🪔
સૂફી ઈસ્લામનો વૈશ્વિક સંદેશ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
April 2002
વિશ્વના બધા જ ધર્મોમાં બે પાસાં જોવા મળે છે. એક આચારપક્ષ કે બાહ્ય વિધિવિધાન, કર્મકાંડ, સામાજિક નીતિનિયમો, દેશકાલસાપેક્ષ સ્થાનીય સમસ્યાઓને સ્પર્શતું પાસું છે અને બીજું[...]
🪔
ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ - ૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
December 2001
રામાયણ-મહાભારત અથવા પુરાણકાળમાં આ દુર્ગાપૂજા વિધિપૂર્વક ક્યાંય ભારતમાં ચાલુ રહી હોય, એવું આપણે ચોક્કસપણે કહી શકતા નથી. રામાયણના પ્રથમ સર્ગમાં હિમાલયની મેનકાથી થયેલ પુત્રી અને[...]
🪔 દિપોત્સવી
ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ - ૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2001
૧. ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનું સ્થાન અને એનું મૂળ ભારતના તત્ત્વજ્ઞાન, ધર્મ, કલા, સાહિત્યાદિ દ્વારા અભિવ્યક્ત થયેલી માતૃશક્તિની ઉપાસનાનો ઇતિહાસ ઘણો જ જટિલ છે. એનું સૂક્ષ્મ[...]
🪔 દિપોત્સવી
વેદાંતદર્શનનો વ્યવહારપક્ષ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 2000
સદાનંદે પોતાના ‘વેદાંતસાર’ નામના ગ્રંથમાં વેદાંતનું સ્વરૂપ બતાવતાં લખ્યું છે : ‘વેદાંતો નામ ઉપનિષત્પ્રમાણમ્, તદુપકારીણિ શારીરકસૂત્રાદીનિ ચ’ — ‘વેદાંતનું મુખ્ય સ્વરૂપ ઉપનિષદોનું પ્રામાણ્ય છે અને[...]
🪔 મનોવિજ્ઞાન
મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2000
ભારતીય મનોવિજ્ઞાનના આ ત્રણ મુખ્ય પ્રવાહો છે. જો કે પૃથ્વી, જળ, તેજ અને વાયુના રાસાયણિક મિશ્રણથી જ મન કે આત્માની ઉત્પત્તિ માનનાર ચાર્વાકોનું કેવળ ભૌતિકવાદી[...]
🪔 મનોવિજ્ઞાન
મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2000
પશ્ચિમમાં મનોવિજ્ઞાનનો એક સ્વતંત્ર જ્ઞાનશાખા તરીકે પ્રારંભ થયા પછી વિજ્ઞાનીઓનું ધ્યાન મન તરફ વધુ વળ્યું. અને થોડા જ વખતમાં ત્યાં મનોવિજ્ઞાને ખૂબ ઝડપથી વિકાસ કર્યો.[...]
🪔
ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 1999
ભારત સરકાર દ્વારા આ ૧૯૯૯ના વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે મનાવવાનું નક્કી કરાયું છે. ભારતના ભૂતકાળ અને ભવિષ્યકાળને એક સૂત્રે બાંધવા માટે ભારતની બધી પ્રાદેશિક ભાષાઓની[...]
🪔 તત્ત્વજ્ઞાન
સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1999
(ગતાંકથી આગળ) આ રાજયોગના વ્યવસ્થાપક સૂત્રકાર પતંજલિના જીવન વિશે આપણે તો ફક્ત એટલું જ જાણીએ છીએ કે તેઓ યોગસૂત્રોના પ્રણેતા હતા. એથી વિશેષ માહિતી આપણી[...]
🪔 તત્ત્વજ્ઞાન
સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 1999
ત્રણેક હજાર વરસથી ચાલી આવતી અને વિકસિત થતી રહેલી ભારતીય તત્ત્વજ્ઞાનની અનેકવિધ શાખા-પ્રશાખાઓનું હકારાત્મક સંકલન અને સમન્વય કરીને તત્ત્વજ્ઞાનનો એક અનન્ય અને ભવ્ય મહાલય, વેદાન્તના[...]
🪔 પુસ્તક - સમીક્ષા
શ્રીરામકૃષ્ણ ગુંજન
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 1999
શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્ : આ કર્ણમધુ૨ કાવ્ય સંસ્કૃત જાણનારાઓ પણ માણી શકે, એનું ગુંજન કરી શકે અને મૂળ સંસ્કૃત શ્લોકોના જેટલી જ આસ્વાદ્યતા અનુભવી શકે, એ[...]
🪔 દર્શન
શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1999
(ગતાંકથી આગળ) જીવનનું લક્ષ્ય : જીવન પૂરું થવા આવે ત્યાં સુધીમાં માણસે પોતાના જીવનનું સાચું અથવા ઉચ્ચત્તર ધ્યેય સમજી લેવું જોઈએ. શ્રીરામકૃષ્ણના મતે માનવજીવનનું સાચું[...]
🪔 દર્શન
શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
December 1998
(ગતાંકથી ચાલુ) માનવના આધ્યાત્મિક જીવનના ઉચ્ચતમ લક્ષ્યના સંબંધમાં ધાર્મિક લોકોમાં મતભેદો હતા અને છે પણ. કેટલાક કહે છે કે નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર જ માનવના આધ્યાત્મિક[...]
🪔
પુસ્તક સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 1998
પ્રવર્તમાન ત્વરિત આવશ્યક્તાને પ્રતિસાદ આપતું પુસ્તક (Vedanta : In the context of modern science by Swami Mukhyananda, Published by Bharatiya Vidya Bhavan, Mumbai, pages 306,[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 1998
સામાન્ય રીતે દર્શન’ના પ્રતિપાદ્ય ઘટકોમાં આ ચાર વિષયો આવે છે : (૧) પરમ સત્ (૨) વિશ્વ (૩) જીવ (૪) એમનો પરસ્પર સંબંધ અને માનવજીવનનું લક્ષ્ય.[...]
🪔 પુસ્તક-સમીક્ષા
પુસ્તક-સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1998
એક સમયોચિત મીમાંસા વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન લેખક : સ્વામી રંગનાથાનંદ, પ્રકાશક : અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૮ : મૂલ્ય રૂપિયા પચ્ચીસ.[...]
🪔
રામકૃષ્ણ મઠ-મિશનની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 1997
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી આ સામયિક માટે નિરંતર પોતાની નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. - સં. શ્રીરામકૃષ્ણદેવના શ્રીમુખેથી[...]
🪔 પુસ્તક સમીક્ષા
પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 1997
પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ : લેખક (મૂળ) ડોલરરાય માંકડ, ગુજરાતી અનુવાદ : તરલિકા આચાર્ય, પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, પૃ. ૩૫૬, મૂલ્ય : ૧૬૦-૦૦ આચાર્ય શ્રી[...]
🪔
હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાન્ત
✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી
March 1997
માનવજાતના પૂર્વજ તરીકે ‘આદમ’ નહિ, પણ ‘એપ્સ’ નામના વાનરને સ્થાપીને ડાર્વિને લંડનના ધર્મજગતમાં અને વિજ્ઞાન જગતમાં પણ જે જબરો ઊહાપોહ મચાવ્યો હતો અને પછી જે[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ભગવદ્ગીતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1997
આમ તો ભારતીય તત્ત્વજ્ઞાનના સારસ્વરૂપ શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રાચીન ગ્રંથ ઉપર સળંગ વિસ્તૃત ભાષ્ય કે પૂરી વ્યાખ્યા કહી શકાય તેવું કોઈ લખાણ સ્વામી વિવેકાનંદે લખ્યું નથી.[...]
🪔
શાંતિ અને ઉપનિષદો
✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી
October-November 1996
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેના માટે પોતાની નિઃસ્વાર્થ સેવા આપનાર આદરણીય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી અહીં ઉપનિષદોમાં રહેલી શાશ્વત શાંતિની વિભાવનાને સુપેરે રજૂ કરે છે.[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 1996
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ બ્રહ્મસૂત્રો વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે ભારતમાં કે વિદેશોમાં બ્રહ્મસૂત્રોનો બહુ પ્રચાર ન હતો. બંગાળની જ વાત કરીએ તો રાજા રામમોહનરાયનું[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1996
વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનો માંહેનાં પ્રથમ પ્રસ્થાન - ઉપનિષદો (શ્રુતિપ્રસ્થાન) સંબંધી સ્વામી વિવેકાનંદના વિચારોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે વેદાન્તના દ્વિતીય પ્રસ્થાન - બ્રહ્મસૂત્રો[...]
🪔
શિક્ષકનું અંતઃ સત્ત્વ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
April-May 1996
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ શાસ્ત્રી આચિંતીય લેખમાં ‘શિક્ષક હોવું’ અને શિક્ષક ‘બનવું’ એ બન્ને વચ્ચેનું સુક્ષ્મ અંતર સ્પષ્ટ કરે છે.[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ઉપનિષદો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1996
ભારતીય ઈતિહાસના મધ્યયુગમાં વેદાન્ત-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે એક એવી પરંપરા શરૂ થઈ કે જેમાં વેદાન્તની પ્રસ્થાનત્રયીનો સ્વીકાર થયો. પહેલું પ્રસ્થાન ઉપનિષદ (શ્રુતિ), બીજું પ્રસ્થાન બ્રહ્મસૂત્ર (ન્યાય) અને[...]
🪔
યુવશક્તિનો ઔપનિષદિક ઉદ્ઘોષ
✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી
October-November 1995
(સ્વામી વિવેકાનંદજી કહેતા, “ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ એક શબ્દ તમને જડી આવતો હોય[...]
🪔
શિવનગરી કાશી (વારાણસી)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1995
ભારતની પ્રાચીનતમ પરંપરાનુસાર અતિપાવનકારી મનાયેલી સાત સુપ્રસિદ્ધ મુક્તિપુરીઓ માંહેની એક શિવનગરી કાશી પણ છે. આપણા બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદો, મહાકાવ્યો અને પુરાણોમાં એનો વારંવાર મહિમા ગવાયો છે.[...]
🪔
મન, મસ્તિષ્ક અને ચેતના: ભારતીય દૃષ્ટિકોણ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 1995
(‘શ્રીરામકૃષ્ણજ્યોત’ના ચોથા વરસના ૧૨મા અંકમાં (માર્ચ ૧૯૯૩માં) મન-મસ્તિષ્ક-ચેતનાનો પશ્ચિમી વિજ્ઞાનનો ખ્યાલ આપ્યો છે. ચિંતનશીલ વાચકને ભારતીય ચિંતન એ વિષે કેવું છે, તે જિજ્ઞાસા થાય જ.[...]
🪔
પુસ્તક સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 1995
સંસ્કૃત શીખવું અઘરું નથી સંસ્કૃતની આબોહવામાં: લે. ડૉ. હર્ષદેવ માધવ; સંયોજક: પ્રા. નીતીનભાઈ દેસાઈ, કુસુમ પ્રકાશન, ૧૧ એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુમાર્ગ, પાલડી, અમદાવાદ ૩૮૦૦૦૭, પૃ.[...]
🪔 કાવ્ય
એવે અણીને ટાણે મેં શબદું સાંભળ્યા!
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1995
Accept My Full Heart's Thanks Ella Wheeler Wilcox Your words came just when needed – Like a breeze blowing and bringing from the wide, soft[...]
🪔 સંકલન
પુસ્તક સમીક્ષા
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
December 1994
‘યાત્રાપથનો આલાપ’ કવિ: રતુભાઈ દેસાઈ, પ્રકાશક: મૃણાલ દેસાઈ, પાર્વતી નિવાસ, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ મૂલ્ય રૂ. ૩૫ પ્રકાશન વર્ષ ૧૯૮૬ પૃષ્ઠ: ૨૧૧ ગાંધીયુગના સ્વાતંત્ર્ય[...]
🪔
પુસ્તક સમીક્ષા
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 1994
કેવલાદ્વૈતના આચાર્યો અદ્વૈતવેદાન્તના જ્યોતિર્ધરો: લેખકઃ જસવંત કાનાબાર, પ્રકાશક: અમી પ્રકાશન, બાલા હનુમાન, ગાંધી રોડ, અમદાવાદ, ૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ, મૂલ્ય: રૂ. ૬૦/- પૃષ્ઠ સંખ્યા ૧૩૨ કેવલાદ્વૈત[...]
🪔
વેદાન્તિક મૂલ્યોની આજના શિક્ષણમાં આવશ્યકતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 1994
‘વેદાન્તિક મૂલ્યો’ વિશે વિચાર કરતાં પહેલાં આ શબ્દગુચ્છમાં સમાયેલા ‘વેદાન્ત’ અને ‘મૂલ્ય’ એ બંને શબ્દોનો અછડતો અર્થ જાણી લેવો જરૂરી છે. પહેલાં આપણે ‘વેદાન્ત’નો અર્થ[...]
🪔 પુસ્તક-સમીક્ષા
પુસ્તક-સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1994
મનની આરપાર: લે. પુષ્કર ગોકાણી, પ્રકાશક: પ્રવીણ પ્રકાશન, રાજકોટ, સપ્ટેમ્બર, ૧૯૯૨, મૂલ્ય: રૂ. ૪૫ ગીતાના ૬ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ આત્મસંયમની વાત કરે છે ત્યારે, અર્જુન[...]
🪔
નારાયણસરોવર : કચ્છની દ્વારાવતી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1994
ભારતીય ધર્મશાસ્ત્રોમાં ભારતની પુણ્યભૂમિમાં આવેલાં પાંચ મુખ્ય સરોવરોનો મહિમા વર્ણવ્યો છે. પહેલું તો ઉત્તર દિશાએ કૈલાસ પર્વતમાં આવેલું માનસરોવ૨ છે, બીજું દક્ષિણ દિશાનું પંપાસરોવ૨, ત્રીજું[...]
🪔 પુસ્તક સમીક્ષા
ભાવધારાનું આચમન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
May 1994
શિકાગો ધર્મ મહાસભા ઔર રામકૃષ્ણ ભાવધારા, લેખક: સ્વામી બ્રહ્મેશાનન્દ, પ્રકાશક: રામકૃષ્ણ મિશન આશ્રમ, સ્વામી વિશુદ્ધાનન્દ માર્ગ, મોરાબાદી, રાંચી (૮૩૪૦૦૮) (બિહાર) મૂલ્ય ૩૦ રૂપિયા, પૃષ્ઠ સંખ્યા[...]
🪔
જીવનદાત્રી લોકમાતા નર્મદા
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
April 1994
ભારતવર્ષની સાત પાવનકારી કુલ નદીઓમાં સ્થાન પામેલી મહાનદી નર્મદા ગંગા પછીની તરતની જ શુચિતમ લોકમાતા છે. સંસ્કૃતિના ઉષઃકાળથી જ એણે ભારતીય ઇતિહાસ અને સભ્યતા પર[...]
🪔 પુસ્તક સમીક્ષા
આત્મધર્મ અને સેવાધર્મની ફોરમ ફેલાવતાં પત્રપુષ્પો
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
Febuary 1994
GO FORWARD (Letters of Swami Premeshananda, compiled by Satchidananda Dhar) Translated by Swami swahananda, Published by satchidananda Dhar, 95, Bosepukur Road, calcutta, 42, Price Rs.[...]
🪔
પરથમ પહેલા સમરીએ, ગૌરીનંદ ગણેશ જી...
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
September 1993
વિદ્યુત્-શક્તિ મૂળે તો એક જ હોવા છતાં આપણે આપણી વિવિધ અપેક્ષાઓની પૂર્તિ માટે વિધવિધ યંત્ર માધ્યમો દ્વારા એ એક જ શક્તિના વિવિધ સ્વરૂપો પામીએ છીએ.[...]
🪔
એક અદ્ભુત મંદિરનગરી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
April 1993
સૌરાષ્ટ્રને અગ્નિખૂણે શૌર્યાંકિત ગોહિલવાડી ધરા ૫૨, ગોહિલોની મૂળ રાજધાની (ભાવનગર પાસેના) શિહોરથી આશરે અઢારેક માઈલ દૂર પાલિતાણા નામનું પુરાતન શહેર છે. એને પોતાની ગોદમાં રમાડતો[...]
🪔
આધુનિક વિજ્ઞાનમાં મન, મસ્તિષ્ક અને ચેતના
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
March 1993
આઈન્સ્ટાઈનના ગુરુ અર્ન્સ્ટમેકે, એને વૈજ્ઞાનિક સંશોધનમાં મન, ચેતના, લાગણીઓ વગેરેને લક્ષમાં ન લેવાનું કહ્યું હતું. એ વખતે તો વિજ્ઞાન વિષયલક્ષી જ હતું. વિષયી તો વિષયોની[...]
🪔
ગરવો ગઢ ગિરનાર
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1993
નાથો, સિદ્ધો, શ્રમણો અને બ્રાહ્મણોની મંગલ મિલનભૂમિ સમો, કાળાન્તરે દોસ્તીને દાવે દાતારને અને અન્ય અનેક ધૂળધોયા સંતો-મહંતોને કશાય વેરાવંચા વગર અવારનવાર પોતાને આંગણે આમંત્રતો રહેતો[...]
🪔
વિશ્વના મૂળ નિર્માણપિંડની ખોજ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
September 1992
ભૌતિકવિજ્ઞાનનો પર્યાયવાચી અંગ્રેજી શબ્દ ‘ફિઝીક્સ’ મૂળ ગ્રીક શબ્દ ‘ફિઝીસ’માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ ‘સ્વરૂપ’ એમ થાય છે. એટલે ભૌતિકવિજ્ઞાનના સાચા સ્વરૂપના જ્ઞાનને ‘ફિઝીક્સ’ કહેવાય.[...]
🪔
મુક્તિપુરી દ્વારકા ધામ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 1992
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (૨૧ ઑગસ્ટ) પ્રસંગે ભારત વર્ષની સાંસ્કૃતિક સીમા જાણે કે અંકિત કરતાં હોય એમ એની ચારે દિશાએ ચાર તીર્થધામો રખેવાળી કરતાં ખડાં છે: પૂર્વમાં[...]
🪔 પુસ્તક સમીક્ષા
પુસ્તક સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 1992
સ્ત્રીસંતરત્નો :- લેખિકા ભાગીરથી મહેતા, ‘જાહ્નવી’, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮ પ્રકાશક: પૂર્વી મહેતા, ‘ગંગોત્રી’, ૧૫૭૨, આંબાવાડી, કૃષ્ણનગર, ભાવનગર, પૃષ્ઠ સંખ્યા ૨૩૮, કિંમત ૨૫-૦૦ રૂપિયા. આ પુસ્તકમાં[...]
🪔
ભારતીય કેળવણીમાં આધ્યાત્મિક અને વૈશ્વિક સિદ્ધાન્તોનું મહત્ત્વ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
May 1992
(સ્વામી વિવેકાનંદ ગૂજરાત પરિભ્રમણ શતાબ્દિવર્ષની ઉજવણીના એક ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાયેલા ‘શિક્ષણનું ભારતીયકરણ’ વિષયક પરિસંવાદમાં તા. ૮-૯-૯૧ના રોજ અપાયેલ વક્તવ્યનું લેખાકારે કરેલું[...]
🪔
આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૨)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 1992
આલમોગોર્ડોના રણપ્રદેશમાં જુલાઈની ૧૬મીએ પ્રાયોગિક ધોરણે વહેલો બોમ્બ ફોડાયો અને એણે ભયંકર ઝળહળતા પ્રકાશથી આખુંય આકાશ ભરી દીધું, ત્યારે એનાથી દસ હજાર ગજ છેટો ઊભો[...]
🪔
આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૧)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1992
એક અજાણ્યા, અણપ્રીછેલા, અકિંચન સંન્યાસી સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩માં ભારતની સીમા ઓળંગીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે કોને ખબર હતી કે, તેમની આ ઐતિહાસિક[...]
🪔
ભૌતિક વિજ્ઞાનની પ્રવર્તમાન પરિસ્થિતિ
✍🏻 કેશવલાલ શાસ્ત્રી
July 1991
આજે ભૌતિકવિજ્ઞાન ક્યાં આવીને ઊભું છે, એનો ઉત્તર આપવા આપણે આ સદીની શરૂઆતથી છેક અંત સુધી આ વિજ્ઞાને સાધેલી પ્રગતિનું વિહંગાવલોકન કરવું જોઈએ. સને ૧૯૨૦ની[...]
🪔 પુસ્તક સમીક્ષા
સાધકો માટે અધ્યાત્મપંથની દીવાદાંડી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
June 1991
શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીપથ અને પાથેય : (હિન્દી) લેખક : સ્વામી બ્રહ્મેશાનંદ, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ અદ્ભુતાનંદ આશ્રમ, છપરા (બિહાર), પ્રથમ સંસ્કરણ, પૃષ્ઠ સંખ્યા ૧૮૮, મૂલ્ય[...]
🪔
પ્રભાસક્ષેત્ર અને સોમનાથ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 1990
સૌરાષ્ટ્રને દક્ષિણસાગર કિનારે પુરાણપ્રસિદ્ધ પ્રભાસક્ષેત્રમાં, પાટણપુરે, પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે, ભગવાન સોમનાથ શાશ્વત કાળથી બિરાજી રહ્યા છે. ગરવી ગુજરાતનાં ગીત ગાતા કવિ વીર નર્મદે એને “છે[...]