• 🪔

    નારીઓ અને ભારતીય સંન્યાસ

    ✍🏻 બ્રહ્મચારિણી આશા

    બ્રહ્મચારિણી આશા-સંન્યાસ દીક્ષા લીધા પછી પ્રવ્રાજિકા મુક્તિપ્રાણાના નામે જાણીતાં બન્યાં. તેઓ શ્રીસારદા મઠનાં પ્રથમ જનરલ સેક્રેટરી હતાં. જુલાઈ ૧૯૫૪માં ‘વેદાંત કેસરી’માં પ્રસિદ્ધ થયેલ એમના અંગ્રેજી[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    ઓક્ટોબરથી આગળ... જ્યારે અમે વારાણસીમાં હતાં ત્યારે સ્વામી બ્રહ્માનંદજીએ સુધીરાદીને કહેલું, ‘સુધીરા, રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં સ્ત્રી વિભાગમાં પુરુષો સ્ત્રીઓની સેવા કરે છે. સ્ત્રી રોગીઓની સેવા[...]

  • 🪔

    શ્રીમા શારદાદેવી

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની નજરે ૧૧. તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    ગતાંકથી આગળ... વૃંદાવનની અસહ્ય ગરમીમાં હું માંદી પડી ગઈ. મને તીવ્ર તાવ આવી ગયો અને બેહોશ થઈ ગઈ. ગોપીદીદીએ મારી બહુ સેવા કરી. હું જમીન[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    શ્રીસારદા મઠ ના પ્રથમ અધ્યક્ષા પરમ પૂજનીય ભારતીપ્રાણા માતાજી ને પોતાના વિશે બોલવું પસંદ નહોતું. વધુ આગ્રહ કરવાથી એક - બે પ્રસંગ વર્ણવતાં. ઈ.સ.૧૯૬૦ થી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરનાં લીલાસહધર્મિણી

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ શ્રીમા શારદાદેવીના જન્મજયંતી મહોત્સવ પ્રસંગે લખેલો આ લેખ અમે ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. યદા યદા હિ ધર્મસ્ય[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ

    ✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા

    ગતાંકથી આગળ... શિક્ષણને આધ્યાત્મિકતા સાથે જોડવું સ્વામી વિવેકાનંદ ક્યારેય આપણા પ્રાચીન આદર્શાેને તિલાંજલિ આપીને નવીન આદર્શાેને અપનાવવાના પક્ષકાર ન હતા. એનાથી વિપરીત એમણે દૃઢતાપૂર્વક કહ્યું[...]

  • 🪔

    શ્રીશારદામણિદેવી : શ્રીરામકૃષ્ણની પ્રતિચ્છાયા

    ✍🏻 કુસુમબહેન પરમાર

    માતાજી રામકૃષ્ણની અભિન્ન શક્તિ : શ્રીશારદામણિ અને શ્રીરામકૃષ્ણ અવતારશક્તિ સ્વરૂપે અભિન્ન હતા. બ્રહ્માંડની ઉત્પત્તિ નિર્ગુણ બ્રહ્મની ચૈતન્યશક્તિથી થઈ છે. સર્જનહાર અને સર્જનશક્તિ અભિન્ન છે. સૃષ્ટિની[...]

  • 🪔 દિપોત્સવી

    મા તો સૌથી છેલ્લે જ ખાય છે

    ✍🏻 સ્વામી વિમોક્ષાનંદ

    (સ્વામી વિમોક્ષાનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) શ્રીમા સારદાદેવીનો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે શ્રીમા શારદાદેવીની અભયવાણી

    ✍🏻 સંકલન

    * ડરશો નહિ; માનવજીવન દુઃખથી ભરેલું છે, અને ભગવાનનું નામ લઇને માનવીએ ધીરજથી બધું સહેવાનું છે. કોઈ પણ, અરે માનવદેહમાં ઈશ્વર પણ, શરીર અને મનની[...]

  • 🪔 સંપાદકીય

    ‘બાપુ, હું તો તમારી દીકરી છું.’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું કરતું. એ ભયંકર દિવસોની યાદગીરી તરીકે હજી[...]

  • 🪔

    સંઘજનની મા શારદા

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ. એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા[...]

  • 🪔 સાધના

    શ્રીમા શારદાદેવીના ઉપદેશો

    ✍🏻 સંકલન

    ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ[...]

  • 🪔

    આધુનિક નારીનો આદર્શ શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમા શારદાદેવીની ૧૪૪મી જન્મતિથિ (૧ જાન્યુઆરી) પ્રસંગે શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લીધી હતી.[...]

  • 🪔 અભયવાણી

    શ્રીમા શારદાદેવીની અભયવાણી

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    ચુપચાપ ઇશ્વરનું નામ લેવું, શ્રીરામકૃષ્ણના નામનો જાપ કરવો એ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સહેલામાં સહેલો અને ઉતમોત્તમ રસ્તો છે. શ્રીરામકૃષ્ણમાં વિશ્વાસ રાખો, તેઓ તમારાં દુઃખોમાંથી[...]

  • 🪔 સંપાદકીય

    ‘નિંદે ચાહે સંસાર’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન[...]

  • 🪔

    હું જે માની પૂજા કરું છું

    ✍🏻 સ્વામી અશેષાનંદ

    (શ્રીરામકૃષ્ણ મઠના અધિષ્ઠાતૃદેવતા શ્રીરામકૃષ્ણ છે તો, પૂજ્ય શ્રીમા તેમની આધારશક્તિ છે. વૈશ્વિકપ્રેમનાં બંધનો વડે ભેદતાં તત્ત્વોને નિષ્કામ કરતી અને વિવિધતાને સમાવિષ્ટ કરતી શ્રી શારદાદેવીમાં મૂર્તિમંત[...]

  • 🪔 સંપાદકીય

    મા તે મા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    મા! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ- ‘મા’! કેવો મધુર! કેટલો સુંદર! ખલિલ જિબ્રાન કહે છે, “માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા;[...]

  • 🪔 સ્તોત્ર

    પ્રકૃતિમ્ પરમામ્

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    (શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. આ વર્ષે તેમની જન્મતિથિ ૨૯મી સપ્ટેમ્બરે ઉજવાશે. આ પ્રસંગે તેમણે રચેલ આ સ્તોત્ર વાચકોના લાભાર્થે રજૂ કરીએ[...]

  • 🪔 સંપાદકીય

    પ્રેમ-પાથાર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૧૬મી એપ્રિલ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવેલ છે. ગળામાં ભયાનક પીડા છે. શરીર અત્યંત કૃશ થઈ ગયું છે. ઉપરના[...]

  • 🪔

    શ્રીશ્રી માતૃચરણે

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (પ્રવ્રાજિકા ભારતીપ્રાણા શારદા મઠના પ્રથમ અધ્યક્ષ હતાં. નાનપણથી જ તેઓ શ્રીમા શારદાદેવીના સંપર્કમાં આવ્યાં હતાં. તેમનાં સંસ્મરણો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘શ્રીશ્રી માતૃચરણે’માં[...]

  • 🪔

    સર્વની માતા (૭)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી આગળ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક રાત્રિએ ઉદ્‌બોધનમાં શ્રી શ્રીમાનાં દર્શન કરીને કુમારી મૅકલીઓડ પોતાના રહેઠાણે પાછાં આવતાં[...]

  • 🪔

    સર્વની માતા (૬)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) શ્રી શ્રીમાના સંન્યાસી શિષ્યોને માનો વિશેષ પ્રેમ મળતો હતો. શ્રી શ્રીમા સાથેના થોડા[...]

  • 🪔

    સર્વની માતા (૪)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) (એપ્રિલથી આગળ) શ્રી બલરામ બોઝ શ્રી રામકૃષ્ણના મુખ્ય સેવકોમાંના એક હતા. તેઓ શ્રીરામકૃષ્ણને[...]

  • 🪔

    સર્વની માતા (૩)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં સ્વામી વિવેકાનંદ શ્રીમાના જીવનનું વૈશ્વિક મહત્ત્વ[...]

  • 🪔

    સર્વની માતા-૨

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ડિસેમ્બર '૯૨થી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) જયરામવાટીમાં, શ્રીશારદાદેવીના મા, શ્યામસુંદરી દેવીને, તેમની સૌથી મોટી પુત્રી માટે[...]

  • 🪔

    ‘દીકરી, તારી ઇચ્છા પૂર્ણ થશે’

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    (એક કુમાર્ગી પતિના પરિવર્તનની કહાણી) (શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.) શ્રીમતી કૃષ્ણપ્રિયંગિની જ્યારે દરેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ[...]

  • 🪔

    મને તો મા સાંભરે

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    રામકૃષ્ણ સંઘના સંન્યાસી બ્રહ્મલીન સ્વામી સારદેશાનંદજી મહારાજને શ્રીમા શારદાદેવીના સાંનિધ્યમાં રહેવાનો અને તેમની સેવા કરવાનો સુયોગ સાંપડ્યો હતો. શ્રીમા વિષેના તેમનાં સંસ્મરણોનું તેમનું બંગાળી પુસ્તક[...]

  • 🪔

    વિશ્વજનની શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ વર્ષે ૨૭મી ડિસેમ્બરે શ્રીશ્રી મા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે તેમના ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ના[...]

  • 🪔

    આધુનિક નારીનો આદર્શ - શ્રીમા શારદાદેવી

    ✍🏻 ડો. ચેતના માંડવિયા

    આધુનિક નારીની દુનિયા બદલાઈ રહી છે. તેના રસના વિષયો, રહેણીકરણી તેમ જ અનેકવિધ પ્રવૃત્તિઓના વિસ્તાર સાથે આધુનિક સમાજના માળખામાં પણ ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે.[...]

  • 🪔

    મેં સંધ્યા સમયે તેમનાં દર્શન કર્યાં

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમા શારદાદેવીની જન્મતિથિ આ વર્ષે ૮ ડિસેમ્બરે આવે છે. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજે શ્રીશ્રીમા પાસેથી ગ્રહણ કરેલ[...]

  • 🪔 સંપાદકીય

    નિખિલ જગત માતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    “દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી રીતે નકારી શકે? તેને જમવા[...]

  • 🪔

    પાવાપુરીની તીર્થયાત્રા

    ✍🏻 સ્વામી બ્રહ્મશાનંદ

    દીપાવલી એટલે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ. આ પ્રસંગે ભગવાન મહાવીરના નિર્વાણસ્થળ પાવાપુરીની તીર્થયાત્રા વિષેનો આ રોચક લેખ દરેકને જૈન ધર્મના આ મહાન તીર્થસ્થાનની યાત્રા કરવાની[...]

  • 🪔

    પ્રાર્થનાનું રહસ્ય

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    સ્વામી ભજનાનંદજી રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સદસ્ય છે. આઠ વર્ષો સુધી (૧૯૭૯-૮૬) તેઓ પ્રબુદ્ધ ભારતના સહસંપાદક હતા, ૧૯૮૭થી તેઓ રામકૃષ્ણ મઠના[...]

  • 🪔

    આધુનિક નારીનો આદર્શ - શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ ઘણી પ્રશંસા પામ્યો છે. તેની પ્રસ્તાવનાના થોડા અંશો વાચકોના લાભાર્થે[...]

  • 🪔

    શ્રી શ્રીમા શારદાદેવીની અભયવાણી

    ✍🏻 સંકલન

    જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી નાખે[...]

  • 🪔

    બહેનોનાં આદર્શ શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી તેમણે દરરોજ ભાવિકજનોના[...]

  • 🪔

    મનને વશ કરવાનો ઉપાય

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમત્‌ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા મેળવી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાનું દામ્પત્ય

    ✍🏻 વિજયાબહેન ગાંધી

    શ્રીરામકૃષ્ણ અને શ્રીમાશારદાનું જીવન આપણી સમક્ષ એક આધ્યાત્મિક ઉચ્ચ દામ્પત્યનો આદર્શ રજ કરે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસે હિંદુધર્મની વિધવિધ શાખાઓની અને પછીથી ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મની[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીશ્રીમા શારદાદેવી : વ્યાવહારિક વેદાન્તના એક આદર્શ

    ✍🏻 સ્વામી મુમુક્ષાનંદ

    અર્વાચીન યુગમાં માનવજાતિના થયેલા આધ્યાત્મિક પુનરુત્થાનના જેઓ રખેવાળ બની રહ્યા, તે પરમગુરુ શ્રીરામકૃષ્ણદેવ (1836-1886) અને તેમના સુવિખ્યાત સર્વોત્તમ શિષ્ય સ્વામી વિવેકાનંદને (1863-1902) તો વિશ્વ યુગલવિભૂતિ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવીનાં મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તા. 14-12-1981 ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલ આ પ્રવચનમાં તેમના સંસ્મરણો[...]

  • 🪔 સંપાદકીય

    સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું - “ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.” આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્ભવે[...]

  • 🪔

    શ્રીશ્રીમા શારદાદેવી અને વર્તમાન યુગધર્મ

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    (દસમા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) શ્રીશ્રીમા શારદાદેવીએ આપણને શું આપ્યું તે થોડું જોઈએ. બાહ્ય રીતે જોતાં કોઈને વિશેષતા ન દેખાય; એક સામાન્ય માનવીની[...]