🪔 પ્રાસંગિક
ભગવાન બુદ્ધનો ઉપદેશ
✍🏻 ડૉ. અપર્ણા સુર
May 2000
ગૌતમ બુદ્ધનો પુત્ર રાહુલ આઠેક વર્ષની ઉંમરે સંઘમાં પ્રવેશ્યો. રાજકુટુંબનો વહાલસોયો એકનો એક પુત્ર હોવાથી થોડો ચંચળ હતો અને ક્યારેક અસત્યનો આશરો પણ લેતો. ભગવાન[...]
🪔 શારદામઠ
‘હું સ્ત્રીઓના મઠની સ્થાપના કરીશ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
May 2000
सैषम प्रसन्ना वरदा नृणाम् भवती मुक्तये। ‘જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપનાર અને માનવીની મુક્તિદાતા બને છે.’ પૂજા અને પ્રણામ દ્વારા જગન્માતાને[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
પરિશ્રમશીલતા દીપી ઉઠે છે
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2000
હું એક યુવાનને જાણું છું. તે દરરોજ કલાકો સુધી કામ કરે છે અને આનંદ-હર્ષથી છલકતા મન-હૃદય સાથે ઘરે આવે છે. મને એવું ક્યારેય નથી લાગ્યું[...]
🪔 મનોવિજ્ઞાન
મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2000
પશ્ચિમમાં મનોવિજ્ઞાનનો એક સ્વતંત્ર જ્ઞાનશાખા તરીકે પ્રારંભ થયા પછી વિજ્ઞાનીઓનું ધ્યાન મન તરફ વધુ વળ્યું. અને થોડા જ વખતમાં ત્યાં મનોવિજ્ઞાને ખૂબ ઝડપથી વિકાસ કર્યો.[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - ભૂમિકા
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
May 2000
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસનું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની[...]
🪔 વેદાંત
વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2000
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ના માર્ચ - એપ્રિલ,૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘The approach to Truth in Vedanta’નો દુષ્યંત પંઽયાએ[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2000
सामाख्याद्यैर्गीतिसुमधुरैर्मेघगम्भीरघोषै: यज्ञध्वानध्वनितगगनैर्ब्राह्मणैर्ज्ञातवेदैः । वेदान्ताख्यैः सुविहितमखोद्भिन्नमोहान्धकारैः स्तुतो गीतो य इह सततं तं भजे रामकृष्णम् ।। ‘વેદજ્ઞ બ્રાહ્મણોએ યજ્ઞોમાં ઉચ્ચારેલા ગગનભેદી સુમધુર ગીતયુક્ત સામગાન વગેરે વેદમંત્રોના ગંભીર[...]
🪔 વિવેકવાણી
રાષ્ટ્રીયસંગઠન અને આધ્યાત્મિકશક્તિઓનું એકત્રીકરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2000
ભારત માટે રાષ્ટ્રીય સંગઠનનો અર્થ તેની વેરવિખેર પડેલી આધ્યાત્મિક શક્તિઓનું એકત્રીકરણ છે. ભારત માટે રાષ્ટ્રીય સંગઠન એટલે જેમનાં હૃદયો એકસમાન આધ્યાત્મિક સૂર સાથે તાલ મિલાવીને[...]
🪔 અમૃતવાણી
કાંચન અને સાધક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2000
૮૮. સાપ ઝેરી પ્રાણી છે. એમને પકડવાનો પ્રયાસ કરો તો એ તમને કરડે. પણ એની પર મંત્રેલી ધૂળ નાખતાં આવડતું હોય તો, સાપ પકડવો આસાન[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2000
ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता । मनो मे वाचि प्रतिष्ठितम् । आविरावीर्म एधि । वेदस्य म आणीस्थः । श्रुतं मे मा प्रहासीः । अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ।[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
April 2000
ચેન્નાઈમાં શ્રીરામકૃષ્ણ દેવના વૈશ્વિક મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન જન૨લ સેક્રેટરી અને તત્કાલીન શ્રીરામકૃષ્ણ મઠ ચેન્નાઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ૧૯૮૧માં આ ભવ્ય[...]
🪔 કાવ્યાસ્વાદ
નારી : નારાયણી
✍🏻 ક્રાંતિકુમાર જોષી
April 2000
આંતરરાષ્ટ્રીય મહિલા દિન માર્ચની ૮મી તારીખે સમગ્ર વિશ્વમાં ઉજવાયું. એના ઉપલક્ષ્યમાં નારીના મહિમાને વર્ણવતું આ કાવ્ય અને એનો રસાસ્વાદ ભાવિકના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -[...]
🪔 પ્રવાસવર્ણન
સ્વામી જિતાત્માનંદજીનો યુ.એસ.એ.નો પ્રવાસ
✍🏻 સંકલન
April 2000
શિકાગોના મેયર રિચાર્ડ એમ. ડૅલૅના યજમાનપદે યોજાયેલા આંતરરાષ્ટ્રીય નવ સહસ્રાબ્દિ મહોત્સવમાં ભારતના પ્રતિનિધિરૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ, સ્વામી જિતાત્માનંદજી ૨૮ ડિસે. ૯૯ના રોજ રાતના ૧૦.૩૦[...]
🪔 ચરિત્રકથા
શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 જ્યોતિબહેન થાનકી
April 2000
(જાન્યુ. ૨૦૦૦થી આગળ) એક દિવસ શ્રીમા નિવેદિતાના આવાસે ગયાં હતાં. તે દિવસે ઈસ્ટરના ઉત્સવનો દિવસ હતો. શ્રીમા આખા ઘરમાં ફરી વળ્યાં. પછી ખ્રિસ્તી ઉત્સવના મહાત્મ્ય[...]
🪔 પ્રાસંગિક
શ્રીમહાવીરની વાણી
✍🏻 સંકલન
April 2000
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ તેનાં લક્ષણ છે. જેમનું મન સદૈવ ધર્મમાં રમમાણ રહે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. વસ્તુનો[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામચંદ્રની વાણી
✍🏻 સંકલન
April 2000
શ્રીરામ હનુમાનને કહે છે, ‘તમે સમસ્ત પ્રાણીઓમાં જે જીવને જુઓ છો એ જ જીવાત્મા પરમાત્માનું પ્રતિબિંબ છે. શું તમે સરોવર કે સરિતામાં આકાશનું જ પ્રતિબિંબ[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ
ભૂમિકા
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
April 2000
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માંગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસ્નું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની[...]
🪔 તત્ત્વજ્ઞાન
વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2000
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત”નાં માર્ચ - એપ્રિલ, ૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ “The approach to Truth in Vedanta”નો દુષ્યંત પંડ્યાએ કરેલ[...]
🪔 સંપાદકીય
મમ માયા દુરત્યયા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2000
‘પ્રભુ, મને આપની માયા બતાવો.’ ‘રહેવા દે, નારદ, એમાંથી બહાર નીકળવુંબહુ મુશ્કેલ છે.’ ‘ના, પણ મારે માયા શું છે, એ જાણવું છે. અને પ્રભુ તમે,[...]
🪔 વિવેકવાણી
ભારતના અસ્તિત્વનું સાચું કારણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2000
દુનિયાને આપવા જેવું આપણી પાસે કંઈક છે. ભારતના અસ્તિત્વનું સાચું કારણ આ જ છે. યાદ રાખજો કે સેંકડો વરસો સુધી અત્યાચારો સહન કરવા છતાં -[...]
🪔 અમૃતવાણી
વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2000
૮૩. ઝેરી સર્પો ખૂબ હોય તેવા ઘરમાં રહેનારે સદા જાગ્રત રહેવું જોઈએ તે રીતે, કામકાંચનથી ભરેલા સંસારમાં રહેનાર સૌએ સદા જાગ્રત રહેવું જોઈએ. ૮૪. સાપને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 2000
हे सर्वात्मक हे यग त्त्रयगुरो हे रामकृष्ण प्रभो हे चन्द्रात्मज हे गदाधर विभो हे शारदावल्लभ । शुद्धप्रेमधनस्य योगजलधे-धर्मात्मनो ब्रह्मणो मूढोऽहं मनुजाकृतेस्तव कथंकारं ब्रुवे वैभवम् ||३८||[...]
🪔
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
March 2000
(વર્ષ ૧૧ : એપ્રિલ ૧૯૯૯ થી માર્ચ ૨૦૦૦) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ :- (૧) શ્રીરામકૃષ્ણ ગાથા - શ્રીઅક્ષયકુમાર સેન (અનુવાદ[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 2000
શ્રીરામકૃષ્ણ યુવક મંડળ - ભૂજ શ્રીરામકૃષ્ણ યુવક મંડળ - ભૂજ દ્વારા છેલ્લાં ૩૦ વર્ષોથી શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનું પ્રચાર કાર્ય ચાલે છે. આ સેવાભવનમાં ‘શ્રીશારદા દેવી[...]
🪔 મધુસંચય
ભારતની ગૌરવગાથા
✍🏻 સંકલન
March 2000
ભારતની ગઈકાલ અને આજ ઉદ્યોગ : ગઈ સદીનો ભારતનો ઉદ્યોગ એટલે કાપડ ઉદ્યોગ. ૧૯૦૦-૦૧માં ભારતની કાપડની મીલો દ્વારા ૪૨૦.૬ મિલિયન વાર કાપડ તૈયાર થતું અને[...]
🪔
આનંદ બ્રહ્મ
✍🏻 સંકલન
March 2000
૬૦ વર્ષના લગ્નજીવન પછી ૮૫ વર્ષની ઉંમરે એક યુગલનું અકસ્માતમાં અવસાન થયું. અને બંને સ્વર્ગના દ્વારે પહોંચી ગયાં. પૌષ્ટિક આહાર અને નિયમિત વ્યાયામને લીધે એમની[...]
🪔 સંસ્થા પરિચય
સાન્ ફ્રાન્સિસ્કોમાં પાશ્ચાત્ય જગતનું પ્રથમ હિન્દુ મંદિર
✍🏻 સંકલન
March 2000
સાન્ ફ્રાન્સિસ્કો શહેર (યુ.એસ.એ.)ના કામ માટે સ્વામી વિવેકાનંદે સ્વામી ત્રિગુણાતીતને ખાસ ચૂંટ્યા હતા. તે બે ભાઈઓમાંના એક હતા જેમણે સ્વામી વિવેકાનંદના ‘માનવમાંના ભગવાનની સેવા’નો મંત્ર[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવ - પયગંબર વિવેકાનંદના ઘડવૈયા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 2000
શ્રીરામકૃષ્ણ — પયગંબર વિવેકાનંદના ઘડવૈયા દક્ષિણેશ્વરના કાલીમંદિરના પ્રાંગણમાંના એક ઓરડામાં એ ઘટના બની હતી. વહેતી ભાગીરથી ગંગાને તટે આવેલા એક નાના ઓરડામાં પોતાના ગુરુ પાસે[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ - ૧૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 2000
આનંદમય વાર્ધક્ય આ બધી બાબતોના ઉપલક્ષમાં, ઈશ ઉપનિષદના બીજા શ્લોકના અર્થનો આપણને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે છે: ‘આ જગતમમાં સો વરસ જીવવાની આપણે ઇચ્છા રાખવી[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વ્યાકુળતાયોગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2000
“મા, મા તું ક્યાં છો? તું મને દર્શન આપ. તેં રામપ્રસાદને દર્શન આપ્યાં, કમલાકાન્તને દર્શન આપ્યાં તો તું મને કેમ દર્શન આપતી નથી? શું હું[...]
🪔 વિવેકવાણી
શ્રીરામકૃષ્ણદેવનો આધુનિક જગતને સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2000
શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ વિદ્યમાન[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિષય વાસના અને આધ્યાત્મિક પ્રગતિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2000
૭૫. ઈશ્વરને પામવા ઇચ્છનારે કે ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ. નહીં તો તેઓ કદી પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી શકે. ૭૬. નિત્યાનંદે શ્રીચૈતન્યને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સ્વામી તપસ્યાનંદ
March 2000
अद्वैतादयवतारिणी स्वरसतः प्रेमाब्धि संगामिनी भक्तिज्ञानजुषां तृषाप्रशमनी तापत्रयोन्मूलनी । आत्माराम - निषेचिनी भगवती धर्मदु-संपोषिणी काचिद् - ब्रह्मसुधानदी प्रवहति ब्रह्माण्ड- संजीविनी ॥३६॥ અદ્વૈતાદ્રિ થકી વહી સરકતી, પ્રેમાબ્ધિની[...]
🪔
પ્રતિભાવો
✍🏻 સંકલન
February 2000
* ઑક્ટો.-નવે.’૯૯ના વર્ષનો દીપોત્સવી વિશેષાંક ખૂબ ગમ્યો. રસ પૂર્વક આરંભથી અંત સુધી વાંચી ગયો. મા ભારતી અને ફોરમ શીર્ષક કાવ્ય વિશેષ ગમ્યું. ભારતનું ભાવિ અને[...]
🪔
આનંદ બ્રહ્મ
✍🏻 સંકલન
February 2000
કિન્ડરગાર્ટનનાં શિક્ષિકા તેના વર્ગનાં બાળકોને ચિત્ર દોરતી વખતે તેમનું નિરીક્ષણ કરતાં હતાં. તેઓ દરેક બાળકના ચિત્રકામને જોવા આમ તેમ લટાર મારતાં હતાં. તેઓ ખૂબ ખંતથી[...]
🪔 સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ - મિશનનાં રાહતસેવાકાર્યો
✍🏻 સંકલન
February 2000
ઓરિસ્સા : (૧) કુંજકોઠી બાલીતુથા, બોરલ, પંકપાલ અને કુજંગા તેમજ એરસામા તાલુકા (જગતસિંગપુર જિલ્લો)ના અનુક્રમે ૬૫ ગામ અને ૮ ગામડાંનાં વાવાઝોડાંગ્રસ્ત ૪૩૩૪ કુટુંબોમાં ૮૬૬૮ સાડી,[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
February 2000
હરિપદે મગ્નમન, મહા મતિમાન; કર્યું એ માણિક્યરાજે રમણીય સ્થાન. જાણે કે કરશે પ્રભુ લીલા એ ખબર; જાણી રચી બાગ છોડી દીધું કલેવર. પ્રભુની કૃપાનું પાત્ર[...]
🪔 સાધના
ધ્યાન માટે સહાયક કેટલીક વિશેષ સૂચનાઓ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
February 2000
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. — સં. ધ્યાનનો વિષય આપણે સૌના અંતરાત્મા-રૂપ તે સર્વવ્યાપક, સર્વ-આનંદમય પરમાત્માને પ્રણામ કરીએ છીએ.[...]
🪔 સાંપ્રત સમાજ
ગૃહસ્થો અને સેવા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
February 2000
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. ઈ.સ.૧૯૮૦માં રામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય મહાસંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કરેલ પ્રેરક ઉદ્બોધન વાચકોના[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીનો હિન્દુધર્મ
✍🏻 ડૉ. ટી.નાયડુ
February 2000
ડૉ. તિલ્લાવેલ નાયડુ દક્ષિણ આફ્રિકાની ડર્બન-વેસ્ટવિલે યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રોના વિભાગના વડા તથા સીનીયર લેકચરર છે. તેમના ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૯૬માં પ્રગટ થયેલા લેખનું ગુજરાતી અનુસર્જન શ્રી[...]
🪔 રાષ્ટ્રીય એકતા
ભારતની રાષ્ટ્રભાષા
✍🏻 સ્વામી માધવાનંદ
February 2000
શ્રીરામકૃષ્ણ મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજનો આ લેખ પ્રથમવાર ‘પ્રબુદ્ધ ભારત’ના મે ૧૯૩૦ના અંકમાં આઝાદી પહેલાં પ્રગટ થયો હતો. તે વાતને ૬૦[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ - ૧૧
✍🏻 સ્વામી રંગનાથાનંદ
February 2000
ઈશ ઉપનિષદ — ૨ આપણે જોયું તે પ્રમાણે, ઈશ ઉપનિષદનો પહેલો શ્લોક ઉપનિષદોના ઋષિઓના મહાન અને ભવ્ય દર્શનનું ફળ આપણને આપે છે — માનવીમાં અને[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2000
અમેરિકામાં સ્વામી વિવેકાનંદ એક દિવસ પોતાના અભ્યાસખંડમાં પુસ્તકના વાંચનમાં એકાગ્ર હતા. એમની એકાગ્રતા તો એવી હતી કે કોઈ સામે આવીને ઊભું રહે તો ય ખબર[...]
🪔 વિવેકવાણી
સાચી ઉપાસના
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2000
ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહીં. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય, ત્યાં સુધી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિદ્યા માયા અને કામિની-કાંચન માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2000
૬૨. ઈશ્વરમાં વિદ્યામાયા અને અવિદ્યામાયા બંને રહેલી છે. વિદ્યામાયા માણસને ઈશ્વર ભણી લઈ જાય છે ત્યારે, અવિદ્યામાયા એને ઈશ્વરથી દૂર લઈ જાય છે. જ્ઞાન, વૈરાગ્ય,[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સ્વામી તપસ્યાનંદ
February 2000
तमसि भ्रष्टमार्गाणा-मुषसि स्पष्टवर्त्मनाम् । शरणं रामकृष्णस्य चरणं सर्वदेहिनाम् ॥३४॥ અંધારે ભટકતાં ને, ઉષામાં સ્પષ્ટ દેખતાં; જ્ઞાની ને અજ્ઞ એ સૌનો, આશરો રામકૃષ્ણ છે. मन्त्रान् जपन्तु[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2000
૧૯૯૮-૯૯ના વર્ષના શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્યોનો સંક્ષિપ્ત અહેવાલ શ્રીરામકૃષ્ણ મિશનની ૯૦મી વાર્ષિક સાધારણ સભા ૧૯ ડિસેમ્બર, ’૯૯ના રોજ બપોર પછી ૩:૩૦ વાગ્યે બેલુડ મઠ ખાતે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
January 2000
(ગતાંકથી આગળ) સુણો મન એકચિત્તે કથા રસભરી; કામારપુકુરે પ્રભુલીલા મનહરી. સાધારણ બાળકોના ખેલ થાય જેવા; ગમે નહિ ગદાઈને ગ્રામ્ય ખેલો તેવા. વનની અંદર બેસી કોઈ[...]
🪔 પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે
કરીએ પુનર્નિર્માણ ભારતનું
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 2000
સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા મેળવી હતી. — સં. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સમગ્ર દેશમાં,[...]
🪔 ચરિત્રકથા
શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 જ્યોતિ બહેન થાનકી
January 2000
(ગતાંકથી આગળ) સિસ્ટર નિવેદિતા પર શ્રીમાનો પ્રભાવ હિંદુ પરિવારના રીતરસમો, સંસ્કારો બધું જ ભગિની નિવેદિતા માટે જુદું હતું. જો ભારતની સ્ત્રીઓ માટે કામ કરવું હોય[...]