🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાંસારિકતાની અસહ્ય બદલો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2008
એક વેળા એક માછીમારની સ્ત્રી એક માળીને ઘેર મહેમાન બની. બધી માછલીઓ વેંચી દીધા પછી, પોતાની ખાલી સૂંડલી લઈને એ આવી હતી. ફૂલ હતાં તે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારી જન શાસ્ત્રોનો નિર્બળ પ્રબોધક છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2008
પોતાને ભાગવત સમજાવે તેવા ભાગવતના જાણકાર પંડિતની સેવા એક માણસ લેવા માગતો હતો. એના એક મિત્રે કહ્યું : ‘હું એક સારા પંડિતને જાણું છું પણ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2008
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલી-મંદિરની સન્મુખે ઓટલા ઉપર બેઠેલા છે. કાલી-પ્રતિમાની અંદર જગન્માતાનાં દર્શન કરે છે. પાસે માસ્ટર વગેરે ભક્તો બેઠા છે. આજ બુધવાર, ૨૬મી સપ્ટેમ્બર[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાધનાની આવશ્યકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2008
પંડિત વેદ વગેરે શાસ્ત્રો ભણ્યા છે અને જ્ઞાન-ચર્ચા કરે. ઠાકુર નાની પાટ પર બેઠા બેઠા તેમને જુએ છે, અને વાતને મિષે તેમને વિવિધ પ્રકારનો ઉપદેશ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિવિધભાવે શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2008
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને)- મણિ મલ્લિકના દીકરાનો જમાઈ આવ્યો હતો. તેણે કોઈ કે ચોપડીમાં (John Stuart Mill's Autobiography, Mill, 1806-1873.) વાંચ્યું છે કે ઈશ્વર એવો જ્ઞાની કે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આવા લોકો પણ હોય છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2008
ઈશ્વર મનુષ્ય દેહ ધારણ કરી શકે એ એમના ‘સાયન્સ’માં લખ્યું નથી; પછી એ લોકો એ વાત કેમ માને. ‘આવા લોકો પણ હોય છે.’ એક કથા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારનો ખજાનો સદાયનો નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2008
એક મોટા માણસના રખેવાળને એના શેઠની જાગીર સંભાળવાની જવાબદારી આવી. ‘આ મિલકત કોની છે?’ એમ એને કોઈએ પૂછતાં એ કહેતો : ‘અરે શેઠ, આ બધી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
એક સિદ્ધ તોફાન રોકે છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2008
એક વાર એક સિદ્ધ સમુદ્રતટે બેઠો હતો ત્યાં મોટું તોફાન ચડી આવ્યું. એનાથી ખૂબ વ્યથિત થઈ એ સિદ્ધ બોલ્યોઃ ‘તોફાન, બંધ થઈ જા!’ અને એના[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નામ-માહાત્મ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2008
ઈશ્વરપ્રાપ્તિનાં કેટલાંક લક્ષણો છે. જે ભક્તમાં ઈશ્વરાનુરાગનું ઐશ્વર્ય પ્રકાશવા લાગે, તેને ઈશ્વર-પ્રાપ્તિ થવામાં વાર નહિ. અનુરાગનું ઐશ્વર્ય કયું? વિવેક, વૈરાગ્ય, જીવો પર દયા, સાધુ-સેવા, સાધુ-સંગ,[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નિષ્કામ કર્મ અને જગત્કલ્યાણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2008
‘પૂજા હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મોની વધારે જરૂર નહિ. જયાં સુધી હવા ન આવે[...]
🪔 અમૃતવાણી
સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2008
ન નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે, સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. ન સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને[...]
🪔 અમૃતવાણી
સારતત્ત્વ - સાધનભજન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2008
નરેન્દ્ર હાજરા મહાશયની સાથે બહારની ઓસરીમાં કેટલીયે વાર સુધી વાતો કરતો હતો. નરેન્દ્રના પિતાના અવસાન પછી તેને ઘેર ખૂબ મુશ્કેલીઓ ઊભી થઈ છે. હવે નરેન્દ્ર[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાચી મા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2007
એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીમા સારદાદેવી શ્રીરામકૃષ્ણનાં ચરણ તળાંસી રહ્યાં હતાં ત્યારે તેમણે પૂછ્યું: ‘તમે મને કેવી દૃષ્ટિએ જુઓ છો?’ શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો: ‘જે મા આ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારમાં જાગ્રતતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2007
આજ શનિવાર ૨૪મી મે, ઈ.સ. ૧૮૮૪. વૈશાખ વદ અમાસ. જે ગૌરવર્ણ છોકરાએ વિદ્યાનો પાઠ લીધેલો તેણે સુંદર અભિનય કરેલો. શ્રીરામકૃષ્ણ તેની સાથે આનંદથી કેટલીયે વાતો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દક્ષિણેશ્વરમાં દુર્ગાનવમીપૂજા દિવસે ભક્તો સાથે શ્રીઠાકુર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2007
આજે નવમી પૂજા, સોમવાર, ૨૯મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. અબઘડી જ રાત્રી વીતીને પ્રભાત થયું છે. કાલી માતાજીની મંગળા-આરતી હમણાં જ થઈ. નગારખાનામાંથી શરણાઈવાળાઓ પ્રભાતી રાગ-રાગિણીના[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાધના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2007
ઠાકુર શ્રીરામકૃષ્ણ પ્રકૃતિ-ભાવની વાતો કરી રહ્યા છે. શ્રીયુત પ્રિય મુખર્જી, માસ્ટર અને બીજા કેટલાક ભક્તો બેઠા છે. એ વખતે ટાગોર કુટુંબના એક શિક્ષક કેટલાક છોકરાઓને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
પુનર્યાત્રા - રથસન્મુખે ભક્તો સાથે શ્રીઠાકુરનું નૃત્ય અને સંકીર્તન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2007
ઠાકુરની સમાધિ ઊતરી. ગીત પણ પૂરું થયું. શશધર, પ્રતાપ, રામદયાળ, રામ, મનમોહન, યુવાન ભક્તો વગેરે ઘણાય બેઠા છે. શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છે : ‘તમારામાંથી કોઈક[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગુરુની આવશ્યકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2007
* બોધ આપનાર બધાને નહીં પણ તેમાંથી એકને જ આપણા ગુરુ કહેવાની શી આવશ્યક્તા છે? અજાણ્યા મુલકમાં જતી વેળા, ભોમિયાની સૂચનાનું પાલન આવશ્યક છે. ઘણાની[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
જીવનનો ઉદ્દેશ ઈશ્વરદર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2007
શ્રીરામકૃષ્ણ- વાત એટલી કે સચ્ચિદાનંદ પર પ્રેમ. (આવવો જોઈએ.) ‘કેવો પ્રેમ? ઈશ્વરને કેવી રીતે ચાહવો જોઈએ? ગૌરી પંડિત કહેતો કે રામને ઓળખવા હોય તો સીતા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાધન-ભજન-વ્યાકુળતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2007
શ્રીરામકૃષ્ણ - જરાક સાધન-ભજન કરવું જોઈએ. ‘દૂધમાં માખણ છે’ એમ એકલું બોલ્યે ન વળે. દૂધનું દહીં જમાવી, તેને વલોવીને માખણ કાઢવું જોઈએ. પણ અવારનવાર નિર્જનમાં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
જ્ઞાન અને વિજ્ઞાન, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતવાદ - એ ત્રણેયનો સમન્વય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2007
શ્રીરામકૃષ્ણ-ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષયબુદ્ધિ લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. ઋષિઓ કેટલી મહેનત લેતા. સવારના પહોરમાં આશ્રમમાંથી ચાલ્યા જતા. એકલા આખો દિવસ ધ્યાન ચિંતન[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ચૈતન્યલીલા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2007
સમય બપોરના એક વાગ્યાનો. રવિવાર, જેઠ માસ, શુદ એકમ. ૨૫ મે, ૧૮૮૪. કીર્તનકાર ગૌર-સંન્યાસનું કીર્તન ગાય છે. ઠાકુર ગૌરાંગના સંન્યાસની વાત સાંભળતાં સાંભળતાં ઉભા થઈને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દક્ષિણેશ્વરમાં કીર્તનાનંદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2007
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં ઉત્તર-પૂર્વની લાંબી ઓસરીમાં ગોપીગોષ્ઠ અને સુબલ-મિલન કીર્તન સાંભળી રહ્યા છે. નરોત્તમ કીર્તન કરે છે. આજ રવિવાર, ૨૨મી ફેબ્રુઆરી, ૧૮૮૫. ફાગણ સુદ આઠમ.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
‘શિવજ્ઞાને જીવસેવા’
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2007
૧૮૮૪ની સાલમાં એક વાર ક્યારેક અમારા એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું તો શ્રીરામકૃષ્ણ પોતાના ખંડમાં ભક્તોથી વીંટળાઈને બેઠા છે. શ્રીયુત નરેન્દ્ર પણ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્ર્રિસ્ત
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2006
આજ શુક્રવાર, ઓગસ્ટ ૨૮, ઈ.સ. ૧૮૮૫. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. ગળાના દર્દની શરૂઆત છે. મણિને કહે છે કે ‘વારુ, આ (ગળાનું)[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સત્ત્વગુણ જ જીવનમૂલ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2006
વૈદ્ય ત્રણ પ્રકારના, ઉત્તમ, મધ્યમ અને નિષ્કૃષ્ટ. જે વૈદ્ય આવીને નાડી તપાસીને ‘દવા લેજો હોં!’ એમ કહીને ચાલ્યો જાય, તે નિકૃષ્ટ વૈદ્ય. દરદીએ દવા લીધી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગૃહસ્થ અને કર્મયોગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2006
દક્ષિણેશ્વરનાં મંદિરોમાં શ્રીભવતારિણી, શ્રીરાધાકાન્તજી અને બાર શિવલિંગની પૂજા પૂરી થઈ. એ પછી સમય થતાં ભોગ-આરતીનાન સમયનાં વાજિંત્રો વાગી રહ્યાં છે. ચૈત્ર માસ, બપોર થયો, આકરો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આદિ શક્તિ જગદંબા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2006
શ્રીરામકૃષ્ણ : મારી જગદંબા માએ કહ્યું છે કે, ‘હું વેદાંતનું બ્રહ્મ છું.’ એની પાસે બ્રહ્મજ્ઞાન આપવાની શક્તિ છે ને, જીવના કાચા અહંનો નાશ કરીને એ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
જીવનનો ઉદ્દેશ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2006
જીવનનો ઉદ્દેશ્ય શું છે? શ્રીરામકૃષ્ણ- જીવનનો ઉદ્દેશ ઈશ્વર-પ્રાપ્તિ. કર્મ તો માત્ર પહેલું પગથિયું છે. એ જીવનનો ઉદ્દેશ થઈ શકે નહિ. પણ નિષ્કામ કર્મ એક ઉપાય,[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માનવીઓના ગુરુ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2006
ગોળની બરણીઓવાળો વૈદ્ય એક વૈદ્યે દર્દીને દવા આપી કહ્યું, ‘તું કાલે આવજે. તને ખાનપાનની સૂચના આપીશ.’ એ દહાડે એના ઓરડામાં ગોળની કેટલીક બરણીઓ ભરી પડી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભક્તિ જ સાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2006
ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન એટલું બધું[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2006
નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા હતા. જે વૃક્ષ નીચે ભગવાન[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
પ્રભુનામજપ-મહિમા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2006
ઘણાખરા ઠાકુરને પ્રણામ કરે છે. ઠાકુર વચ્ચેવચ્ચે કહે છે કે ઈશ્વરને પ્રણામ કરો. પાછા કહે છે કે ઈશ્વર જ બધું થઈ રહેલ છે, પણ કોઈ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણદેવનો ભજનાનંદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2006
ઠાકુરે જરાક આરામ કરી લીધો છે. શ્યામદાસ સંપ્રદાય અનુસારનું કીર્તન ગાય છે. તેમાં શ્રીમતીની વિરહ-દશાનું વર્ણન સાંભાળીને ઠાકુર ભાવ-મગ્ન થઈ જાય છે. એ બેઠા હતા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વૈતવાદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2006
જમ્યા પછી ઠાકુર જરા આરામ લઈ રહ્યા છે. નીચે જમીન ઉપર મણિ બેઠેલા છે. નોબતખાનાની નોબત-શરણાઈનો અવાજ સાંભળતાં સાંભળતાં ઠાકુર આનંદ કરી રહ્યા છે. શરણાઈ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નિષ્કામ કર્મયોગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2006
શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા! પરોપકાર! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો? માણસનો આટલો આટલો રુવાબ, પણ જ્યારે ઊંઘી જાય, ત્યારે જો કોઈ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શક્તિ એ જ આધાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2005
માસ્ટર- જી, ના. આપે જ કહેલું છે કે અષ્ટ સિદ્ધિઓ માંહેની એક પણ હોય તો ભગવાનને પમાય નહિ. શ્રીરામકૃષ્ણ- બરાબર કહો છો! જેઓ હલકી બુદ્ધિના[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
હિંદુ ધર્મ કાયમ છે અને કાયમ રહેશે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2005
આજે શ્રીમયુર-મુકુટધારીનો મહોત્સવ. ભોગની બધી તૈયારી થઈ ગઈ છે. ઠાકોરજીનાં દર્શન કરવાનું તેડું કરીને તેઓ શ્રીરામકૃષ્ણને લઈ ગયા. મયૂર-મુકુટધારીનાં દર્શન કરીને ઠાકુરે પ્રણામ કર્યા અને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભાવાવસ્થામાં દેવી-દર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2005
વિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામાપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કલકત્તામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં સાથે રહે છે અને ઠાકુરની[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગોપીઓનો અનુરાગ - વિરહ અને મહાભાવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2005
* રાધા અને કૃષ્ણ અવતારો હતાં કે નહીં એમ માનવું આવશ્યક નથી. કોઈ ભલે ઈશ્વર અવતરણમાં (હિંદુઓ અને ખ્રિસ્તીઓની માફક) માને. અથવા (આજના બ્રહ્મસમાજીઓની માફક)[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભગવાન શ્રીકૃષ્ણનું સાચું સ્વરૂપ અને ગીતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2005
સંધ્યા થઈ ગઈ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં દીવો બળે છે. કેટલાક ભક્તો અને જેઓ ઠાકુરને જોવા આવ્યા છે તેઓ એ ઓરડામાં જરા દૂર બેઠા છે.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગુરુશિષ્ય સંવાદ - ગૂઢકથા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2005
મણિ - જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વરદર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય? શ્રીરામકૃષ્ણ - વૈષ્ણવો કહે છે કે જેઓ ઈશ્વરને માર્ગે જાય[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નૈતિક મહત્ત્વની સૂક્તિઓ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2005
* પોતાના ઘરમાં મેલાં કપડાંનો ગાંસડો ધોબી રાખે છે પણ, એ કપડાં એનાં નથી. કપડાં ધોવાતાં એનો ઓરડો ખાલી થઈ જાય છે. પોતાના મૌલિક ચિંતન[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2005
નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા હતા. જે વૃક્ષ નીચે ભગવાન[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વર અને એના ભક્તો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2005
જમીનદાર ભલે ખૂબ સમૃદ્ધિવાન હોય પણ, કોઈ ગરીબ ખેડૂત પ્રેમપૂર્વક કોઈ મામૂલી ભેટ લાવે છે ત્યારે, તેને ખૂબ આનંદપૂર્વક સ્વીકારે છે. એ જ રીતે, સર્વશક્તિમાન[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર - ૩
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2005
ગરીશ (ત્રૈલોકયને) - આપ અવતારમાં માનો છો? ત્રૈલોકય - ભક્તમાં જ ભગવાન અવતીર્ણ. અનંત શક્તિનું પ્રાગટય થઈ શકે નહિ. કોઈ પણ માણસમાં થઈ શકે નહિ.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર - ૨
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2005
ત્રૈલોકય - સંસારમાં પણ સારા માણસો તો છે ને? જેવા કે પુંડરિક વિદ્યાનિધિ, ચૈતન્યદેવના ભક્ત; તે તો સંસારમાં હતા. શ્રીરામકૃષ્ણ - તેને ગળા સુધી (ઈશ્વરીય[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર - ૧
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2005
સંધ્યા થઈ. બલરામના દીવાનખાનામાં અને ઓસરીમાં દીવા કરવામાં આવ્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જગન્માતાને પ્રણામ કરી હાથેથી મૂલમંત્રનો જપ કરીને ઈશ્વરનાં મધુર નામ લે છે. ભક્તો ચારે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કેટલાંક દિવ્યરૂપો અને ઈશ્વરની સર્વવ્યાપકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2004
* ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે — કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. * સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણની મા જગદંબાને પ્રાર્થના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2004
* ‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે દીનાનાથ! હે દીન બંધુ![...]