• 🪔

    સ્વામી અખંડાનંદ અને જામનગર

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    સ્વામી વિવેકાનંદના લાડકા ગુરુભાઈઓમાંના એક તે સ્વામી અખંડાનંદ. સ્વામી વિવેકાનંદ કરતાં સ્વામી અખંડાનંદ વયમાં સાડાપાંચ વર્ષ નાના હતા. (સ્વામીજીનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩; સ્વામી અખંડાનંદનો[...]

  • 🪔

    દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતાનો ઉદય

    ✍🏻 સ્વામી વિશ્વાત્માનંદ

    સૌરાષ્ટ્રની ભૂમિ એ શ્રીકૃષ્ણની લીલાભૂમિ છે. તેથી તે પુણ્યભૂમિ છે. આ ભૂમિના ખૂણેખૂણામાં શ્રીકૃષ્ણનું પદાર્પણ થયેલું છે. શ્રીકૃષ્ણની ચરણધૂલિથી પવિત્ર બનેલી આ ભૂમિની હજારો વર્ષની[...]

  • 🪔

    સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૨

    ✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ

    (શ્રીરામકૃષ્ણ મઠ, રાજમુંદ્રીના અધ્યક્ષ સ્વામી અક્ષરાત્માનંદજીના મૂળ અંગ્રેજી પુસ્તક ‘પ્રોબ્લેમ્સ એન્ડ હાઉ ટુ ફેઈસ ધેમ?’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]

  • 🪔

    દુનિયાને ચાહતા શીખો

    ✍🏻 સુબ્રોતો બાગચી

    (સુબ્રોતો બાગચી ‘માઈન્ડ ટ્રી કન્સલ્ટીંગ’માં ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા. એમણે ‘ક્લાસ ઓફ ૨૦૦૬-આઈ. આઈ.એમ. બેંગલોર’ને ૨ જુલાઈ ૨૦૦૪ના રોજ આપેલ અંગ્રેજી વક્તવ્યનો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]

  • 🪔

    સૂર્યપ્રકાશના સાત રંગ

    ✍🏻 સંકલન

    સાત રંગ સાથે મળીને સૂર્યનાં કિરણો ઘેરા સફેદ રંગમાં દેખાય છે. ૧૬મી સદીના સુખ્યાત વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યૂટનને આ અનન્ય શોધનું બહુમાન જાય છે અને[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन । यमैवेष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम् ॥ २३ ॥ अयम् आत्मा, આ આત્મા; प्रवचनेन,[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, ૫-૫-૧૯૬૨ (ઝડપથી ફળ મેળવવા ઇચ્છનાર પ્રત્યે) First deserve then desire. પહેલાં તમે તૈયાર થાઓ, નહિ તો મથુરબાબુ જેવી હાલત થાય. (‘કોઈ એક વખતે[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ભયગ્રસ્ત દેબુ ઈલેક્ટ્રિકલ ફિટિંગમાં દેબુ સિદ્ધહસ્ત યુવક હતો. થોડાક જ સમયમાં તે આખા મકાનનું વાયરિંગ કરી શકતો. એકવાર એના એક પરિચિત સંભ્રાંત વડીલે કહ્યું: ‘તમારાં[...]

  • 🪔 સંપાદકીય

    સુખ અને શાંતિ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સુખ શું છે? શાંતિ એટલે શું? શું આ સુખ અને શાંતિ એક બીજાના સાપેક્ષ છે? સામાન્ય રીતે આપણે જેને સુખ અને દુ:ખ કહીએ છીએ તે[...]

  • 🪔 વિવેકવાણી

    મુક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બધા ધર્મો ઓછેવત્તે અંશે પ્રકૃતિથી પર થવાના પ્રયત્નો છે; પછી ધર્મ સાવ જંગલીમાં જંગલી દશામાં હોય કે વધુમાં વધુ વિકસિત હોય; તે ધર્મની અભિવ્યક્તિ પુરાણો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ‘કામિની-કાંચન’ બંધનનું કારણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘કામિની અને કાંચન’ મનુષ્યને બંધનમાં નાખે છે અને એનું સ્વાતંત્ર્ય આંચકી લે છે. સોનાની જરૂર સ્ત્રી ઊભી કરે છે. સ્ત્રીને માટે માનવી બીજાનો ગુલામ બને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    योगानंदकरी रिपुक्षयकरी धर्मार्थनिष्ठाकरी चंद्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी । सर्वैश्वर्य समस्तवांछितकरी काशीपुराधीश्वरी, भिक्षां देहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी ॥ યોગનો આનંદ ઉપજાવનારાં, શત્રુઓનો નાશ કરનારાં, ધર્મ તથા અર્થ પ્રત્યે નિષ્ઠા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ ૨૦૦૮ - ૨૦૦૯ના વર્ષમાં આ સંસ્થાના આયુર્વેદિક દવાખાનામાં ૪૮૮ નવા, ૮૬૩ જૂના (૬૩૩ પુરુષો, ૬૪૦ સ્ત્રીઓ અને ૭૮ બાળકો) કુલ[...]

  • 🪔

    સૂર્ય કેન્દ્રિત વિશ્વ વિશે ભારતનાં શાસ્ત્રો

    ✍🏻 સંકલન

    (‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા - ૧૦૮ ફેક્ટ્‌સ’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

  • 🪔

    સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?

    ✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ

    ૧. માનવ માનવ વચ્ચેનો ભેદ ‘તમે જીવનમાં સુખાકારી ઇચ્છો છો?’ કોઈ પણ વ્યક્તિને તમે આવો પ્રશ્ન પૂછશો એટલે તમે તરત જ અને ચોક્કસપણે ‘હા’ એવો[...]

  • 🪔 શિક્ષણ

    આચાર્ય દેવો ભવ

    ✍🏻 એસ.કે. ચક્રવર્તી

    (મેનેજમેન્ટ સેન્ટર ઓફ હ્યુમન વેલ્યુઝ, ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોલકાતાના પ્રાધ્યાપક અને સંવાહક શ્રી એસ.કે.ચક્રવર્તીના ‘વિઝડમ લીડરશીપ’ ગ્રંથમાંથી ‘આચાર્ય દેવો ભવ’ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ[...]

  • 🪔

    નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    દેશસેવાના કાર્યમાં ૧૬ જુલાઈ, ૧૯૨૧ના રોજ ૨૩ વર્ષના યુવાન સુભાષચંદ્ર ફરી પાછા પોતાની માતૃભૂમિમાં આવી ગયા. એમનો પહેલેથી જ બંગાળના સુપ્રસિદ્ધ નેતા ચિત્તરંજનદાસની સાથે પત્રવ્યવહાર[...]

  • 🪔

    મનમંદિરનો ઘંટારવ - સંસ્કૃતનો પ્રભાવ

    ✍🏻 હેમલતાબહેન મોરો

    (યાદવગિરિ, મૈસૂરના શ્રીમતી હેમલતાબહેન મોરો ગુજરાતી ભાષાના એક પ્રસિદ્ધ કોલમિસ્ટ અને ટૂંકી વાર્તાઓના લેખિકા છે. એમણે લખેલા સત્ય ઘટના પર આધારિત પ્રેરણાદાયી જીવનપ્રસંગ વાચકોના લાભાર્થે[...]

  • 🪔

    આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા-૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    પરંતુ બલિષ્ઠ કાળબળ અને સહેજે નીચે લપસણો માનવસ્વભાવ જગતને એકધારું જીવવા દેતાં નથી. પ્રાચીનકાળમાં જ કેટલાક બ્રાહ્મણો પોતાના પરંપરિત મહાન વ્યવસાય-જ્ઞાનના આદાનપ્રદાનને છોડી ઠેઠ મહાભારતકાળનીય[...]

  • 🪔

    મન હોય તો માળવે જવાય

    ✍🏻 સંકલન

    (પત્રકાર શોભા વોરિયરને શ્રીશરદબાબુએ rediff.comને આપેલ અંગ્રેજી મુલાકાતનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી સારાંશ યુવાવર્ગના પ્રેરણાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ.) સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘જો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    સીતાભાવે શ્રીરામકૃષ્ણ શ્રીરામકૃષ્ણનાં સીતાદર્શનનું સ્વામી શારદાનંદનું વર્ણન ખૂબ કાવ્યમય છે - એમણે લખ્યા પ્રમાણે. ઠાકુર આ દાસ્યભાવે આરાધના કરતા હતા તે ગાળા દરમિયાન એમને અપૂર્વ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    एतदालम्बनं श्रेष्ठमेतदालम्बनं परम् । एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते ॥ १७ ॥ एतत्, આ (ઓમ્‌); आलम्बनम्, (સગુણ બ્રહ્મને પામવાનો) માર્ગ છે; श्रेष्ठम्, ઉત્તમ; एतत् आलम्बनम् परम्,[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ ભક્તોના જીવનમાં આધ્યાત્મિકતા-૨

    ✍🏻 આશા રેડ્ડી

    રામકૃષ્ણ સંઘના સંન્યાસીએ એક વખત પોતાનો વ્યક્તિગત અનુભવ અમને કહ્યો. આશ્રમના ભોજનખંડમાં સંન્યાસીઓ અને ભક્તોને ભોજન પીરસવાની એની ફરજ હતી. એમાં ક્યારેક ક્યારેક અગવડતા ઊભી[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, ૧-૫-૧૯૬૨ ખાલી પેટે ધર્મ ન થાય - શ્રીઠાકુરની વાત છે. અને વધુ થઈ જાય તો પણ નથી થતું. ચરમ વિલાસિતા અને દુરાવસ્થા -[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ભય કે આતંકનો પ્રભાવ નાગે ફુલાવેલી ફેણ અને એની ભયાનક મુખાકૃતિને જોતાં જ ઉંદર બીકનો માર્યો અધમૂઓ અને જડ જેવો થઈ જાય છે. વાઘની નજરમાં[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    છેલ્લી વાત એ છે કે જે સાકારમાં છે, તે જ નિરાકારમાં છે. જેમનું સાકાર, તેમનું જ નિરાકાર. તેઓ જ છે, સાકાર અને નિરાકાર બંને. આ[...]

  • 🪔 સંપાદકીય

    આધ્યાત્મિક પત્રિકાઓને સ્વામી વિવેકાનંદે આપેલ માર્ગદર્શક સિદ્ધાંતો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકનંદની પ્રતિભા બહુમુખી હતી. તેઓ ભારતમાં આધ્યાત્મિક સામયિકોના પ્રકાશનમાં સર્વપ્રથમ પ્રેરકોમાંના એક ગણી શકાય. પોતાના જીવનકાળ દરમિયાન એમનાં પ્રત્યક્ષ પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ત્રણ[...]

  • 🪔 વિવેકવાણી

    વર્તમાન ભારત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પશ્ચિમમાં ધ્યેય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય, તેની ભાષા છે પૈસા પ્રાપ્ત કરાવનારી વિદ્યા, તેનું સાધન છે. રાજકારણ. જ્યારે ભારતમાં ધ્યેય છે મુક્તિ, તેની ભાષા છે વેદો, તેનું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માત્ર એક કૌપીન માટે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુ એ પોતાને માટે છાજથી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં એ પોતાનાં જપ તપ કરવા[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    नरातङ्कोट्टङ्कोः शरणशरणो भ्रान्तिहरणो घनश्यामो वामो व्रजशिशुवयस्योऽर्जुनसखः । स्वयंभूर्भतानां जनक उचिताचारसुखदः शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः ॥ જે પ્રભુ મનુષ્યોના ભયનો ઉચ્છેદ કરે છે, જે શરણનું[...]

  • 🪔

    જપયજ્ઞ : સાધક રૂપે થયેલ અનુભવો

    ✍🏻 પ્રકાશ દિ. હાથી

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જપયજ્ઞ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૪-૫-૦૯ થી તા. ૩૦-૫-૦૯ દરમ્યાન વિશેષ જપયજ્ઞનું આયોજન ૫૫ સાધકોની હાજરીમાં થઈ ગયું. પ્રથમ અનુભવ,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા ચતુર્થ વાર્ષિક મહોત્સવ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, દિલારામ બંગલો, સર્કિટ હાઉસ સામે, આર. સી. દત્ત રોડ, અલકાપુરી, વડોદરા દ્વારા આશ્રમનો ચતુર્થ[...]

  • 🪔 ઈતિહાસ

    રામકૃષ્ણ આશ્રમ, શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)નો સંક્ષિપ્ત ઈતિહાસ

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ આશ્રમ, શિવાલય, શ્રીનગરનો સંક્ષિપ્ત ઈતિહાસ ૧૯૫૫ થી ૧૯૫૭માં વર્ષોના પ્રયાસોથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા કાશ્મીરના ભક્તજનોએ શ્રીનગરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસદનની સ્થાપના કરી. શ્રી આઈ.કે.કોલ (બુઝુ) અને[...]

  • 🪔

    ઠાકુર શ્રીરામકૃષ્ણનો સર્વધર્મ સમભાવ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    દક્ષિણેશ્વરમાંના મા કાલીના મંદિરમાંની માતાજીની પૂજાભક્તિથી ઠાકુર શ્રીરામકૃષ્ણે પોતાના સાધનાજીવનનો આરંભ કર્યો હતો. આરાધના માટે આરાધકને મૂર્તિની કે પ્રતીકની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. મંદિરમાંની[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ ભક્તોના જીવનમાં આધ્યાત્મિકતા

    ✍🏻 આશા રેડ્ડી

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત ‘ધ સ્ટોરી ઓફ રામકૃષ્ણ મિશન’ નામના ગ્રંથમાં આશા રેડ્ડીએ લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ ભાવિકો સમક્ષ પ્રસ્તુત[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    ૧૯૦૨ની ૪ જુલાઈ, સવારે સ્વામીજી મઠના જૂના ઠાકુરમંદિરનાં બધાં બારીદરવાજાં બંધ કરીને ત્રણ કલાક સુધી ધ્યાન કરીને સીડીએથી નીચે ઊતર્યા અને આંબાના ઝાડની નીચે ચાલતાં[...]

  • 🪔

    ખેતડીમાં ત્રણ સપ્તાહ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    ખેતડીથી સ્વામીજીનો પત્ર ત્રણ સપ્તાહ સુધીના પોતાના ખેતડી પ્રવાસ દરમિયાન સ્વામીજીએ ત્યાંથી વિશેષ કરીને પોતાના મદ્રાસના શિષ્યો તથા અનુરાગીઓને કેટલાક પત્ર લખ્યા હતા અને તાર[...]

  • 🪔

    આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    માનવ આ દુનિયામાં ભલે એકલો જ આવ્યો છે અને પાછો એકલો જ પોતાના પિતા પરમેશ્વર પાસે સ્વર્ગમાં જાય છે, પણ અહીં આવીને એ એકલો રહી[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    વિશ્વાસથી ભય દૂર ભાગે છે જમીન પર રાખેલા એક ફૂટ પહોળા લાકડાના પાટિયા પર એક બાળકને ચાલવાનું કહો. તે નિર્ભય બનીને એના પર ચાલે છે.[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    અઘોરમણિના ગોપાલનાં દર્શનને શારદાનંદે વર્ણવ્યું છે : વસંતની એક સવારે ત્રણ વાગ્યે અઘોરમણિ (ગોપાલની મા) જપ કરવા બેઠાં. પછી તેઓ પ્રાણાયામ કરવા લાગ્યાં અને પોતાના[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    तं दुर्दर्शं गूढमनुप्रविष्टं गुहाहितं गह्वरेष्ठं पुराणम् । अध्यात्मयोगाधिगमेन देवं मत्वा धीरो हर्षशोकौ जहाति ॥ १२ ॥ दुर्दर्शम्, મુશ્કેલીથી જોવાય તેવું (કારણ કે તે ઘણું સૂક્ષ્મ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સંસ્થાના સભ્યોનું ચારિત્ર્ય કોઈ પણ સુધારણા આંદોલનની સંસ્થાની સફળતા અને તેના કાયમીપણાનો આધાર તેમના સભ્યોના ચારિત્ર્ય પર નિર્ભર રહે છે. પોતાના કાર્યકરો પૂર્ણ હોય એમ[...]

  • 🪔 વિવેકવાણી

    ગુરુ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આધ્યાત્મિક ગુરુ દ્વારા થયેલ સંચરિત જ્ઞાન કરતાં વધુ ઉચ્ચ પવિત્ર અન્ય કાંઈ નથી. જો કોઈ મનુષ્ય પૂર્ણ યોગી બની ગયો હોય તો તે જ્ઞાન એની[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ज्ञानशक्ति-समारूढस्तत्त्वमालाविभूषितः । भुक्तिमुक्तिप्रदाता तस्मै श्रीगुरवे नमः ॥ જ્ઞાન અને શક્તિથી સંપન્ન અને જ્ઞાનરૂપી માળાથી વિભૂષિત (થયેલ), મોક્ષ તેમજ ભોગોને આપનારા એવા તે સદ્‌ગુરુને નમસ્કાર હો![...]

  • 🪔

    લાખો હાથોને કામ આપતો એક અનન્ય માનવ

    ✍🏻 સંકલન

    કદાચ ઘણા ભારતીયો એના નામથી અજાણ હશે. પરંતુ આ અનોખો આદમી નોબેલ પારિતોષિક વિજેતા અલગોરાના પર્યાવરણ સુધારણાના વિષયમાં રસરુચિ માટે જાણીતો બન્યો છે. આવા અનોખા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ઇચ્છાપુર (પ.બં.)માં શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીના જન્મસ્થાન ઇચ્છાપુરમાં શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રામનવમીના પાવનકારી દિવસે, ૩[...]

  • 🪔 શિક્ષણ

    શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન

    ✍🏻 એસ.જી. માનસેતા

    (ફક્ત ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે) પ્રિય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ, ધો.૧૦-૧૨ બોર્ડની એકઝામ પૂરી થઈ. હવે પરિણામ પછી કારકિર્દીનું કયું ક્ષેત્ર પસંદ કરવું તે તમારા[...]

  • 🪔

    ન્યૂટન પહેલાં ગુરુત્વાકર્ષણના નિયમના ભારતીય શોધકો

    ✍🏻 સંકલન

    (‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા - ૧૦૮ ફેક્ટ્‌સ’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

  • 🪔

    વિઘ્નોની પાર જઈ, વિસ્ફોટ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણના સૌથી લાડકા અને અગ્રિમ શિષ્ય. ઈ.સ. ૧૮૮૨ના આરંભમાં નરેન્દ્રનાથ પહેલીવાર ઠાકુરને મળવા દક્ષિણેશ્વરને કાલીમંદિરે ગયા હતા તે જ દહાડે, બીજા સાથીઓથી જુદા પાડી[...]