🪔 અમૃતવાણી
ગૃહસ્થ - સંન્યાસઃ ઉપાય - એકાંતમાં સાધના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
february 2013
શ્રીરામકૃષ્ણ - બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ[...]
🪔 અમૃતવાણી
જ્ઞાની અને મૂર્તિપૂજા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
january 2013
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - તમારાં લગ્ન થયાં છે ? માસ્ટર - જી હા. શ્રીરામકૃષ્ણ (ચોંકી જઈને) - અરે રામલાલ! જો, લગન પણ કરી નાખ્યું છે ![...]
🪔 અમૃતવાણી
વિવેક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
december 2012
વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે ? અરે, એ અન્નવસ્ત્ર આપે છે, ઓટલો આપે[...]
🪔 અમૃતવાણી
કેમ મા શ્યામા આવે ના !
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2012
માસ્ટર - શું ઈશ્વરનાં દર્શન થઈ શકે? શ્રીરામકૃષ્ણ - હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુ વિચાર, એ બધા ઉપાયો લેવા જોઈએ. માસ્ટર[...]
🪔 અમૃતવાણી
સાધુસંગ અને પ્રાર્થના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 2012
સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક કાઢો તો બીજો ભરાય. ભુલભુલામણીમાં એકવાર પેઠા[...]
🪔 અમૃતવાણી
મૃત્યુ પછી તારી પાછળ કોઈ નહીં આવે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2012
‘એક શિષ્ય ગુરુને કહ્યા કરતો કે મારી સ્ત્રી મારી ખૂબ સેવા કરે છે. એટલે તેની ખાતર ઘર છોડીને જઈ શકતો નથી. શિષ્ય ગુરુ પાસે હઠયોગની[...]
🪔 અમૃતવાણી
એને માટે કશુંય અશક્ય નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2012
ઈશ્વર સંબંધી વાર્તાલાપ કરતાં એક વાર મથુરબાબુએ કહ્યું, ‘ઈશ્વરે પણ પોતે ઘડેલા નિયમોનું પાલન કરવું પડે. એ નિયમ તોડવાની શક્તિ એની પાસે નથી.’ ‘કેવી તો[...]
🪔 અમૃતવાણી
પાગલપણાનો ઢોંગ પણ જોખમી છે!
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2012
કરજમાં ડૂબી ગયેલા એક માણસે, પોતાના દેણામાંથી છટકવા માટે ગાંડા હોવાનો ઢોંગ કર્યાે. વૈદો એનો રોગ મટાડી શક્યા નહીં અને, એના દરદની જેમ વધારે સારવાર[...]
🪔 અમૃતવાણી
કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
june 2012
નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યુંઃ ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક[...]
🪔 અમૃતવાણી
એક રસદાયક કિસ્સો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2012
પદ્મલોચન મોટો જ્ઞાની હતો, છતાં હું ‘મા’ ‘મા’ કરતો તોય મારા પ્રત્યે ખૂબ માન રાખતો. તે હતો બર્દવાનના રાજાનો સભાપંડિત. કોલકાતામાં આવ્યો હતો. આવીને કામારહાટિની[...]
🪔 અમૃતવાણી
જ્ઞાન અને અજ્ઞાનની પાર જાઓ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2012
જ્ઞાનની અને અજ્ઞાનની પાર તમે જાઓ ત્યારે જ તમે ઈશ્વરને પામી શકો. અનેક બાબતો જાણવી એ જ્ઞાન નથી. વિદ્વત્તાનો ગર્વ પણ અજ્ઞાન જ છે. ઈશ્વર[...]
🪔 અમૃતવાણી
જેવા ગુરુ તેવા ચેલા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2012
આદિ બ્રાહ્મ સમાજના એક આચાર્ય છે. એ બીજી કે ત્રીજીવાર પરણ્યા છે. એને મોટાં મોટાં છોકરાઓ છે. ને આવા લોકો ગુરુ બને છે. ‘ઈશ્વર જ[...]
🪔 અમૃતવાણી
હીરાની કિંમત બધા ન જાણે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2012
‘જેની જેવી પૂંજી, તે પ્રમાણે તે ચીજની કિંમત કરી શકે. એક શેઠિયાએ પોતાના મુનીમને કહ્યું કે તું આ હીરો બજારમાં લઈ જા; જુદા જુદા માણસો[...]
🪔 અમૃતવાણી
સાધન-ભજનની આવશ્યકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2012
ડૂબકી મારો, ઈશ્વરને ચાહતાં શીખો, તેના પ્રેમમાં મગ્ન થાઓ. જુઓ, મેં તમારી ઉપાસના સાંભળી છે; પરંતુ તમારા બ્રાહ્મ-સમાજમાં ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વર માટેની સાચી ઝંખના હોવી એટલે એને પામવો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2011
‘એક માણસને એક દીકરી હતી. બહુ જ નાની ઉંમરમાં એ છોકરી વિધવા થઈ. બીચારીએ વરનું મોં ક્યારેય જોયું ન હતું. બીજી છોકરીઓના વર આવે તે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ત્યાગનું આદિ અને અંતિમ ચિહ્ન સમદર્શિત્વ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2011
એક દંપતિએ સંસારત્યાગ કર્યો અને બંને વિવિધ તીર્થોની યાત્રાએ ચાલી નીકળ્યાં. માર્ગે જતાં, એકવાર, જરા આગળ ચાલતા પતિએ એક હીરો પડેલો જોયો. પત્ની એને જુએ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
મૂકં કરોતિ વાચાલં
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2011
મથુરબાબુની સાથે બીજે એક ઠેકાણે ગયો હતો. ત્યાં કેટલાય પંડિતો મારી સાથે વાદ કરવા આવ્યા હતા. હું તો મૂરખ! (સૌનું હાસ્ય). પંડિતો મારી આ અવસ્થા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
તમે ઉત્સુક હો તો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2011
મનુષ્ય સાચો પંથ ન જાણતો હોય પણ, એનામાં ભક્તિ અને ઈશ્વરને ઓળખવાની ઝંખના હોય તો, માત્ર ભક્તિને જોરે એ ઈશ્વરને પ્રાપ્ત કરે. એક વેળા એક[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શું અખંડ અલખને પૂરેપૂરો જાણી શકાય?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2011
વિજય - ઈશ્વર અનંત શક્તિમાન, અને છતાં તે અમુક રૂપે દર્શન દઈ શકે નહિ, કેમ? શી નવાઈ! ધૂળનીયે ધૂળ જેવા આ બધા, અને તેઓ એ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આઘા કાઢશો તોયે કાંટા તો ભોંકવાના જ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2011
માનવીની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને ઈશ્વરકૃપા એ બે વિરોધી બાબતો વચ્ચે મેળ બેસાડવાનું મુશ્કેલ જણાતાં, તેના ઉકેલ માટે ઠાકુરના બે શિષ્યો ઠાકુર પાસે ગયા. ઠાકુરે કહ્યું:[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ધર્માંધતાના ઘંટથી તમારા કાનને બહેરા ન થવા દો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2011
એક માણસ હતો. તે શિવને ભજતો અને બીજા બધા દેવોને ધિક્કારતો. એક દિવસે શિવે પ્રગટ થઈ એને કહ્યું, ‘તું બીજા દેવોને ધિક્કારીશ ત્યાં લગી હું[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રદ્ધાને ચમત્કારોની પડી નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2011
એક વેળા બે યોગીઓ પ્રભુને પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં મગ્ન થઈને રહેતા હતા. એમના આશ્રમ પાસેથી એક દહાડો દેવર્ષિ નારદ નીકળ્યા. એક યોગીએ પૂછ્યું: ‘આપ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દિવ્ય લીલાનું આકર્ષણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2011
રામને હાથે રાવણના વધ પર એની માતા નિકશા જીવ લઈને દોડવા લાગી. લક્ષ્મણે રામને કહ્યું : ‘મોટા ભાઈ, આ વિચિત્ર બાબત સમજાવવા મને કૃપા કરો.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કાર્યનો સમય ત્યારે આવે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2011
મારું વલણ તમે જાણો છો? ગ્રંથો ને એ સઘળું પ્રભુને પામવાનો રાહ ચીંધે, એ રાહ જાણ્યા પછી ગ્રંથો ને શાસ્ત્રોનું શું કામ છે? પછી કાર્યમાં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બીજું સઘળું મિથ્યા છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2011
એ જ સત્ય છે કે ઈશ્વર જ સત્ છે અને બીજું બધું મિથ્યા છે. લોકો, જગત, ઘરબાર, બાળબચ્ચાં બધું જાદુગરના જાદુ જેવું છે. જાદુગર પોતાની[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2011
નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યું : ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંશયાત્મા નાશ પામે છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2010
એકવાર એક મનુષ્ય સાગર ઓળંગવા માગતો હતો. વિભિષણે એક પાંદડા ઉપર રામનામ લખી, પેલા મનુષ્યના કપડાને છેડે બાંધી દીધું અને તેને કહ્યું : ‘ગભરાતો નહીં.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2010
શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર દર્શનો થતાં. આખરે એક વાઘે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2010
શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર દર્શનો થતાં. આખરે એક વાઘે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માયા કેવી છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2010
એક સાધુ થોડા સમય માટે દક્ષિણેશ્વરના મંદિરના નોબતખાનાની ઉપરની ઓરડીમાં રહેતો હતો. એ કોઈની પણ સાથે બોલતો નહીં અને પોતાનો બધો સમય એ ધ્યાનમાં વ્યતીત[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારની તૃષ્ણાઓ બધી તકલીફોનું મૂળ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2010
કોઈ એક સ્થળે માછીમારો માછલાં પકડતા હતા. એક સમળી નીચે ઊતરી આવી અને ઝાપટ મારી એક માછલી ઉપાડી ગઈ, માછલી જોઈને હજાર જેટલા કાગડા એ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઢોંગી વેદાન્તી બ્રાહ્મણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2010
એક બ્રાહ્મણ બગીચો બનાવતો હતો. દિવસ રાત એની પાછળ એ લાગ્યો રહેતો. એક દિવસ એક ગાય બગીચામાં ઘૂસી ગઈ અને, બ્રાહ્મણ જેની ખૂબ કાળજી લેતો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
અપરિહાર્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2010
પોતાનાં પૂર્વકર્મોનાં ફળ સૌએ ભોગવવાં જ પડે. પૂર્વ જન્મોથી પ્રાપ્ત વૃત્તિઓનો સ્વીકાર કરવો જ પડે તેમજ પ્રારબ્ધ કર્મનાં પરિણામોનો પણ સ્વીકાર કરવો જ પડે.... અને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બારસોનું પતન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2010
બારસો નેડો અને તેરસો નેડીઓની એક વાર્તા છે. નિત્યાનંદ ગોસ્વામીના પુત્ર વીરભદ્રને તેરસો ‘મુંડિત’ શિષ્યો હતા. એમણે મોટી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી હતી. એમના ગુરુ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માણસો જાતજાતનાં હોય છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2010
મનુષ્યોને ચાર વર્ગોમાં વહેંચી શકાય: સંસારનાં બંધનોથી બદ્ધ, મુમુક્ષુઓ, મુક્ત થયેલા અને નિત્ય મુક્ત. નારદ જેવા ઋષિઓને આપણો નિત્ય મુક્ત કહી શકીએ. એ લોકો બીજાંઓના[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઘૂંઘટ ગુરુ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2010
એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો, વેપારી સ્વભાવે ખૂબ કંજૂસ હતો. એક વાર પોતાની પોથી બાંધવા માટે એ બ્રાહ્મણને કપડાના ટુકડાની જરૂર પડી.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આપણે જેને જીવન કહીએ છીએ તે છે દીર્ઘ સ્વપ્ન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2010
ગ્રામ પ્રદેશમાં એક ખેડૂત રહેતો હતો. એ સાચો જ્ઞાની હતો. એ ખેતી કરીને ગુજરાન ચલાવતો. એ પરણેલો હતો અને ઘણાં વર્ષો પછી એને ત્યાં એક[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
પૈસો આવો ગર્વ જન્માવે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2010
એક દેડકાને એકવાર એક રૂપિયો જડ્યો. એને એ પોતાના દરમાં લઈ ગયો. એક દિવસ એની ઉપરથી એક હાથી નીકળ્યો. દેડકો તરત ગુસ્સે ભરાઈ બહાર આવ્યો.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કર્મયોગીઓનો કઠિન પ્રશ્ન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2009
શ્રીરામકૃષ્ણ આજે મેદાનમાં વિલ્સનનું સર્કસ જોવા જાય છે. મેદાનમાં પહોંચીને ટિકિટ લેવામાં આવી; આઠ આનાવાળી એટલે છેલ્લા વર્ગની ટિકિટ. ભક્તો ઠાકુરને લઈને ઊંચી જગાએ ચડીને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારમાં કેવી રીતે રહેવું?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2009
બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભક્તિ જ સાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2009
શ્રીશ- સંસારમાં રહીને ઈશ્વર તરફ જવું બહુ જ કઠણ. શ્રીરામકૃષ્ણ- કેમ? અભ્યાસ-યોગ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંઆ ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
‘કામિની-કાંચન’ બંધનનું કારણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2009
‘કામિની અને કાંચન’ મનુષ્યને બંધનમાં નાખે છે અને એનું સ્વાતંત્ર્ય આંચકી લે છે. સોનાની જરૂર સ્ત્રી ઊભી કરે છે. સ્ત્રીને માટે માનવી બીજાનો ગુલામ બને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માત્ર એક કૌપીન માટે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2009
પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુ એ પોતાને માટે છાજથી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં એ પોતાનાં જપ તપ કરવા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2009
જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દરેક ચીજની જરૂર છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2009
એક વેળા એક જમીનદારીના ગણોતિયાઓ માથાભારે થઈ ગયા. જમીદારે ગુંડા ગોલક ચૌધરીને મોકલવો પડ્યો. એ એવો તો આકરો વહીવટદાર હતો કે એનું નામ સાંભળતાં ગણોતિયાઓ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કોળાકાપુ અદા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2009
કુટુંબમાં રહેતો હોય અને બાળકોને રાજી રાખવા સદા તત્પર હોય તેવા ડોસાને તમે જોયો જ હશે. એ બહારની ઓસરીમાં બેસી હુક્કો ગગડાવતો હોય. કંઈપણ કામને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ધાર્મિક તરીકે જાતને ખપાવતા ધૂતારાઓ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2009
એક સોનીની ઘરેણાંની દુકાન હતી. એ મોટો ભક્ત હોય તેવો દેખાતો, ગળામાં માળા પહેરતો અને કપાળમાં તિલક કરતો. સ્વાભાવિક રીતે લોકો એનો વિશ્વાસ કરતા અને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શેઠ બધાંનો, ગુલામ વાસનાનો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2009
નોકરીની શોધ કરનાર એક માણસ એક ઓફિસના મેનેજરને ત્યાં ધક્કા ખાઈ કંટાળી ગયો. તોય એને નોકરી ન મળી. મેનેજરે એને કહ્યું, ‘હમણાં ખાલી જગ્યા નથી.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
તૃષ્ણાની કોઠી કદી ન ભરાય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2009
ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’ વાળંદે આસપાસ જોયું પણ એને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આ જ તો સંસાર છે!
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2009
હૃદયે એકવાર અહીં એક વાછડો ખરીદ્યો. મેં એક દહાડે જોયું કે એણે એ વાછડાને વાડીમાં એ દોરડાથી બાંધ્યો હતો જેથી એ ત્યાં ચરી શકે. મેં[...]