🪔 સંપાદકીય
આજનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2014
(ગતાંકથી આગળ..) માનવ સમાજનો એક મોટા ભાગનો વર્ગ માને છે કે મનુષ્યનો જન્મ પાપને કારણે, એક પાપી જગતમાં અને પાપીના રૂપમાં થયો છે. જો કે[...]
🪔 વિવેકવાણી
મનુષ્યત્વનું ગૌરવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
september 2014
પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતા સિંહ જેવી હિંમત રાખીને[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-દર્શન - સાકાર કે નિરાકાર ?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2014
એક બ્રાહ્મભક્તે પ્રશ્ન કર્યો, ‘ઈશ્વર સાકાર કે નિરાકાર ?’ શ્રીરામકૃષ્ણ - તે માત્ર આવો જ છે, એમ કહી શકાય નહિ. એ નિરાકાર તેમજ સાકાર બંને.[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
September 2014
अमेरिकास्वांगलदेशसीम्न्यपि प्रसार्य वेदान्तसुधारसं परम् । समाजिर्तागोलयशः प्रभोज्वलं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।8।। અમેરિકા અને ઈંગ્લેન્ડમાં વેદાંતધર્મ દર્શનને સુખ્યાત બનાવનાર અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવનાર સ્વામી વિવેકાનંદને હું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
august 2014
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રાજકોટના હેમુ ગઢવી હોલમાં ૩ માર્ચ, ૨૦૧૪ના રોજ રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, તે કાર્યક્રમમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના[...]
🪔
અતીન્દ્રિય ચિંતનશક્તિ
✍🏻 એ.આર.કે. શર્મા
august 2014
‘શ્રી સારદા બુક હાઉસ’ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત "Out of the Box Thinking' નામના પુસ્તકનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. માનવ[...]
🪔
ભારતીય રાષ્ટ્રધ્વજનું મૂળ અને તેનો ક્રમિક વિકાસ
✍🏻 કાલી શંકર ભટ્ટાચાર્ય
august 2014
ડૉ. કાલી શંકર પ્રખર ક્રાંતિવાદી પરિવારના છે. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ૨૦૧૦માં ભારતીય રાષ્ટ્રધ્વજની ઉત્ક્રાંતિના શોધ-નિબંધ બદલ તેમને પી.એચ.ડી.ની ઉપાધિ મળી. તેમણે ૧૯ ઓગસ્ટ,[...]
🪔
ગુરુને સંપૂર્ણ સમર્પિત શશી
✍🏻 સંકલન
august 2014
‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી શિવાનંદ સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ) પ્રેમ[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
august 2014
સ્વામીજીએ કાલીકૃષ્ણ અને બીજા ત્રણ બ્રહ્મચારીઓને (સુશીલ-સ્વામી પ્રકાશાનંદ ; કનાઈ - સ્વામી નિર્ભયાનંદ અને યોગેન - સ્વામી નિત્યાનંદ) સંન્યાસ દીક્ષા આપવાનું નક્કી કર્યું. વિરજા હોમ[...]
🪔
પ્રભુ મહારાજનું માતૃહૃદય
✍🏻 સ્વામી પ્રભાનંદ
august 2014
૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (દસમા પરમાધ્યક્ષ)ની સ્મૃતિસભામાં સહાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે આપેલ પ્રવચનનો હિન્દી ગ્રંથ ‘સ્વામી વીરેશ્વરાનંદ[...]
🪔
સૌજન્યની પરીક્ષા
✍🏻 સ્વામી આત્માનંદ
August 2014
બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે વિવિધ વિષયો ઉપર અનેક વિચારણીય લેખ લખ્યા હતા, જે તેનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા પ્રસંગોપાત્ત પ્રસારિત થયા હતા અને[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
august 2014
(ગતાંકથી આગળ...) ખુશ સભાગૃહમાં પ્રવેશે છે વક્તૃત્વ સભાની તૈયારી માટે સ્વામી વિવેકાનંદે આપેલી સલાહને અનુસરવાનો ખુશે નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ શરૂ કર્યો. જે દિવસની ખુશ રાહ જોતો[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
august 2014
(ગતાંકથી આગળ) મને એક અવાજ સંભળાયો - ‘તું કોઈ સાધારણ પોપટ નથી.’ કોઈ વિશેષ દિશાથી ન આવતા આ અસાધારણ શબ્દને સાંભળીને મારી ચેતના પાછી આવી.[...]
🪔
ભગવદ્ ગીતામાં કાર્ય-નીતિના દશ સિદ્ધાંતો - ૧
✍🏻 સ્વામી અભિરામાનંદ
august 2014
‘વેદાન્ત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૦૮ના અંકમાં શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નઈના વરિષ્ઠ સંન્યાસી સ્વામી અભિરામાનંદજીના મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
august 2014
(ગતાંકથી આગળ...) (૧૭ એપ્રિલે) અમે જયરામવાટી જવા નીકળ્યાં. ઉત્સવ પરમ દિવસે, એટલે કે ૧૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ હતો. કૃષ્ણલાલ મહારાજે આ ઉત્સવની મોટાભાગની જવાબદારી[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
august 2014
(ગતાંકથી આગળ...) ૪. કલ્યાણ મહારાજની દૃઢ ઇચ્છાશક્તિ તથા કાર્યકુશળતા કલ્યાણ મહારાજ પાસેથી તેમના પોતાના વિશે કોઈ જાણકારી લેવાનું ઘણું કઠિન હતું. અમે તો એમના પૂર્વાશ્રમનું[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
august 2014
(ગતાંકથી આગળ...) શાસ્ત્ર-મર્મ અને બોધસામર્થ્ય કેટલીયે વાર એવું લાગે છે કે જેમને અધ્યાત્મજ્ઞાન છે તેઓ બધાની વચ્ચે તે જ્ઞાનનું વિતરણ કેમ કરતા નથી ? વસ્તુત[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
august 2014
(ગતાંકથી આગળ...) આજે આખા જગતમાં વ્યક્તિત્વ કૌશલની, આંતરિક કૌશલની તાતી જરૂર છે. આ મહાન દર્શનની જરૂર સોવિયેત રશિયાને જણાય છે. એ શીખવનાર કોઈ નથી. લોકો[...]
🪔 સંપાદકીય
આજનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2014
શ્રીરામકૃષ્ણદેવ કહેતા : ‘જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી શીખીશ.’ મનુષ્ય પોતાનું આખું જીવન શીખતો જ રહે છે એવું નથી, પણ એમની શીખવાની ક્ષમતા પ્રકૃતિનાં બીજાં[...]
🪔 વિવેકવાણી
ભારતનું ભાવિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
august 2014
ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત[...]
🪔 અમૃતવાણી
નામમાહાત્મ્ય અને પાપ - ત્રણ પ્રકારના આચાર્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2014
હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું, આખરે આ દીનને, કેમ ન તારો શંકરી, જોઉં તો ખરું. ‘શું ? મેં ભગવાનનું નામ લીધું છે તોય[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
august 2014
गुरोनि्र्नदेशान्निजदेशसेवने कृतादरं भारतदर्शनोत्सुकम् । परिव्रजन्तं परिनिष्ठयोगिनं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।5।। સંન્યાસીરૂપે ભારતભૂમિનું પરિભ્રમણ કરીને ભારતને, સાચા ભારતને નજરે જોનાર, પોતાના ગુરુદેવની આજ્ઞાથી મા ભોમના બાંધવોની[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
july 2014
રામકૃષ્ણ મિશન, પોરબંદર સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા છેલ્લા એક મહિનાથી ચાલતી બાળ સંસ્કાર શિબિરનો સમાપન સમારોહ તા.૩૧.૫.૧૪ને રવિવારના રોજ યોજાયેલ.[...]
🪔 પત્ર
‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર
✍🏻 સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ
july 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના અંતિમ ચરણરૂપે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલી ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’નાં સંસ્મરણો પત્ર સ્વરૂપે ધારાવાહિકરૂપે અત્રે પ્રગટ કરી રહ્યા છીએ. આ[...]
🪔 પત્ર
સ્વામી પ્રેમાનંદના પત્રો
✍🏻 સંકલન
july 2014
શ્રીઠાકુરના ૧૬ શિષ્યમાંના સ્વામી પ્રેમાનંદજીનું નામ રામકૃષ્ણ મિશન તથા આધ્યાત્મિક વિકાસના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરમાં લેખાયેલું છે. તેમના લખેલા મૂળ બંગાળી પત્રોના પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી શ્રીમનસુખભાઈ[...]
🪔
સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘સંગીત કલ્પતરુ’
✍🏻 ડૉ. સર્વાનંદ ચૌધરી
july 2014
જાન્યુઆરી, ૨૦૦૬માં ‘વેદાંત કેસરી’માં ડાે.સર્વાનંદ ચૌધરીનો આ અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થયો હતો. તેનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. (ગતાંકથી આગળ...)[...]
🪔
ભારતીય સંસ્કૃતિના સાચા દૂતઃસ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી ગૌતમાનંદ
july 2014
રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતા સામયિક ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૧૨ના અંકમાં મઠના અધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી તથા રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના સભ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના[...]
🪔
સંન્યાસીનું ગીતઃ એક મનન
✍🏻 સ્વામી યોગેશાનંદ
july 2014
માર્ચ ૨૦૦૮માં ‘પ્રબુદ્ધ ભારત’માં સ્વામી યોગેશાનંદના પ્રસિદ્ધ થયેલ મૂળ અંગ્રેજી લેખનો નવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. (ગતાંકથી આગળ...) કહે શાંતિ સૌને[...]
🪔
મધ્યકાલીન સંત દાદુ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
july 2014
શ્રીરામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદના મે, ૧૯૪૫ના ‘પ્રબુદ્ધ ભારત’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
july 2014
(ગતાંકથી આગળ...) પ્રકરણ - ૪ ખુશ વક્તૃત્વમાં પ્રથમ ઈનામ મેળવે છે સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવી. રાજકોટની ઘણી શાળાઓના વિદ્યાર્થીઓ માટે આંતરશાળાકીય[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
july 2014
(ગતાંકથી આગળ) જ્યારે હું ત્યાં પહોંચ્યો અને જોયું તો ત્યાં અસંખ્ય કીડા-મકોડા સિવાય બીજું કશુંય ન હતું. એ બધા નકામી ચીજો ખેંચીને જુદીજુદી દિશામાં લઈ[...]
🪔
યુવાવસ્થા અને ઉપનિષદો
✍🏻 સ્વામી બોધમયાનંદ
july 2014
ડિસેમ્બર ૨૦૦૭માં અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત લેખના લેખક સ્વામી બોધમયાનંદ ટી. નગર, ચેન્નાઈ સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમના સંન્યાસી છે. યુવા વ્યક્તિત્વ વિકાસ લક્ષી વર્કશોપ્સ,[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
july 2014
(ગતાંકથી આગળ...) (૧૭ એપ્રિલે) અમે જયરામવાટી જવા નીકળ્યાં. ઉત્સવ પરમ દિવસે, એટલે કે ૧૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ હતો. કૃષ્ણલાલ મહારાજે આ ઉત્સવની મોટાભાગની જવાબદારી[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
july 2014
(ગતાંકથી આગળ...) દર્દીઓ પ્રત્યે પ્રેમ એક વાર મહારાજે અમને કહ્યું, ‘જો તમે દર્દીઓને પ્રેમ નથી કરતા તો પછી સેવાશ્રમમાં ન જાઓ. જો તમે આ કામ[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
july 2014
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૮ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ આ પરિચ્છેદમાં શ્રીરામકૃષ્ણ જ્ઞાન અને અજ્ઞાનના વિષયમાં વધારે વિસ્તારથી વાત કરે છે. આપણે લોકો સાધારણ બુદ્ધિથી જેને[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
july 2014
(ગતાંકથી આગળ...) સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ કે ઉત્પાદનકૌશલ પહેલા પ્રકારનું કૌશલ છે. સારા કાર્યકર્તાઓ, કુશળ ખેડૂતો, ઔદ્યોગિક કામદારો, વહીવટદારો, વ્યાવસાયિકો, સૌ સમાજ પ્રત્યેની પોતાની[...]
🪔 સંપાદકીય
ભારતના નવનિર્માણ માટે સ્વામી વિવેકાનંદનું યુવાનોને આહ્વાન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2014
ભારતના યુવાનોને સંદેશ આપતાં સ્વામી વિવેકાનંદ કહે છે કે આ દેશનું નવનિર્માણ યુવાનો દ્વારા જ થશે. આને સાકાર કરવા માટે યુવાનોએ એક આદર્શ સ્વીકારવો અને[...]
🪔 વિવેકવાણી
સત્યપ્રાપ્તિ અર્થે અવિશ્રાંત ઝંખના
✍🏻 સ્વામી વિવેકાનંદ
july 2014
જો કોઈ માણસ સાંસારિક નશ્વર બાબતોનો ત્યાગ કરી દે છે તો લોકો તેને ગાંડો કહે છે, પરંતુ આવા જ માણસો સમાજની સંજીવની છે. આ જાતની[...]
🪔 અમૃતવાણી
મનુષ્યપ્રકૃતિ તથા ત્રિગુણ - ભક્તિના સત્ત્વ, રજસ્, તમસ્
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2014
શ્રીરામકૃષ્ણ - જેમ સંસારીઓમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ પ્રકાર છે, તેમ ભક્તિના પણ સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ પ્રકાર છે. સંસારીનો સત્ત્વગુણ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
july 2014
विवित्सया निस्तुलया च मेधया विशिष्टसौशील्यगुणादिभिश्च यः । समेषु विध्याथिर्षु मुख्यतां गतो विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।3।। અભ્યાસમાં ખંત અને રુચિ રાખનાર, અનન્ય બુદ્ધિવાળા, ઉદાત્ત ચારિત્ર્ય અને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
june 2014
રાજકોટ : રામકૃષ્ણ મઠ તેમજ રામકૃષ્ણ મિશન, બેલુર મઠના સહાયક સચિવ ૫ુજનીય બલભદ્રાનંદજી મહારાજે દિનાંક ૯ થી ૧૪ મે દરમિયાન રાજકોટ આશ્રમની મુલાકાત લીધી હતી.[...]
🪔
કામારપુકુર અને જયરામવાટીની મારી પહેલી મુલાકાત
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
june 2014
અદ્વૈત આશ્રમ, કોલકાતાથી પ્રકાશિત થતા અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનું સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે.[...]
🪔 પત્ર
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મરણમાળા અને પત્રો
✍🏻 સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ
june 2014
‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ) વિશે શ્રીરામકૃષ્ણ :[...]
🪔 પત્ર
સ્વામી પ્રેમાનંદના પત્રો
✍🏻 સંકલન
june 2014
શ્રીઠાકુરના ૧૬ શિષ્યમાંના સ્વામી પ્રેમાનંદજીનું નામ રામકૃષ્ણ મિશન તથા આધ્યાત્મિક વિકાસના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરમાં લેખાયેલું છે. તેમના લખેલા મૂળ બંગાળી પત્રોના પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી શ્રીમનસુખભાઈ[...]
🪔
સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘સંગીત કલ્પતરુ’
✍🏻 ડૉ. સર્વાનંદ ચૌધરી
june 2014
જાન્યુઆરી, ૨૦૦૬માં ‘વેદાંત કેસરી’માં ડૉ.સર્વાનંદ ચૌધરીનો આ અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થયો હતો. તેનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. બહુ ઓછા[...]
🪔
ભારતીય સંસ્કૃતિના સાચા દૂતઃસ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી ગૌતમાનંદ
june 2014
રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતા સામયિક ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૧૨ના અંકમાં મઠના અધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી તથા રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના સભ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના[...]
🪔
સંન્યાસીનું ગીતઃ એક મનન
✍🏻 સ્વામી યોગેશાનંદ
june 2014
સંન્યાસીનું ગીત : એક મનન માર્ચ ૨૦૦૮માં ‘પ્રબુદ્ધ ભારત’માં સ્વામી યોગેશાનંદના પ્રસિદ્ધ થયેલ મૂળ અંગ્રેજી લેખનો નવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં.[...]
🪔
મધ્યકાલીન સંત દાદુ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
june 2014
શ્રીરામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદના મે, ૧૯૪૫ના ‘પ્રબુદ્ધ ભારત’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
june 2014
(ગતાંકથી આગળ...) ઘર તરફ પુન :પ્રયાણ સુખ્યાત મંદિરોની યાત્રા કરીને સ્વામી વિવેકાનંદ અને ખુશ મુંબઈ પાછા ફર્યા અને ખુશના ભવનની અગાસી પર ઊતર્યા. પોતે પોતાના[...]
🪔 બાલ ઉદ્યાન
ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ
✍🏻 સંકલન
june 2014
હોંગકોંગ, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, સ્વામીજી સિંગાપોરથી હોંગકોંગ આવ્યા. આગળનું વર્ણન એમના જ શબ્દોમાં... પછી આવ્યું હોંગકોંગ. તમને એમ જ લાગે કે આપણે ચીનમાં આવી[...]