🪔 જીવનકથા
આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’
✍🏻 સ્વામી ચેતનાનંદ
september 2012
સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે: સં. વેદકાલીન પ્રાચીન ઋષિઓએ આધ્યા-ત્મિકતાની ભૂમિકા પર હિંદુઓના જીવનને[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણ અને વિવિધ કલાઓ
✍🏻 સ્વામી ચેતનાનંદ
November 2011
ભારતીય ઇતિહાસને એક વેધક કાળે રામકૃષ્ણનો જન્મ થયો હતો. ભારતીય સમાજ પર પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સભ્યતા ઝડપથી ફેલાતાં હતાં. પરંતુ શ્રીરામકૃષ્ણના દિવ્ય જીવને અને એમના[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 2011
અવતાર તરીકે શ્રીરામકૃષ્ણ અવતારનાં અનેક ચિહ્નો છે. શાસ્ત્રોક્ત ચિહ્નનો ઉલ્લેખ શ્રીકૃષ્ણે ગીતામાં કર્યો છે; ધર્મની જ્યારે ગ્લાનિ થાય અને અધર્મ પ્રવર્તે ત્યારે ઈશ્વર અવતાર ધારણ[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2010
જ્યોતિર્મય તત્ત્વરૂપે શ્રીરામકૃષ્ણ હૃદયને થયેલાં એક દર્શનનું સ્વામી શારદાનંદે વર્ણન કર્યું છે. એક રાતે ઠાકુરને પંચવટી તરફ જતા હૃદયે જોયા. એમને પાણીના લોટાની અને ટુવાલની[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2010
આ દર્શન પછી લગભગ દોઢ વર્ષે ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વર આવ્યાં. એક દહાડો, વાતચીત કરતાં, પોતાનાં આ દર્શનની વાત ઠાકુરે એમને કરી. એમણે જવાબ આપ્યો કે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
August 2010
ચૈતન્ય તરીકે શ્રીરામકૃષ્ણ હરિસભાના એક કાર્યક્રમમાં ઠાકુરે હાજરી આપી હતી અને ત્યાં જે બન્યું હતું તેનું વર્ણન સ્વામી શારદાનંદે કર્યું છે : હરિસભાના સભ્યો પોતાની[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
April 2010
શીખ ગુરુ નાનક તરીકે શ્રીરામકૃષ્ણ બુદ્ધ, મહાવીર તીર્થંકર અને શંકર વિશે શ્રીરામકૃષ્ણે સાંભળ્યું હતું અને એમના સંદેશ પર પોતાના કેટલાક બોધને તેમણે આધારિત કર્યો હતો.[...]
🪔
શ્રીરામકૃષ્ણ કલ્પતરૂ-સ્વરૂપે
✍🏻 સ્વામી ચેતનાનંદ
January 2010
કલ્પતરુ તરીકે શ્રીરામકૃષ્ણ કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને, ‘જ્યોતિ લાધો’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી હતી. એ યાદગાર[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
December 2009
સચ્ચિદાનંદ સાગરમાં શ્રીરામકૃષ્ણ સચ્ચિદાનંદ નિરાકાર, નિષ્કામ અને નિર્ગુણ છે. સત્ (અસ્તિત્વ), ચિત્ (જ્ઞાન) અને આનંદ એ ત્રણ બ્રહ્મનું સત્ત્વ છે. નિરાકાર બ્રહ્મનું દર્શન ગહન વસ્તુ[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2009
દુર્ગાભાવમાં શ્રીરામકૃષ્ણ સ્વામી શારદાનંદે એકવાર નીચેની ઘટના વર્ણવી: ‘એક દિવસ ઠાકુર પંચવટીમાં બેઠા હતા. તે સમયે ગંગામાંથી મા દુર્ગા પ્રગટ થયાં. ઠાકુર તરફ આવ્યાં અને[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
August 2009
સીતાભાવે શ્રીરામકૃષ્ણ શ્રીરામકૃષ્ણનાં સીતાદર્શનનું સ્વામી શારદાનંદનું વર્ણન ખૂબ કાવ્યમય છે - એમણે લખ્યા પ્રમાણે. ઠાકુર આ દાસ્યભાવે આરાધના કરતા હતા તે ગાળા દરમિયાન એમને અપૂર્વ[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2009
અઘોરમણિના ગોપાલનાં દર્શનને શારદાનંદે વર્ણવ્યું છે : વસંતની એક સવારે ત્રણ વાગ્યે અઘોરમણિ (ગોપાલની મા) જપ કરવા બેઠાં. પછી તેઓ પ્રાણાયામ કરવા લાગ્યાં અને પોતાના[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 2009
કૃષ્ણ રૂપે શ્રીરામકૃષ્ણ પોતાના પિતા નવગોપાલ ઘોષે ઠાકુરમાં શ્રીકૃષ્ણ કેવા દેખાયા હતા તે સ્વામી અંબિકાનંદે વર્ણવ્યું છે; અમારું ઘર કોલકાતામાં બાદુરબાગાનમાં હતું. આ ગાળા દરમિયાન,[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
February 2009
શિવ અને કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ ઠાકુર કહેતા કે : ‘બ્રહ્મ અને શક્તિ એક જ છે.’ અગ્નિ અને તેની બાળવાની શક્તિ એક જ છે તેમ, શિવ[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો - ૩
✍🏻 સ્વામી ચેતનાનંદ
December 2008
કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ નરેન્દ્ર સાકાર ઈશ્વરમાં માનતા ન હતા એટલે, આરંભમાં એ કાલીનો અસ્વીકાર કરતા. આ ખ્યાલ બાબત એણે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ સાથે કેટલાંક વર્ષો[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો - ૨
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2008
(ગતાંકથી ચાલું) ચાંદની ઓરડાના અંદરના ભાગને થોડો પ્રકાશિત કરે છે તેમ, ઠાકુરનો ઓરડો એમના દેહસૌંદર્યથી ચમકતો રહેતો. એમનો ચહેરો કૃપાવંત અને પ્રેમાળ હતો. શિષ્યો બેસતા[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2008
વિવિધ સ્વરૂપો આજે અસંખ્ય લોકો શ્રીરામકૃષ્ણને પોતાના ઈષ્ટ તરીકે અને ધ્યાનના દેવ તરીકે માને છે. ધ્યાનની રીતો અનેક છે. આપણે દિવ્ય રૂપનું, દિવ્ય ગુણોનું, દિવ્ય[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય
✍🏻 સ્વામી ચેતનાનંદ
March 2008
(ગતાંકથી આગળ) ગર્વ પતન નોતરે છે અને દિવસે ને દિવસે હૃદયરામનો ગર્વ વધતો જતો હતો. મંદિરના અધિકારીઓ પણ એમનાં વર્તનથી થાકી ગયા હતા અને એમને[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય
✍🏻 સ્વામી ચેતનાનંદ
February 2008
(ગતાંકથી આગળ) જ્યારે જ્યારે શ્રીરામકૃષ્ણ યાત્રાએ જતા ત્યારે તેમને એક સાથીની જરૂર પડતી. એનું કારણ એ હતું કે શ્રીઠાકુર સુદ્ધાં પણ ક્યારે સમાધિભાવમાં આવી જાય[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય
✍🏻 સ્વામી ચેતનાનંદ
January 2008
(ગતાંકથી આગળ) એક રાતે હૃદયરામે જોયું કે શ્રીરામકૃષ્ણ પંચવટી તરફ જઈ રહ્યા છે. શ્રીઠાકુરને પાણીનો કળશો અને ટુવાલની જરૂર પડશે એમ ધારીને હૃદયરામે એ લઈ[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય
✍🏻 સ્વામી ચેતનાનંદ
December 2007
(ઑક્ટોબર ૨૦૦૭ થી આગળ) પછીથી શ્રીમા કાલીનાં પ્રથમ દર્શન બાદ શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરભાવમાં રહેતા. શ્રીઠાકુરનું વિચિત્ર અને નવાઈ પમાડે તેવું વર્તન હૃદયરામ જોતા અને મૂંઝવણમાં પડી[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2007
અવતારી પુરુષનાં જન્મ, જીવન અને કાર્યો દિવ્યભાવવાળાં હોય છે. એમનો પ્રભાવ સામાન્ય માનવના મન પર ગહન અને રહસ્યમય બની રહે છે. વળી અવતારો લોકખ્યાતિ મેળવવા[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2007
(ગતાંકથી આગળ) એક દિવસ સાંજે શ્રીઠાકુર મથુરબાબુના નારીનિવાસમાં ઊંડી સમાધિમાં આવી ગયા. એ વખતે એમણે સ્ત્રીઓનાં કપડાં પહેર્યાં હતાં. જગદંબા (મથુરના પત્ની) સંધ્યા આરતીમાં હાજર[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ
✍🏻 સ્વામી ચેતનાનંદ
August 2007
આપણે આગળ વર્ણવ્યું તેમ મથુરબાબુએ પોતે શ્રીરામકૃષ્ણનું શરણું લીધું અને એમનું માર્ગદર્શન ઝંખ્યું તે પહેલા શ્રીરામકૃષ્ણની એમણે ઘણી રીતે કસોટી કરી લીધી હતી. એમણે શ્રીઠાકુરને[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2007
(મે ’૦૭ થી આગળ) એક વખત મથુરબાબુ અને શ્રીઠાકુર યાત્રા એટલે કે લોકનાટ્ય નિહાળતા હતા. મથુરબાબુએ દસ-દસ રૂપિયાની એક એવી સો રૂપિયાની દસ હાર શ્રીઠાકુરની[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 2007
મથુરાનાથ વિશ્વાસના દેહાવસાન પછી શ્રીરામકૃષ્ણદેવ પાસે આવતા ભક્તોને શ્રી મથુરબાબુના અદ્ભુત સદ્ભાગ્ય વિશે વાત કરતાં કહેતા: ‘મથુરની જન્મકુંડળીમાં એવું લખ્યું હતું કે તેમના પર ઈષ્ટદેવતાની[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાના સહભાગી ગૃહસ્થ ભક્તો
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2006
ન્યાય માટે રાણી રાસમણિ હંમેશાં લડતાં રહ્યાં. અનાવશ્યક રીતે સરકારને પડકાર કરવાની કે તંગ કરવાનો એમનો હેતુ ન હતો. ઊલટાનું ૧૮૫૭ના બળવાના કટોકટીના સમયે અનાજ,[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2006
નામજપની પદ્ધતિ મંત્રદીક્ષા વખતે ગુરુ શિષ્યને નામજપની પદ્ધતિ વિશે સૂચન-માર્ગદર્શન આપે છે. જો શિષ્ય એમાં શ્રદ્ધા ધરાવતો ન હોય અને ગુરુની સૂચનાનું પાલન ન કરતો[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાના સહભાગી ગૃહસ્થ ભક્તો
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2006
વેદાંત સોસાયટી, સેન્ટ લૂઈસ દ્વારા સ્વામી ચેતનાનંદજી કૃત ‘ધેય્ લિવ્ડ વીથ ગોડ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. રાણી રાસમણિ[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2006
મૂળ અંગ્રેજીમાં ‘પ્રબુદ્ધ ભારત’ એપ્રિલ-૦૬માં સ્વામી ચેતનાનંદજીના પ્રસિદ્ધ થયેલ લેખ ‘Ramakrishna : His Name and the Science of Japa’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]
🪔
પશ્ચિમમાં વેદાંત : ભૂત, વર્તમાન અને ભવિષ્ય
✍🏻 સ્વામી ચેતનાનંદ
November 2002
“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લુઈસ, મિસૌરી[...]
🪔 પુસ્તક-સમીક્ષા
પુસ્તક-સમીક્ષા
✍🏻
June 1997
Vivekananda: East meets West By Swami Chetanananda 164 pp. St. Louis VEDANTA SOCIETY OF SAINT LOUIS, USA Price : $ 135 ચિત્રનું દર્શન – સારા[...]
🪔
રાણી રાસમણિ (૪)
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 1991
(ગતાંકથી આગળ) ૧૮૫૫ના મેની ૩૧ તારીખ હતી. રાણી રાસમણિની વિનંતીથી રામકુમાર આ ઉત્સવનું આચાર્યપદ શોભાવવા સંમત થયા હતા. પોતાનો અનુગામી મળે ત્યાં સુધી પૂજારી રહેવા[...]
🪔
રાણી રાસમણિ (૩)
✍🏻 સ્વામી ચેતનાનંદ
April 1991
(ગતાંકથી આગળ) રાસમણિ હંમેશા ન્યાયને ખાતર લડ્યાં. સરકારને વગર કારણે હેરાન કરવી કે પડકારવી તેવો તેમનો ઈરાદો ન હતો. હકીકતમાં, ૧૮૫૭માં સિપાઈઓના બળવા વખતે -[...]
🪔
રાણી રાસમણિ (૨)
✍🏻 સ્વામી ચેતનાનંદ
March 1991
(ગતાંકથી આગળ) રાસમિણને અપાર દુ:ખ થયું. એમ કહેવાય છે કે, ત્રણ દિવસ સુધી ખાધાપીધા વિના તે જમીન પર પડી રહ્યાં તે પછી તેમણે દિવંગત પતિ[...]
🪔
રાણી રાસમણિ
✍🏻 સ્વામી ચેતનાનંદ
February 1991
ઈશ્વર ઘણી વાર ગૂઢ રસ્તે કામ કરે છે. કલકત્તાની એક વિખ્યાત ધનિક મહિલા રાણી રાસમણિએ ઘણા લાંબા સમય પહેલાં કાશી-યાત્રાનો કાર્યક્રમ ઘડી રાખ્યો હતો. બધી[...]