• 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    શ્રીરામકૃષ્ણ મિશનના એક સંન્યાસીના મૂળ અંગ્રેજી પુસ્તકનો સોનલ મિત્રાએ કરેલ હિન્દી અનુવાદ પરથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. ભાગ ૧ - વટવૃક્ષ[...]

  • 🪔

    યુવાવસ્થા અને ઉપનિષદો

    ✍🏻 સ્વામી બોધમયાનંદ

    ડિસેમ્બર ૨૦૦૭માં અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત લેખના લેખક સ્વામી બોધમયાનંદ ટી. નગર, ચેન્નાઈ સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમના સંન્યાસી છે. યુવા વ્યક્તિત્વ વિકાસ લક્ષી વર્કશોપ્સ,[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (ગતાંકથી આગળ...) રેલગાડીના જે ડબ્બામાં અમે બેઠાં હતાં તેનો દરવાજો બહારની બાજુ ખૂલતો હતો. સંધ્યા સમયે સુધીરાદી બોલ્યાં, ‘મને ખૂબ જ ભૂખ લાગી છે, કંઈક[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    (ગતાંકથી આગળ...) કલ્યાણ મહારાજનો પ્રેમ બીજાના જીવનમાં પરિવર્તન કેવી રીતે લાવતો એકવાર એક ચોર અમારા બગીચામાં કામ કરવા આવ્યો. બગીચાની દેખરેખ રાખતા સ્વામીજીએ તેને કહ્યું,[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) મનની શુદ્ધિ-સાધના ઉપનિષદમાં ઋષિઓએ તત્ત્વની વ્યાખ્યા કરી છે, તેને એક ઉદાહરણ દઈને સમજાવ્યું છે. શિષ્યે કહ્યું, ‘ફરીથી કહો તો.’ એમણે એક બીજું ઉદાહરણ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) માનવ જીવનને નિયમનમાં રાખવાને તથા માનવભાવિને સિદ્ધ કરવાને માટે બુદ્ધિ અનન્ય ઉપકરણ છે. એટલે શ્રીકૃષ્ણ અહીં કહે છે, बुद्धौ शरणम् अनविच्छ, ‘બુદ્ધિનું શરણ[...]

  • 🪔 સંપાદકીય

    ત્યાગ અને બલિદાન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સામાન્ય જનની સેવા કરવી એ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું કામ છે. એમાં ત્યાગ અને બલિદાનની ભાવનાવાળા લોકોની જરૂર પડે અને કરોડો દીન, અધ[...]

  • 🪔 વિવેકવાણી

    સાચા સુધારકનાં લક્ષણો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જો તમારે સાચેસાચા સુધારક થવું હોય તો તમારામાં આ ત્રણ બાબતો અવશ્ય હોવી જોઈએ. પ્રથમ તો સહૃદયતા. શું ખરેખર પોતાના ભાઈઓ માટે તમારા પ્રાણ આકુળવ્યાકુળ[...]

  • 🪔 અમૃતવાણી

    સંસારી લોકોનો સ્વભાવ - નામમાહાત્મ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘જેમનું મન ઈશ્વર તરફ નથી એમ જોઉં, તેમને હું કહું કે તમે જરા ત્યાં જઈને બેસો. અથવા કહું કે આ બધાં સુંદર બિલ્ડિંગ વગેરે જઈને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    तपस्विनं सप्तमहषिर्मण्डले ददर्श यं तैजसरूपवान् शिशुः । वितप्तलोकोचितसेवने रतं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।1।। દિવ્યબાળક (શ્રીરામકૃષ્ણે) સપ્તર્ષિલોકમાં દુ :ખીપીડિતની સેવા કરવા તત્પર જે ઋષિને અવતરવા કહ્યું,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧,૪૨,૫૯૯ રોગીનારાયણની સેવા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્રના વિવેકાનંદ આઈ કેર સેન્ટર, સેરેબ્રલ પાલ્સી, આયુર્વેદિક, હોમિયોપથી, ફિઝિયોથેરાપી વગેરે સેવાઓ[...]

  • 🪔 સંસ્મરણ

    રાજકોટના આશ્રમ અને પન્નાલાલ ઘોષ વિશેનાં મારાં સંસ્મરણો

    ✍🏻 ડૉ. વી.એચ. યાજ્ઞિક

    ડૉ. વી.એચ. યાજ્ઞિકને શ્રીરામકૃષ્ણ આશ્રમ સાથે સારો સંબંધ હતો. તેમને તત્કાલીન રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પન્નાલાલ ઘોષના આતિથ્ય માટે જામનગર, દ્વારકા વગેરે[...]

  • 🪔

    ગુજરાતમાં સ્વામી વિવેકાનંદની રથયાત્રા

    ✍🏻 નટુભાઈ પટેલ અને દેવજીભાઈ રાઠોડ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના મહોત્સવમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ બેલુર મઠમાં ઉદ્‌ઘાટન સમારંભમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વચનનું વાચન સ્વામી વિમલાત્માનંદે કર્યું હતું. તેનો[...]

  • 🪔

    વિવેકાનંદના વિચારો અને પશ્ચિમના વિચારજગતની બે ક્રાંતિઓ

    ✍🏻 રાજીવ મલ્હોત્રા

    (સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંના શ્રીરાજીવ મલ્હોત્રાના અંગ્રેજી લેખનો શ્રી[...]

  • 🪔

    વૈશ્વિક મિશન અને તેનું ભાવિ

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન જનરલ સેક્રેટરી અને હાલના ઉપાધ્યક્ષ સ્વામી સ્મરણાનંદજી મહારાજની સ્વામી સત્યમયાનંદજીએ લીધેલી રૂબરૂ મુલાકાતનો ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૦૧ના અંકમાં પ્રસિદ્ધ થયેલ[...]

  • 🪔

    શિવજ્ઞાને જીવસેવા

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના મહોત્સવમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ બેલુર મઠમાં ઉદ્‌ઘાટન સમારંભમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વચનનું વાચન સ્વામી વિમલાત્માનંદે કર્યું હતું. તેનો[...]

  • 🪔

    નારીઓ અને ભારતીય સંન્યાસ

    ✍🏻 બ્રહ્મચારિણી આશા

    બ્રહ્મચારિણી આશા-સંન્યાસ દીક્ષા લીધા પછી પ્રવ્રાજિકા મુક્તિપ્રાણાના નામે જાણીતાં બન્યાં. તેઓ શ્રીસારદા મઠનાં પ્રથમ જનરલ સેક્રેટરી હતાં. જુલાઈ ૧૯૫૪માં ‘વેદાંત કેસરી’માં પ્રસિદ્ધ થયેલ એમના અંગ્રેજી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ગતાંકથી આગળ...) શ્રીઅમરનાથ મહાદેવની યાત્રા સ્વામી વિવેકાનંદે ખુશને અમરનાથ મહાદેવના મંદિરે જવા, તેમને અનુસરવા કહ્યું. રસ્તામાં આ મંદિરના મહત્ત્વની વાત કરતાં સ્વામીજીએ કહ્યું, ‘અમરનાથની ગુફા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ

    ✍🏻 સંકલન

    સિંગાપોર, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, સ્વામીજી પેનાંગથી આવ્યા સિંગાપોર. સિંગાપોરમાં એમણે દીઠેલ દૃશ્યોનું તેઓ પોતે જ વર્ણન કરે છે. ‘સિંગાપોર એ સ્ટ્રેઈટ્સ સેટલમેન્ટ્સની (અત્યારે મલયેશિયાની)[...]

  • 🪔

    અનુકરણીય એક મહાજીવન

    ✍🏻 સ્વામી ગહનાનંદ

    સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા ૧૯૮૫ની ૨૫ માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે આપેલ ભાષણના ટેપરેકોર્ડીંગમાંથી અદિતિ લાહિડી દ્વારા[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (ગતાંકથી આગળ...) બીજે દિવસે સવારે માનું કામ પૂરું કરીને મેં તેમની સેવિકા-નવાસન ગામની મહિલાને કહ્યું, ‘કપડાં મેલાં થઈ ગયાં છે તે ધોવા હું છાત્રાલય જઈશ,[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    (ગતાંકથી આગળ...) ૩. સ્વામી કલ્યાણાનંદજીના વ્યક્તિત્વની કેટલીક વધુ ઝાંખીઓ સ્વામી અખંડાનંદજીએ મને તપોમય મઠવાસી જીવન માટે જગતના શ્રેષ્ઠ સ્થાન પર મોકલ્યો હતો. કનખલમાં તે વાતાવરણમાં[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) કેનોપનિષદમાં કહ્યું છે, ‘યદિ મન્યસે સુવેદેતિ દભ્રમેવાપિ નૂનં ત્વં વેત્થ બ્રહ્મણો રૂપમ્ —।। ૨.૧ - ‘જો એવું લાગે કે તમે બ્રહ્મને સારી રીતે[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) સૌથી પ્રથમ બાબત છે તમારા ચિત્ત પાસેથી કામ લેવાની. આપણાં ચિત્ત પાસેથી આપણે ભાગ્યે જ કામ લઈ શકીએ છીએ. આપણે ઓજારો પાસેથી કામ[...]

  • 🪔 સંપાદકીય

    ૨૧મી સદીમાં ભારતના નવજાગરણ વિશે સ્વામી વિવેકાનંદની દૂરંદેશી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ...) ૧૭ ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ કેમ્બ્રિજમાં પોતાની આ મહાન સંકલ્પના વિશે બોલતાં સ્વામીજીએ કહ્યું હતું : ‘આર્ય સંસ્કૃતિના ત્રણ પ્રકાર જોવા મળે છે :[...]

  • 🪔 વિવેકવાણી

    હું સાધ્ય કરીશ અથવા દેહ પાડીશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ‘દુનિયા આખીમાં જો હું કોઈને ચાહતો હોઉં તો તે મારાં માતા છે. છતાં પણ હું માનતો હતો અને હજુ પણ માનું છું કે મારા સંસારત્યાગ[...]

  • 🪔 અમૃતવાણી

    કર્મયોગ વિશે ઉપદેશ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    તસ્માદસક્ત : સતતં કાર્યં કર્મ સમાચર । અસક્તો હ્યાચરન્ કર્મ પરમાપ્નોતિ પુરુષ : ।। (ગીતા, ૩.૧૯) કેશવ આદિ બ્રાહ્મભક્તોને કર્મયોગ વિશે ઉપદેશ શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    पाश्चात्यैर्भारतीयेरपि सकलजनैस्सादरं स्तूयमान कामार्थाद्यैः पुमथैरहमहमिकया शश्वदन्वीयमानः। नानाशिष्यैस्सतीर्थ्थैः प्रणयजलधिभिः श्रद्धया सेव्यमानो दर्पं यो नैव भेजे क्कचन जयतु स ब्रह्मनिष्ठो नरेन्द्रः ।।10।। પૂર્વ અને પશ્ચિમની સમાન પ્રશંસા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    પોતાના અસ્તિત્વનું નિર્માણ કરો નાગપુર યુનિવર્સિટીમાં સ્વામી સર્વસ્થાનંદે યુવાન વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું, ‘બીજાની વાનરનકલ ન કરો પણ સ્વ-અસ્તિત્વનું નિર્માણ કરો.’ તેમણે વધુમાં કહ્યું કે કેળવણીએ[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગીતાનંદજી મહારાજ બ્રહ્મલીન થયા

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગીતાનંદજી મહારાજ (વાસુદેવ મહારાજ)૧૪ માર્ચ, ૨૦૧૪ સવારે ૯:૧૦ કલાકે સેવાપ્રતિષ્ઠાન, કોલકાતામાં બ્રહ્મલીન થયા છે. તેમની ઉંમર ૯૦[...]

  • 🪔 પત્રાવલી

    વિવેકાનંદના વિચારો અને પશ્ચિમના વિચારજગતની બે ક્રાંતિઓ

    ✍🏻 રાજીવ મલ્હોત્રા

    (સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંના શ્રીરાજીવ મલ્હોત્રાના અંગ્રેજી લેખનો શ્રી[...]

  • 🪔

    વૈશ્વિક મિશન અને તેનું ભાવિ

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    પ્રશ્ન : સૌથી આગળ પડતી સંસ્થા રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનને ભવિષ્યમાં કેવો ભાગ ભજવવો પડશે અને કેવું પ્રદાન કરવું પડશે ? ઉત્તર : સંન્યાસીઓના[...]

  • 🪔 પત્રાવલી

    પત્રાવલી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    કોલકાતા ૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૭      ચિરંજીવી પ્ર- તમારો ૧૭મી સપ્ટેમ્બરનો પત્ર વાંચીને આનંદ થયો... સભામાં સાથાલ - સંસ્કારની બાબત પોતાની મેળે ઉલ્લેખ કરવાની જરૂર[...]

  • 🪔

    નારીઓ અને ભારતીય સંન્યાસ

    ✍🏻 બ્રહ્મચારિણી આશા

    બ્રહ્મચારિણી આશા-સંન્યાસ દીક્ષા લીધા પછી પ્રવ્રાજિકા મુક્તિપ્રાણાના નામે જાણીતાં બન્યાં. તેઓ શ્રીસારદા મઠનાં પ્રથમ જનરલ સેક્રેટરી હતાં. જુલાઈ ૧૯૫૪માં ‘વેદાંત કેસરી’માં પ્રસિદ્ધ થયેલ એમના અંગ્રેજી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    (ગતાંકથી આગળ...) સ્વામીજીએ ભારતના નવજાગરણમાં આપેલાં મુખ્યપ્રદાનોને અમે અહીં એક સ્વતંત્ર અભ્યાસ-સંશોધનરૂપે આપીએ છીએ. આ તારણો આવાં છે : ૧. રાષ્ટ્રિય ચેતનાનું સર્જન આપણે આ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પ્રકરણ - ૩ ખુશ ભારતનાં મંદિરોની યાત્રાએ ખુશની શાળામાં દસમા ધોરણ સુધી ભણવાની સગવડતા છે. દર વર્ષે વિદ્યાર્થીઓ માટે એક અભ્યાસપ્રવાસ શાળા યોજે છે. એક[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ

    ✍🏻 સંકલન

    કોલંબો, શ્રીલંકા, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, આધ્યાત્મિક સાધનાનું સર્વોચ્ચ શિખર જય કરીને અને ભારતીય તેમજ વૈશ્વિક સંસ્કૃતિનો ગહન અભ્યાસ પૂર્ણ કરીને સ્વામી વિવેકાનંદ ૩૧ મે,[...]

  • 🪔

    અનુકરણીય એક મહાજીવન

    ✍🏻 સ્વામી ગહનાનંદ

    સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા ૧૯૮૫ની ૨૫ માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે આપેલ ભાષણના ટેપરેકોર્ડીંગમાંથી અદિતિ લાહિડી દ્વારા[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (ગતાંકથી આગળ...) રાધુ અને તેનો દીકરો તથા નલિની અને નાની મામી શ્રી શ્રીમા સાથે આવેલાં. માકુના દીકરા નેડાનું મૃત્યુ થયેલું. માકુ અને નલિની એવું વિચારીને[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    (ગતાંકથી આગળ...) આટલું જ નહીં અન્ય સંન્યાસીઓ આશ્રમના કામમાં સહયોગ કરતા રહેતા હતા. દૃષ્ટાંત તરીકે : કેટલાંક વર્ષોથી સ્વામી નિશ્ચયાનંદજીએ સ્વામી વિવેકાનંદની આરસની એક પ્રતિમા[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) ત્રિગુણ અને સાધક શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જો કોઈમાં શુદ્ધ સત્ત્વ આવે, તો બસ તે ઈશ્વરનું જ ચિંતન કરતો રહે છે, તેને પછી બીજું[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) એ જ રીતે આંતરિક સ્થિરતા ન હોય એવા ચિત્તમાં ઉચ્ચ બૌદ્ધિક વિકાસની આશા પણ વ્યર્થ છે. આમ સર્વ બૌદ્ધિક વિકાસ, સર્જનાત્મક વિકાસ અને[...]

  • 🪔 સંપાદકીય

    ૨૧મી સદીમાં ભારતના નવજાગરણ વિશે સ્વામી વિવેકાનંદની દૂરંદેશી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદે પોતાની પૈગંબરી ભાષામાં ભારતના નવજાગરણનું જોયેલું દર્શન આ શબ્દોમાં વ્યક્ત થયું છે. ‘હું ભવિષ્યમાં મીટ માંડતો નથી; તેમજ એ જોવાની પરવા પણ કરતો[...]

  • 🪔 વિવેકવાણી

    સત્ની ઝાંખી કરવી એ ખાંડાના ખેલ છે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રભુનું નામ કલ્યાણકારી બનો.’ આ શબ્દો એક યહૂદી[...]

  • 🪔 અમૃતવાણી

    એક સચ્ચિદાનંદ જ ગુરુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોસ્ત્યઽભ્યધિક : કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।। (ગીતા,૧૧.૪૩) શ્રી કેશવ સેનને બોધ - ગુરુપણું અને બ્રાહ્મસમાજ - એક સચ્ચિદાનંદ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    स्वच्छन्दं भुवनेश्वरीजठरतो जातः स्वयं जन्मना- संसिद्धोऽपि मनुष्यभावमनुसृत्यान्वेषयन् सद्गुरूं। चन्द्रासूनुमुपेत्य तत्करुणया ब्रह्मावगच्छन् स्फुटं तज्ज्ञानं जगते वितीर्य गतवान् जेजेतुकाशीश्वरः।।8।। ભુવનેશ્વરીદેવીની કૂખે કાશીવિશ્વનાથ સ્વેચ્છાએ જન્મનાર, મનુષ્યભાવને અનુસરીને પોતે[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૨૫ : એપ્રિલ ૨૦૧૩ થી માર્ચ ૨૦૧૪) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અહેવાલ: સંપાદક- * ઉપલેટામાં સારદાપલ્લી વિકાસ પ્રકલ્પ : ૨૨૩[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણીના એક ભાગરૂપે રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ‘ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ’ નામનું પુસ્તક પ્રકાશિત થયું. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી[...]

  • 🪔

    સમયનું આયોજન : પહેલી બાબતો પહેલાં

    ✍🏻 સ્વામી સર્વપ્રિયાનંદ

    (ગતાંકથી આગળ...) કોવે આપણને કાર્ય નિયંત્રણની ચોથી પેઢીનો ખ્યાલ આપે છે, જેને તેઓ ‘ક્વાડ્રન્ટ-૨ સમય નિયંત્રણ’ નામ આપે છે. નીચેના કોષ્ટકમાં નજર નાખો. સમય આયોજનનું[...]

  • 🪔

    વાહ ! રામકૃષ્ણ તેમનું હર્ષોલ્લાસી નૃત્ય કરે છે !

    ✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ

    (ગતાંકથી આગળ...) શક્તિરૂપ શ્રીરામકૃષ્ણ શ્રીરામકૃષ્ણ કોઈપણ આધ્યાત્મિક આશાવાદી માટે તેના વ્યક્તિત્વને કેવી શાંત રીતે ઢંઢોળે છે એ તો એક જાત અનુભવ અને કલ્પનાનો જ વિષય[...]