોતીભાઈ પટેલ બી.એડ.કૉલેજ, મૈત્રી વિદ્યાલય, સુરેન્દ્રનગરના આચાર્ય છે. ડૉ. રાધાકૃષ્ણન્‌ના જન્મદિનને આપણે શિક્ષકદિન તરીકે ઊજવીએ છીએ. તેઓ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ થયા હતા તે માટે નહિં પરંતુ[...]

  • 🪔

    શિક્ષક

    ✍🏻 ખલિલ જિબ્રાન

    પછી એક શિક્ષકે કહ્યું, ‘અમને શિક્ષણની વાત કરો ને’. અને તેણે કહ્યું : કોઈ માનવી તમને કશું નવું દર્શન કરાવી શકે નહિ, સિવાય કે તમારા[...]

  • 🪔

    શિક્ષક અને માનવ સંબંધો

    ✍🏻 ડૉ. મનુભાઇ ત્રિવેદી

    * નિવૃત્ત અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્રભવન, ભાવનગર યુનિવર્સિટી અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, પી.ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજ, રાજકોટ બાળકનું ઘડતર અને શિક્ષકનું ઉત્તરદાયિત્વ જ્યારથી મનુષ્ય સમાજમાં રહેતો અને[...]

  • 🪔

    શિક્ષકનું અંતઃ સત્ત્વ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ શાસ્ત્રી આચિંતીય લેખમાં ‘શિક્ષક હોવું’ અને શિક્ષક ‘બનવું’ એ બન્ને વચ્ચેનું સુક્ષ્મ અંતર સ્પષ્ટ કરે છે.[...]

  • 🪔

    સતત પ્રાર્થના કરતા રહો

    ✍🏻 એઈલીન કેડી

    સતત સતત પ્રાર્થના કરતાં રહો. તમારું જીવન પ્રેમ અને આભારની અવિરત પ્રાર્થના બનવા દો. જીવન બહુ જ શુભ છે, પણ સદાય યાદ રાખો કે જીવન[...]

  • 🪔

    શ્રેષ્ઠત્વનો સાધક શિક્ષક

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    પી.ડી. માલવિયા બી.ઍડ. કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી ક્રાન્તિકુમાર જોષી અહીં શિક્ષક ભાઇ-બહેનોને શ્રેષ્ઠત્વની સાધના કરવા માટે આહ્‌વાન આપે છે. – સં. વિનોબા ભાવેનું પુસ્તક ‘મધુકર’[...]

  • 🪔

    શિક્ષક અને શિક્ષણ વ્યવહાર

    ✍🏻 પ્રૉ. આર.એસ.ત્રિવેદી

    ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બૉર્ડના ભૂતપૂર્વ ચૅરમૅન પ્રા. આર.એસ. ત્રિવેદી આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષક ભાઇ-બહેનો કેવી રીતે વર્ગવ્યવહારના નવા સ્વરૂપને અપનાવીને ઉત્તમ શિક્ષક બની શકે તે[...]

  • 🪔 કાવ્ય

    પ્હેલી પગલી પાડ્યાનું હવે પૂછે છે કોણ? (કાવ્ય)

    ✍🏻 જ્યોતિબહેન ગાંધી

    દરિયો ડહોળીને અમે મોતીડાં આણ્યાં, પણ, બંધાતી છીપલીને પૂછે છે કોણ? આભલે ઊડીને લાખ તારલિયા વીણ્યા, કેમ ફફડાવી પાંખો તે પૂછે છે કોણ? જંગલને પાત[...]

  • 🪔

    ‘પ્રયત્ન કરીશ’

    ✍🏻 ફાધર વાલેસ

    પરિસંવાદો પૂરા થયા પછી કેટલાય શિક્ષક ભાઈ-બહેનો કહે છે – ‘અમે ઉત્તમ શિક્ષક બનવાનો પ્રયત્ન કરીશું.’ કેટલાય લોકો કહે છે, ‘મારી જાતને સુધારવાનો પ્રયત્ન કરીશ.’[...]

  • 🪔

    મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનોલોજી

    ✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

    આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે.[...]

  • 🪔 કાવ્ય

    ભગવતી નિવેદિતાની આશિમુદ્રા

    ✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા

    આ રહી એ આશિમુદ્રાની હથેળી પાંચેય આંગળીએ અમૃત ઝરે એને ટેરવે ટેરવે અમૃત ઝરે મંદ મંદ સંગ બળે... એ અજવાળે અજવાળે આનંદના આવાસભણી પગ વળે![...]

  • 🪔 કાવ્ય

    ભગિની નિવેદિતા : હે આંગ્લ નારી!

    ✍🏻 હીરાબહેન પાઠક

    તપ અનર્ગળ ને તું આર્ય! ના રાજસી ભભકની ભૂરકીથી ભ્રાન્ત દૂરે વિદેશ કંઈ યોજનાથી અગ્રગણ્ય આ પુણ્યભૂમિથી પ્રભાવિત, આવવું થૈ ‘સ્વામી’ની પાછળ જ પાછળ પ્રેરણા[...]

  • 🪔

    ‘તેઓ શિક્ષણ આપવા નહીં પણ જગાડવા માગતાં હતાં’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ભગિની નિવેદિતાની શિક્ષણપદ્ધતિ) સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી ભારતમાતાને કાજે - નારી શિક્ષણને કાજે – પોતાનું સર્વસ્વ નિવેદિત કરી માર્ગરેટ નોબેલ બ્રહ્મચર્યદીક્ષા પછી ભગિની[...]

  • 🪔

    ધન્ય છે આવા નિષ્ઠાવંત શિક્ષકોને

    ✍🏻 ગુણવંત શાહ

    સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહ આ સંક્ષિપ્ત પરંતુ અત્યંત પ્રેરક લેખમાં દર્શાવે છે કે નિષ્ઠાવંત શિક્ષકો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાની પ્રાણશક્તિ દ્વારા, અને પ્રારાશક્તિ ઓછી[...]

  • 🪔 કાવ્ય

    તો કેવું!

    ✍🏻 કિરીટ વાઘેલા

    રણકાર તો ઘંટનો સરખો જ છે, પણ શાળા એક મંદિર બને તો કેવું! વિદ્યાર્થીમમદેવ, હું પૂજારી, ને કર્મ પૂજા બને તો કેવું! ભણતર મટે બોજ,[...]

  • 🪔

    પ્રવર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકનું દાયિત્વ

    ✍🏻 યશવંત શુક્લ

    તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન’ વિશે એક પરિસંવાદ યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ કેળવણીકાર[...]

  • 🪔

    શિક્ષક બને પૂજક

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (વર્તમાનકાળમાં આપણા વિધાર્થીઓ માટે આધ્યાત્મિક શિક્ષણની આવશ્યકતા અને એની શક્તિ) આજે આપણે ક્યા પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છીએ? સમગ્ર વિશ્વમાં આજની શિક્ષણ પ્રણાલી એક મુખ્ય[...]

  • 🪔 કાવ્ય

    એક નવા વિવેકાનંદને!

    ✍🏻 પ્રા. જ્યોત્સના ય. ત્રિવેદી

    તે દિવસે ગંગાજીને કિનારે માની જેમ પ્રતીક્ષા કરતા બેઠા હતા શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ એના તોફાની તરણ વિવેકાનંદની ખોજમાં... વેદનાનાં ભૂરાં ફૂલો વચ્ચે એમની આર્ષદૃષ્ટિ શોધતી હતી[...]

  • 🪔

    રાષ્ટ્રીય પુનર્નિર્માણમાં શિક્ષકોનો ફાળો

    ✍🏻 વિમલા ઠકાર

    ‘વિમલાતાઈ’ના નામથી જાણીતા શ્રી વિમલા ઠકારે આ લેખ મોકલાવતાં તા. ૧૪ માર્ચ ’૯૬ના પત્રમાં લખ્યું છે – ‘‘એક નાનકડો લેખ મોક્લી રહી છું. હું સુધારાવાદી[...]

  • 🪔 સંપાદકીય

    ‘જાગો, ઓ મહાનુભાવો! જાગો...’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજની તાતી આવશ્યકતા - ઈલેક્ટ્રિક શૉક રાતના ગાઢ અંધકારમાં કલકત્તાનિવાસીઓ ભરનિદ્રામાં લીન હતા, પાંચ દારૂડિયાઓ નશામાં ચૂર થઈ ગપાટા મારી રહ્યા હતા. એમાંના એકે પ્રસ્તાવ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    ✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ

    પ્રથમ અવસ્થામાં નિર્જન જગ્યાએ બેસી મનને સ્થિર કરવું. તેમ ન કરીએ તો ઘણું ઘણું દેખીએ-સાંભળીએ તેથી મન ચંચળ થઈ જાય. જેમ દૂધ ને પાણી ભેળાં[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર પદ્ધતિ ‘એકાગ્રતા’ છે. મનની એકાગ્રતા એ કેળવણીનું સારભૂત તત્ત્વ છે. નિમ્નતમ કક્ષાના માણસથી માંડીને મોટામાં મોટા યોગીએ જ્ઞાન મેળવવા માટે આ જ પદ્ધતિને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    एते सत्पुरुषाः परार्थघटका: स्वार्थान्परित्यज्य ये सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये ये निघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥[...]