🪔
ભારતનું પ્રાચીન વાઙ્મય - વેદ અને સરસ્વતી નદી
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2009
ભારતનું પ્રાચીન વાઙ્મય સાગર જેટલું વિશાળ, વૈવિધ્યભર્યું અને સમૃદ્ધ છે. વેદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, પુરાણો, મહાકાવ્યો, વેદાંગો વગેરે અનેક એમાં સમાવિષ્ટ છે. એનાથી પરિચિત થવાની[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
June 2009
બેલુર મઠ, ૨૦-૪-૧૯૬૨ આજે ગુડફ્રાઈડેની રજા છે. સવારે લગભગ પચાસ દર્શનાર્થી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આજે બે વરિષ્ઠ સંન્યાસીઓની વિશેષ મુલાકાતને લીધે દર્શનનો સમય[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2009
સમાજમાં સહયોગ અને મિત્રતાના સ્થાને નાદુરસ્ત સ્પર્ધા અને ઈર્ષ્યાને પ્રોત્સાહન આપવામાં જ એમના સુખનો માર્ગ રહેલો હોય છે એવા દૃઢ વિશ્વાસનો પુરસ્કાર આપણને હિંસાવૃદ્ધિના રૂપે[...]
🪔
સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન - ૨
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
June 2009
‘બધા માનવ સમાન છે’ આવું અમેરિકાના સ્વાધીનતા-ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે બાહ્ય જીવન તથા આંતરિક સંરચનામાં કોઈ પણ બે વ્યક્તિ એકસમાન[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2009
સંન્યાસીઓનો સંઘ પોતાના પરિવ્રાજક જીવન દરમિયાન સ્વામીજીએ જોયું કે આખો દેશ તમસમાં ડૂબી ગયો છે. લોકોના હૃદયમાં સાહસ અને ખંતનો સાવ અભાવ છે. શારીરિક રીતે[...]
🪔 વિવેકવાણી
સાચી આધારશિલા
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2009
સ્વામીજી : વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો. જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દરેક ચીજની જરૂર છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2009
એક વેળા એક જમીનદારીના ગણોતિયાઓ માથાભારે થઈ ગયા. જમીદારે ગુંડા ગોલક ચૌધરીને મોકલવો પડ્યો. એ એવો તો આકરો વહીવટદાર હતો કે એનું નામ સાંભળતાં ગણોતિયાઓ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2009
परब्रह्मापीड: कुवलयदलोत्फुल्लनयनो निवासी निलाद्रौ निहितचरणोऽनन्तशिरसि । रसानन्दो राधासरसवपुरालिङ्गनसुखो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ પરાત્પર બ્રહ્મ પણ જેની યોગ્યતા સમક્ષ ઓછા ઊતરે, જેમનાં નયનો પ્રફુલ્લિત[...]
🪔 શિક્ષણ
શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન
✍🏻 એસ.જી. માનસેતા
May 2009
(ફક્ત ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે) ધો. ૧૨ સાયન્સ પછી શું? ધો. ૧૦ પાસ વિદ્યાર્થીએ સાયન્સ લેવું કે કોમર્સમાં જવું કે ડિપ્લોમા કોર્સ કરી આગળ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2009
‘મા સારદા ફિઝિયોથેરપિ અને સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’નું મંગળ ઉદ્ઘાટન સંપન્ન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય સેવાના નવપ્રયાણ રૂપે સુસંવર્ધિત ‘મા સારદા ફિઝિયોથેરપિ અને સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’નું[...]
🪔
‘પૃથ્વી ગોળ છે’ એ વિધાનના વિશ્વપ્રથમ જ્ઞાતા
✍🏻 સંકલન
May 2009
(‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા - ૧૦૮ ફેક્ટ્સ’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
🪔
પોતાના સ્વપ્નની દુનિયાને સાકાર કરવાની રીત
✍🏻 દેવાશિષ ચેટર્જી
May 2009
(આઈ.આઈ.એમ. કોઝીકોડના નિયામક પ્રો.ડો.શ્રી દેવાશિષ ચેટર્જીએ લખનૌ, કોલકાતા અને હાર્વર્ડ બિઝનેસ સ્કુલમાં પોતાની સેવાઓ આપી છે. એમના ગ્રંથ ‘લાઈટ ધી ફાયર ઈન યોર હાર્ટ’ ના[...]
🪔
ભારતનું પુરાણ સાહિત્ય : પુરાણો અને ઉપપુરાણો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
May 2009
‘પુરાણ’ શબ્દનો વાચ્યાર્થ તો ‘જૂનું’ એવો થાય છે. પરંતુ એને વાઙ્મયના પરિઘમાં જોઈએ, તો એનો અર્થ ‘જૂની પરંપરાથી ચાલતી આવેલી લોકવાર્તાઓ કે કિંવદન્તી’ એવો થાય[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2009
મનની અસીમ શક્તિ આપણું મન કોઈ રોગને નીપજાવી પણ શકે અને એને તંદુરસ્ત પણ કરી શકે. ધૈર્ય, પ્રેમ, સહાનુભૂતિ, ઉદારતા, નિ:સ્વાર્થતા વગેરે ભાવાત્મક ગુણો માનવદેહ[...]
🪔
ઠાકુરના સ્પર્શની લાક્ષણિકતા
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
May 2009
આપણે કોઈને મળીએ છીએ ત્યારે હસ્તધૂનન કરીએ છીએ. લગ્નવિધિ પૂરો થાય અને વરઘોડિયું લગ્ન કરીને લગ્નમંડપમાંથી બહાર આવે તે ભેગું જ. એ વડીલોને વંદન કરવાનું[...]
🪔
સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
May 2009
(શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યાક્ષ અને વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’ના સ્વામી બ્રહ્મેશાનંદજીએ કરેલા હિન્દી અનુવાદ ‘ધ્યાન[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
May 2009
श्रवणायापि बहुभिर्यो न लभ्यः शृण्वन्तोऽपि बहवो यं न विद्युः । आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धाऽऽ श्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥ ७ ॥ यः, તે (એટલે આત્મા વિશે);[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 2009
કૃષ્ણ રૂપે શ્રીરામકૃષ્ણ પોતાના પિતા નવગોપાલ ઘોષે ઠાકુરમાં શ્રીકૃષ્ણ કેવા દેખાયા હતા તે સ્વામી અંબિકાનંદે વર્ણવ્યું છે; અમારું ઘર કોલકાતામાં બાદુરબાગાનમાં હતું. આ ગાળા દરમિયાન,[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2009
આજના આધુનિક વ્યવસ્થાતંત્રમાં એક નવું ઊભરતું વલણ છે, સર્વંટ લીડરશીપનો વિચાર. આ વિભાવના સૌથી પહેલાં રોર્બટ ગ્રિનલિફ નામના વિદ્વાને રચી હતી અને લોકપ્રિય બનાવી હતી.[...]
🪔 વિવેકવાણી
કાર્ય એ જ પૂજન
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2009
સર્વોચ્ચ માનવી કાર્ય ‘કરી શકે નહિ’. કારણ કે તેને બાંધનારું કશું તત્ત્વ, કશી આસક્તિ, કશું અજ્ઞાન તેનામાં નથી. કહેવાય છે કે એક વહાણ સમુદ્રની સપાટી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કોળાકાપુ અદા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2009
કુટુંબમાં રહેતો હોય અને બાળકોને રાજી રાખવા સદા તત્પર હોય તેવા ડોસાને તમે જોયો જ હશે. એ બહારની ઓસરીમાં બેસી હુક્કો ગગડાવતો હોય. કંઈપણ કામને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2009
पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् । इह संसारे खलु दुस्तारे कृपयापारे पाहि मुरारे ॥ આ સંસાર જન્મોને લીધે તરવો મુશ્કેલ છે; તેમાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2009
શ્રીરામકૃષ્ણ આશ્રમમાં શિવરાત્રી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૯, સોમવારે રાત્રે ૯ થી સવારના ૫.૩૦ સુધી શ્રીરામકૃષ્ણ મંદિરમાં વિશેષ પૂજા, ભજન, શિવનૃત્ય, હવન,[...]
🪔
મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશનનું સામાજિક ઉત્થાનકાર્ય
✍🏻 પી.સી.સેહગલ
April 2009
મુંબઈની ઉપનગરીય રેલવે સૌથી વધુ જટિલ અને સૌથી વધુ યાત્રીઓને લઈ જનારી વ્યવસ્થા છે. અહીં વસતીની ઘનતા ઘણી મોટી છે. ૩૧૯ કીમી માર્ગના વિસ્તારમાં આ[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
April 2009
બેલુર મઠ, બંગાબ્દ નૂતન વર્ષ, ૧૩૬૯, ૧૫-૪-૧૯૬૨, રવિવાર વહેલી સવારે પરમાધ્યક્ષશ્રીએ ખૂલે પગે સેવક સાધુ સાથે દરેક મંદિરે જઈને પ્રણામ કર્યા. રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ)ના[...]
🪔
યુવાનોની વિલક્ષણતા - ૨
✍🏻 સ્વામી બુધાનંદ
April 2009
(જાન્યુઆરી ૦૯ થી આગળ) પોતાની આ ગુલામીમાં પણ ગર્વ અનુભવીને યુવાનો કોઈ પોતાની નવી ઓળખાણ શોધી કાઢી હોય એમ માનતા થઈ જાય છે અને આ[...]
🪔
ભારતનાં બે મહાકાવ્યો : રામાયણ અને મહાભારત
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
April 2009
રાષ્ટ્રની અસ્મિતાને અને ઐતિહાસિક વિભાવનાઓને મૂર્ત કરતાં વર્ણનાત્મક પદ્યબંધોને ‘મહાકાવ્ય’ કહેવામાં આવે છે. એમાં રાષ્ટ્રની સ્વકીય સિદ્ધિઓનું બયાન હોય છે આપણા ભારતનાં એવાં બે મહાકાવ્યો[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
April 2009
દુ:ખ અને મૃત્યુ તો પછી આ મૃત્યુ છે શું? શું મૃત્યુ એ એક ભયંકર ઘટના નથી? આ પ્રશ્નના ઉત્તરમાં ઋષિઓ ‘હા’ પણ કહે છે અને[...]
🪔 પ્રાસંગિક
માનસ-રોગ
✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય
April 2009
(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવમાં રામાયણના પંડિત શ્રીરામકિંકર ઉપાધ્યાયે ‘રામચરિત માનસ’ પર આપેલ પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
April 2009
श्रेयश्च प्रेयश्च मनुष्यमेत- स्तौ सम्परीत्य विविनक्ति धीरः । श्रेयो हि धीरोऽभि प्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते ॥ २ ॥ श्रेयः च प्रेयः च, શુભ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
April 2009
પાઠક : જીવ પ્રત્યે ભગવાનની આટલી બધી દયા છે, તો પછી લોકો રોગ, દુ:ખ, દરિદ્રતાથી આટલા બધા પીડાઈ રહ્યા છે, તેમને કેમ મુક્ત કરી દેતા[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2009
પ્રાસ્તાવિક પ્રાગૈતિહાસિક કાળથી હિંદુધર્મના સંન્યાસીઓ એકલા કે સમૂહમાં સમગ્ર ભારત ખંડમાં ઘૂમતા રહેતા. એમને માટે સંઘ કે સુસંગઠિત સંસ્થાનો વિચાર પ્રતિકૂળ કે પરાયા જેવો હતો.[...]
🪔 વિવેકવાણી
ઊઠો! જાગો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2009
દેહ સાથેનું તાદાત્મ્ય ત્યજી દો અને ઉન્નત બનો! ‘અસ્તિ’ ‘અસ્તિ’(‘બધું છે’, ‘બધું છે’) કહો; રચનાત્મક વિચારો કેળવો. ‘નાસ્તિ’ ‘નાસ્તિ’ (‘નથી’ ‘નથી’) એવા નિષેધવાદમાં માનવાથી આખા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ધાર્મિક તરીકે જાતને ખપાવતા ધૂતારાઓ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2009
એક સોનીની ઘરેણાંની દુકાન હતી. એ મોટો ભક્ત હોય તેવો દેખાતો, ગળામાં માળા પહેરતો અને કપાળમાં તિલક કરતો. સ્વાભાવિક રીતે લોકો એનો વિશ્વાસ કરતા અને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 2009
नमामि भक्तवत्सलं कृपालु-शील-कोमलम् । भजामि ते पदाम्बुजम् अकामिनां स्वधामदम् ॥ ભક્તવત્સલ, સ્વભાવથી કૃપાળુ એવં કોમળ ચરિત્રવાળા એવા આપને હું નમસ્કાર કરું છું; (સંસારની) આસક્તિરહિતોને શરણ[...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
March 2009
(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૮ થી માર્ચ ૨૦૦૯) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) દિવ્યવાણી : ૩(૧), ૪૮(૨), ૯૧(૩), ૧૩૫(૪), ૧૮૧(૫), ૨૨૭(૬), ૨૭૫(૭), ૩૨૨(૮),[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 2009
રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં પારિતોષિક વિતરણ સમારંભ રાષ્ટ્રિય યુવાદિનના ઉપલક્ષ્યમાં પોરબંદરની શાળા-કોલેજનાં ભાઈ-બહેનો માટે વક્તૃત્વ, નિબંધ સ્પર્ધા, વિચાર-પ્રચાર પરીક્ષા અને ધો. ૪ થી ૭નાં બાળકો માટે[...]
🪔
ખેતડીમાં ત્રણ સપ્તાહ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
March 2009
જગમોહનલાલને નામે રાજાનો પત્ર આબુરોડમાં પોતાના બે ગુરુભાઈઓને વિદાય આપીને સ્વામીજી જગમોહનલાલ સાથે જયપુર તથા રેવાડી થઈને ૨૧ એપ્રિલ, ૧૮૯૩ના રોજ ખેતડી પહોંચ્યા. રેવાડીમાં રાજાનો[...]
🪔
સમર્પિત જીવન
✍🏻 સ્વામી જપાનંદ
March 2009
(‘માનવતા કી ઝાંકી’ નામના બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજના પુસ્તકના એક લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.) ફરિદપુર બંગાળનું એક નાનું શહેર હતું.[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
March 2009
બેલુર મઠ, ૧૧-૪-૧૯૬૨ એ ઘર (શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા ત્યારે ગિરિશભવનના અથિતિગૃહના બીજા માળે રહેતા) કરતાં આ ઘર (બેલુર મઠ)નું કેટલું મોટું[...]
🪔
ભગવાન ચૈતન્યદેવ
✍🏻 રમણલાલ સોની
March 2009
બંગાળના નવદ્વીપ (નદિયા) નામે નગરમાં જગન્નાથ મિશ્ર નામે એક બ્રાહ્મણ પંડિત રહેતા હતા. તેમનાં પત્નીનું નામ શચીદેવી હતું. તે દિવસે ફાગણની પૂનમ હતી. આકાશમાં ચંદ્ર[...]
🪔
શ્રી સ્વામી વિવેકાનંદના કેળવણી વિષયક વિચારો
✍🏻 રૂપલબહેન એમ. કુબાવત
March 2009
પ્રથમ નજરે જોતાં જ પ્રભાવિત થઈ જવાય એવું ભવ્ય - મોભાદાર - પ્રભાવશાળી વ્યક્તિત્વ, તીવ્ર બુદ્ધિ, ગહન શિક્ષણ તેમજ ઊંડી સમજ-દૂરંદેશી ધરાવતા એવા સ્વામી વિવેકાનંદ[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
March 2009
અંગ્રેજી સાહિત્યના સુખ્યાત વિવેચક ડો.સેમ્યુઅલ જોનસનની જીવનકથા લખનાર બોસવેલનું એક વખત એક મિત્રે અપમાન કર્યું. આ ઘટનાથી બોસવેલ ઉદ્વિગ્ન બન્યા અને ડો. જોનસનને એ વિશે[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
March 2009
न वित्तेन तर्पणीयो मनुष्यो लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत्त्वा । जीविष्यामो यावदीशिष्यसि त्वं वरस्तु मे वरणीयः स एव ॥ २७ ॥ न, નથી; वित्तेन, ધનસંપત્તિથી; तर्पणीयः, સંતુષ્ટ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
March 2009
પાઠક : શક્તિ સંચયની વાત મને સમજાઈ નહીં, એ જરા સ્પષ્ટતાથી સમજાવોને. જે માર્ગે જતાં મહાબળવાન બળહીન બની જાય છે, એમાં જવાથી જોર કે શક્તિ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનું બહુમુખી વ્યક્તિત્વ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2009
સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ બહુમુખી હતું. તેઓ એક આધ્યાત્મિક વિભૂતિ હતા, છતાંયે એમને પોતાની આધ્યાત્મિક પ્રગતિથી સંતોષ ન હતો. તેઓ સર્વના કલ્યાણ માટે ઉત્કટતાથી ઝઝૂમતા રહ્યા.[...]
🪔 વિવેકવાણી
એકાગ્રતાનો સતત અભ્યાસ એ જ શક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2009
જ્યારે ધ્યાન ઊંડું હોય ત્યારે માણસ ઘણી અદ્ભુત વસ્તુઓ જુએ છે. વરાહનગરમાં ધ્યાન કરતાં કરતાં એક દિવસ મેં ઇડા અને પિંગલા નાડીઓ જોઈ. થોડા જ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શેઠ બધાંનો, ગુલામ વાસનાનો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2009
નોકરીની શોધ કરનાર એક માણસ એક ઓફિસના મેનેજરને ત્યાં ધક્કા ખાઈ કંટાળી ગયો. તોય એને નોકરી ન મળી. મેનેજરે એને કહ્યું, ‘હમણાં ખાલી જગ્યા નથી.[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 2009
अहं राष्ट्री संगमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम् । तां मा देवा व्यदधुः पुरुत्रा भूरिस्थात्रां भूर्या वेशयन्तीम् ॥ હું જ સમગ્ર વિશ્વની સામ્ર્રાજ્ઞી છું. મારા જ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2009
શ્રીરામકૃષ્ણ મઠ, નાગપુરના હિરક મહોત્સવ પ્રસંગે વિવેકાનંદ વિદ્યાર્થી ભવનનું મંગલ ઉદ્ઘાટન ૩ જાન્યુઆરી, શનિવારે રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી[...]