• 🪔 પ્રાસંગિક

    યોગચતુષ્ટય અને શ્રી શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    ગતાંકથી આગળ... ભક્તિયોગ : શાસ્ત્રમાં ભક્તિયોગમાં પ્રતિષ્ઠિત વ્યક્તિનાં અનેક લક્ષણો આપ્યાં છે. પરંતુ આપણે જેનાથી સ્વયં ભક્તિશાસ્ત્ર મહિમાવાન છે એવી ગોપીઓના જીવન-માધ્યમથી શ્રી શ્રીમા શારદાદેવીમાં[...]

  • 🪔 દીપોત્સવી

    યોગચતુષ્ટય અને શ્રીશ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    યુગનાયક સ્વામી વિવેકાનંદના જીવનમાં ધર્મ અને વિજ્ઞાન, સેવા-કર્મ, દેશપ્રેમ-ધર્મ, વિશેષ કરીને ચારેય યોગનો સમન્વય પરિપૂર્ણ માત્રામાં પરિસ્ફુટ થયો હતો, તે આપણને તેમનાં પ્રવચનો, જીવન, કર્મ[...]

  • 🪔 પ્રાસંગિક

    કરુણામયી મા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    ૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી.[...]

  • 🪔 પ્રાસંગિક

    વાત્સલ્ય-રૂપિણી મા શારદા

    ✍🏻 સ્વામી શાંતાનંદ

    આ વાત છે ૧૯૦૪ની. પૂજનીય જીતેન મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) અને હું વચમાં વચમાં બાલીથી નૌકા પાર કરીને દક્ષિણેશ્વર જઈ ઉપસ્થિત થતા. રામલાલ દાદા મા કાલીનો[...]

  • 🪔 સંપાદકીય

    સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ઓ ભારતવાસી ! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે આવો[...]

  • 🪔 સંપાદકીય

    શારદા-સરસ્વતી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિશે કહ્યું હતું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય ! ગામડાની એક અભણ સ્ત્રી જેને પોતાના હસ્તાક્ષર કરતાં[...]

  • 🪔 સંપાદકીય

    મા તે મા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    મા ! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ ‘મા’ ! કેવો મધુર ! કેટલો સુંદર ! ખલિલ જિબ્રાન કહે છે, ‘માનવજાતિના હોઠ પરનો સૌથી[...]

  • 🪔 માતૃવાણી

    સત્-અસત્ નો વિચાર કરો

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    જેવી રીતે વાયુ વાદળાંને હાંકી કાઢે છે, તેવી જ રીતે ભગવાનનું નામ મનને ઢાંકી દઇને વિષયલોલુપતાના મેઘને છિન્નભિન્ન કરી નાખે છે. માણસ બીજાનાં દૂષણ જુએ[...]

  • 🪔 માતૃવાણી

    મન અને તેની એકાગ્રતા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    મન એ જ બધું છે. મનમાં જ પવિત્રતા અને અપવિત્રતાનો અનુભવ થાય છે. સર્વ પ્રથમ પોતાનું મન કલુષિત થાય, તે પછી જ માણસ બીજાના દોષ[...]

  • 🪔 માતૃવાણી

    જપ-ધ્યાન, પ્રાર્થનાનો મહિમા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    દિવસ અને રાતનો સંધિસમય પરમાત્માની પ્રાર્થના માટે બહુ જ મંગલકારક છે. એ સમયે મન પવિત્ર રહે છે. અસંખ્ય પ્રવૃત્તિઓની વચ્ચે વચ્ચે પણ કંઈ નહીં તો[...]

  • 🪔 માતૃવાણી

    શ્રીઠાકુરનો ભક્તપ્રેમ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    એક વાર બલરામનાં પત્ની માંદાં હતાં. શ્રીઠાકુરે મને કહ્યું, ‘કોલકાતા જઈને તેમને જોઈ આવો.’ મેં કહ્યું, ‘હું કેવી રીતે જઈ શકું ? અહીં કોઈ ગાડી[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્યકૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સાધના પ્રભુનું કામ કરવાનો સદા પ્રયત્ન કરતા રહો અને તે સાથે જપ તથા ધ્યાન પણ કરતા રહો; જો એવાં કામ કરશો તો મન ખરાબ વિચારોથી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને ૨૦મી સદીમાં તેઓ કોલકાતામાં બ્રહ્મલીન થયાં હતાં.[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી શ્રીમા શારદા બાવની

    ✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર

    જય શારદા માતેશ્ર્વરી, સનાતની વિશ્વંભરી, શ્રીરામકૃષ્ણ હૃદયેશ્ર્વરી, જગદંબા જગદીશ્ર્વરી. જયરામબાટી પુણ્યધરા, જગહિત કાજે અવતર્યાં, રામચંદ્ર શ્યામાસુંદરી, તાત-માત દ્વિજ ધર્મચરી. જન્મપૂર્વે મા જગદંબા, પામે દર્શન શ્યામા[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    શ્રીરામકૃષ્ણ પોતાને શું શું કરવાનું છે, તે ઠાકુરે પહેલેથી જ નક્કી કરી નાખ્યું છે. જે કોઈ તેમનાં શ્રીચરણનો અનન્ય ભાવે આશ્રય સ્વીકારશે તેને માટે બધું[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    ‘નિવેદિતા પાસેથી મેં ઈશુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો સાંભળી હતી. તેમણે એમના વિશેની ઘણી મજાની વાર્તાઓ મને વાંચી સંભળાવી હતી. અરે, ઈશુ ખ્રિસ્ત તો આ[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    શ્રીરામકૃષ્ણ ઠાકુર પોતાના ભક્તોને શ્રાદ્ધનું અન્ન નહીં ખાવાનો ઉપદેશ આપતા; કારણ, એવો ખોરાક ભક્તને બાધાકારક છે. એ એક અપવાદ સિવાય તમે બીજો કોઈપણ ખોરાક પરમાત્માને[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્યકૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    શ્રીરામકૃષ્ણ ખરેખર શ્રીરામકૃષ્ણ સાક્ષાત્ ઈશ્વર હતા. બીજાઓના શોકતાપ દૂર કરવા તેમણે આ માનવદેહ ધારણ કર્યો હતો. રાજા પોતાના શહેરમાં ફરે તેમ છૂપે વેશે તેઓ ફરતા[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    તમારાં કાર્યોમાં અને બોલચાલમાં સરળ બનો. તમે બડભાગી છો એવો તમને અનુભવ થશે! તેમના આશીર્વાદ તો પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ પર હંમેશાં વરસી રહ્યા છે.[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    પ્ર : મારા પર ઈશ્વરની કૃપા ક્યારે ઊતરશે ? ઉ : કોઈ માણસ સાધના કરે છે, માટે તેના પર પ્રભુની કૃપા થવી જ જોઈએ એવો[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ મને જોઈને તેમણે મોટા અવાજે કહ્યુ, ‘બેટા ! અંદર આવ, અંદર આવ. તું સવારમાં આવી તેથી મને આનંદ થયો. આજે રાધાષ્ટમીનો શુભ દિવસ[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ એક શિષ્ય કેટલાંક પૂર્ણ વિકસિત પુષ્પો, ચમેલીનો એક મોટો હાર, ફળો અને મીઠાઈ લાવ્યો હતો. તેણે આ બધું શ્રીમાના ચરણે ધર્યું અને તેમની[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ આ  સાંભળીને મેં કહ્યુુંં, ‘આ જીવનમાં તેમને જોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું નથી અને પુનર્જન્મમાં હું તેમને જોઈશ કે નહીં તે તો તેઓ[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ મેં  મારું વાંચવાનું પૂરું કર્યું. શ્રીમા હજી નિવેદિતા માટે દિલગીરી વ્યક્ત કરતાં હતાં. છેવટે તેમણે કહ્યુુંં, ‘બધા સારા આત્માઓ માટે અંતરાત્મા રડે છે.’[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ ‘આ પહેલાં થોડા સમયે ગિરીશ અને તેનાં પત્ની અગાસીમાં ચડ્યાં હતાં. હું બલરામબાબુના ઘેર રહેતી હતી અનેે સાંજે હવા ખાવા માટે છત તરફ[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : શ્રીમાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમણે એક કહેવત ટાંકી. જો કે મને તે જ શબ્દો યાદ નથી, પણ તેનો ભાવાર્થ તેવો[...]

  • 🪔 પ્રાસંગિક

    સર્વદેવીરૂપિણી મા શારદા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ - આ ત્રણમાંથી શ્રીમાના જીવનનું માહાત્મ્ય સમજવું અતિ કઠિન છે. આનું મુખ્ય કારણ એ છે કે શ્રીમાનું જીવન સર્વદા[...]

  • 🪔 પ્રાસંગિક

    આદ્યશકિત મા શારદા

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્ર્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર ધરીને શત્રુઓનો વિનાશ કરીશ. પરંતુ આધુનિક સમયમાં આ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવીની પૂજા

    ✍🏻 એક સંન્યાસી

    (અનુ.શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) પોષ મહિનાની વદ સાતમના દિવસે શ્રીમા શારદાદેવીનો જન્મદિવસ આવી રહ્યો છે. અરે, જગજ્જનની માનો જન્મદિવસ! કેટલો પવિત્ર દિવસ છે! વર્ષ 1930માં શ્રીમાની[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : શ્રીમાના ઘરની સામેના જમીનના પ્લોટમાં દેશના જુદા જુદા ભાગનાં પુરુષો અને સ્ત્રીઓ રહેતાં હતાં. તેઓ વિવિધ પ્રકારે પોતાની રોજી મેળવતાં હતાં. આમાંના[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : હવે અમે બાગબજારમાં શ્રીમાના ઘરની નજીક અમારું ઘર બદલ્યું હતું. હું શ્રીમા પાસે રોજ સાંજે જતી. . . . આજે તેઓ શ્રીમાના[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : જેમ જેમ દિવસ ચઢતો ગયો તેમ તેમ ત્યાં એકઠી થયેલી સ્ત્રીઓ એક પછી એક રજા લેવા લાગી. ધીમે ધીમે સાંજ પડી. શ્રીમાએ[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧ અમે ઘેર પહોંચ્યાં. . . .ગંગા નદીએથી પાણીનો જે નાનો ઘડો તેઓ ભરી આવ્યાં હતાં તે ઘડો પ્રાર્થના ખંડમાં[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧ આજે હું થોડી જરૂરિયાતની વસ્તુઓ સાથે લઈ શ્રીમા પાસે મંત્રદીક્ષા લેવા ગઈ. મેં ગૌરીમાને પૂછ્યું હતું કે કઈ વસ્તુઓની[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : ૧૪ મે, ૧૯૧૧ આજે જ્યારે હું શ્રીમાને મળવા ગઈ ત્યારે મેં જેવા તેમને પ્રણામ કર્યા કે તરત જ તેમણે મોટા અવાજે કહ્યુંું,[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ ૧૨ ફેબ્રુઆરી, ૧૯૧૧ ઉદ્‌બોધન કાર્યાલય, કોલકાતા તે દિવસે શ્રીમા બલરામબાબુને ઘેર ગયાં હતાં. તેઓ આવ્યાં ત્યાર પહેલાં તેમના બાગબજારવાળા ઘેર મેં થોડી વાર[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ જાન્યુઆરી, ૧૯૧૧ : ઉદ્‌બોધન કાર્યાલય, કોલકાતા. શુક્રવારે સવારે શ્રીમાન શોકહરણ અમારા પટલડાંગાના ઘેર આવ્યા અને કહ્યુંું, ‘આવતી કાલે અમે શ્રીમાને પગે લાગવા જવાના[...]

  • 🪔 પ્રાસંગિક

    કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    શ્રીશ્રીમાને શ્રીમા કાલીનું પ્રથમ દર્શન જયરામવાટીથી દક્ષિણેશ્વર આવતી વખતે તારકેશ્વર પાસે સડકના કિનારે એક ધર્મશાળામાં થયું હતું. શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં, તે દિવસોમાં શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 પ્રાસંગિક

    કલ્પતરુ શ્રીશ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી વેદનિષ્ઠાનંદ

    જાન્યુઆરી મહિનાની ૧લી તારીખ એ ખ્રિસ્તી નવા વર્ષનો દિવસ છે. એ દિવસ નવી આશાઓ અને નવા દૃઢ સંકલ્પોનો દિવસ છે. ગયા વર્ષનાં લાભાલાભ, સફળતા-નિષ્ફળતા, આનંદ-શોકને[...]

  • 🪔 પ્રાસંગિક

    મા શારદા અને ભારતીય લોકતંત્ર

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    નોંધ : બેલુર મઠમાં શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મ જયંતી સમારંભમાં ૪ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ અંગ્રેજી પ્રવચનના[...]

  • 🪔 સંપાદકીય

    નારી શક્તિ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સામાન્ય રીતે વિશ્વની કોઈ પણ પ્રજા કે સમાજ હંમેશાં પુરુષપ્રધાન રહ્યાં છે. આમ છતાં પણ સમગ્ર વિશ્વમાં જો કોઈ દેશ એક અપવાદરૂપે રહ્યો હોય તો[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો

    ✍🏻 આશુતોષ મિત્ર

    ગયા અંકમાં શ્રીશ્રીમાની જગન્નાથ પુરીની યાત્રા વિશે વાંચ્યું, હવે આગળ... એક દિવસ શ્રીશ્રીમાએ મને એકાંતમાં બોલાવીને પૂછ્યું, ‘જયરામવાટી જઈ શકીશ?’ મેં જવાબ આપ્યો, ‘મા, શા[...]

  • 🪔 સંપાદકીય

    પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સ્કંદપુરાણના (૩૬.૮૪) काशीखण्ड માં કહ્યું છે, ‘गृहाश्रमः सुखार्थाय भार्या मूलं च तत्सुखं सा च भार्या विनीता या त्रिवर्गो हि तया धृवम्’।। સુખસુવિધા અને આનંદ ઝંખતા[...]

  • 🪔 સંપાદકીય

    પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આજે વિશ્વભરમાં અને વિશેષ કરીને ભારતમાં આપણે સૌ નારીઓની સમસ્યાઓ તેમના સશકતીકરણની વાતો કરીએ છીએ. આ વિશે કહેવાતી આધુનિક નારીઓ અને પશ્ચિમના રંગે રંગાયેલા એમના[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો

    ✍🏻 આશુતોષ મિત્ર

    એક બીજે દિવસે હું સ્વામી વિવેકાનંદજી સાથે શ્રીશ્રીમાના ઘરે ગયો. ત્યારે સ્વામીજી તાજેતરમાં જ કાશ્મીરથી પાછા આવ્યા હતા. તેઓ શ્રીશ્રીમાને પ્રણામ કરવા આવ્યા હતા. સાથે[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો - ૧

    ✍🏻 આશુતોષ મિત્ર

    સંપાદકીય નોંધ : લેખક સ્વામી ત્રિગુણાતીતાનંદના સહોદર ભાઈ હતા. એમણે રામકૃષ્ણ સંઘમાં યોગદાન આપ્યું હતું. સંન્યાસ પછી એમનું નામ સ્વામી સત્યકામાનંદ પડ્યું. પોતાના સંઘજીવનમાં એમને[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (નવેમ્બરથી આગળ...) કાર્ય વિસ્તાર ઈ.સ.૧૯૬૦ ના મે માસમાં, બેલુર મઠના અધિકૃત સંન્યાસીઓના સૂચનથી શ્રી સારદા મઠનાં ટ્રસ્ટીઓએ જનહિતકારી સેવામૂલક કાર્યો કરવાના આશયથી રામકૃષ્ણ સારદા મિશન[...]

  • 🪔

    શ્રીમા સારદાદેવી અને ભારતીય જ્ઞાતિપ્રથા

    ✍🏻 સુસ્મિતા ઘોષ

    ઓક્ટોબર, ૨૦૧૨માં ‘બુલેટીન ઓફ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટીટ્યુટ ઓફ કલચર’માં સુસ્મિતા ઘોષનો પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીહર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (સપ્ટેમ્બર થી આગળ...) પ્રમદાદીની બહુ ઇચ્છા હતી કે હું સેવાશ્રમમાં રહું પરંતુ મને શરત મહારાજની વાત યાદ હતી તેથી મેં પોતાના રહેવાની સ્વતંત્ર વ્યવસ્થા કરી[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમા શારદાદેવીનું બાળપણ

    ✍🏻 સંકલન

    બાલિકા શારદા રમતગમતમાં બહુ સમય ન વેડફતી. ભગવાનની મૂર્તિઓને ફૂલો, બીલી કે તુલસી જેવાં પવિત્ર વૃક્ષોનાં પર્ણાે ચડાવવાનું એમને બહુ ગમતું. એમાંય કાલીમાતા અને લક્ષ્મીમાતાની[...]