• 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આ પહેલાંના સંપાદકીયમાં જાપાનથી વેનકુંવર સુધીની તાતા અને સ્વામીજીની સ્ટીમરની યાત્રા વિશે આપણે વાત કરી હતી. ૧૮૯૩માં જ્યારે સ્વામીજી જાપાનમાં હતા ત્યારે તાતાએ પણ એ[...]

  • 🪔 વિવેકવાણી

    વેદાન્ત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ત્વં સ્ત્રી ત્વં પુમાનસિ ત્વં કુમાર ઉત વા કુમારી । ત્વં ર્જીણો દન્ડેન વંચસિ ત્વં જાતો ભવસિ વિશ્વતોમુખો । ‘‘તું જ સ્ત્રી છો, તું જ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ગૃહસ્થ અને કર્મયોગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    દક્ષિણેશ્વરનાં મંદિરોમાં શ્રીભવતારિણી, શ્રીરાધાકાન્તજી અને બાર શિવલિંગની પૂજા પૂરી થઈ. એ પછી સમય થતાં ભોગ-આરતીનાન સમયનાં વાજિંત્રો વાગી રહ્યાં છે. ચૈત્ર માસ, બપોર થયો, આકરો[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    योगानन्दकरी रिपुक्षयकरी धर्मेकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी । सर्वेश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी ॥ યોગનો આનંદ ઉત્પન્ન કરનારાં, દુશ્મનનો નાશ કરનારાં, માત્ર ધર્મમાં જ દૃઢ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પૂર રાહતકાર્ય આપ સૌ જાણો છો કે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પોતાની સ્થાપનાના વર્ષથી એટલે કે ૧૯૨૭ થી થયેલી ગુજરાતના રાહતસેવાકાર્યમાં ધરતીકંપ,[...]

  • 🪔 બાળવાર્તા

    બાળવાર્તા

    ✍🏻 સંકલન

    એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો. વેપારી સ્વભાવે ઘણો કંજૂસ હતો. પોતાની પોથીને ઢાંકવા બ્રાહ્મણને એક વાર કપડાના ટુકડાની જરૂર હતી. પોતાના શિષ્ય[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    નામજપની પદ્ધતિ મંત્રદીક્ષા વખતે ગુરુ શિષ્યને નામજપની પદ્ધતિ વિશે સૂચન-માર્ગદર્શન આપે છે. જો શિષ્ય એમાં શ્રદ્ધા ધરાવતો ન હોય અને ગુરુની સૂચનાનું પાલન ન કરતો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાના સહભાગી ગૃહસ્થ ભક્તો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    વેદાંત સોસાયટી, સેન્ટ લૂઈસ દ્વારા સ્વામી ચેતનાનંદજી કૃત ‘ધેય્‌ લિવ્ડ વીથ ગોડ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. રાણી રાસમણિ[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    માઉન્ટ આબુથી ખેતડી પાછા ફરવું ટિપ્પણી - ૨૪ જુલાઈ, ૧૮૯૧ના રોજ શ્રીમાન્‌ રાજા સાહેબ આબુથી ૧૧.૧૫ વાગ્યે હાથગાડીમાં રવાના થઈને ખારચી સ્ટેશનથી ટ્રેઈનમાં બેઠા. ટ્રેઈન[...]

  • 🪔 સંસ્મરણ

    દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૨૯ ઓગસ્ટ થી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૪ સુધી સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની દક્ષિણ આફ્રિકાની યાત્રાનાં સંસ્મરણો અહીં પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૩

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    વિનાશના દૂત સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘તમને અત્યારે જે કેળવણી મળે છે તેમાં થોડાંઘણાં સારાં તત્ત્વો તો છે પણ એમાં નઠારી બાબતો એટલી વધુ[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    ભગિની નિવેદિતા બાલિકાઓને પથ્થર પરનું કે માટીના બીબાં પરનું શિલ્પકામ શીખવવા ખૂબ ઇચ્છતાં. એમાંય માટીકામ માટે તેમણે ઘણા મોટા જથ્થામાં માટી મેળવી હતી અને કેટલીયે[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર - ૫

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    यत्प्राप्य न किंचिद् वांछति, न शोचति न द्वेष्टि, न रमते, नोत्साही भवति ॥५॥ (यत्, જેને પ્રાપ્ત કરીને; न किंचित्, કશું જ નથી; वांछति, ઇચ્છતો; न,[...]

  • 🪔 સંપાદકીય

    રામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંકળાયેલા ડો. મહેન્દ્રલાલ સરકારે કરેલા ભારતીય વિજ્ઞાનના નૂતન અભિગમની પ્રથમ પહેલની વાત વિસ્તારે જોઈ હતી. એ લેખમાં સર જમશેદજી[...]

  • 🪔 વિવેકવાણી

    માયા અને ભ્રમ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વેદાંત ફિલસૂફી આશાવાદી પણ નથી તેમ નિરાશાવાદી પણ નથી. આ બન્ને વિચારસરણીઓને તે રજૂ કરે છે, અને પરિસ્થિતિને તે જેવી છે તેવી સ્વીકારે છે. તે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    આદિ શક્તિ જગદંબા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ : મારી જગદંબા માએ કહ્યું છે કે, ‘હું વેદાંતનું બ્રહ્મ છું.’ એની પાસે બ્રહ્મજ્ઞાન આપવાની શક્તિ છે ને, જીવના કાચા અહંનો નાશ કરીને એ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    हे जीव किं स्वपिषि संत्यज मोहनिद्रा- मुन्मील्य लोचनयुगं परितः प्रपश्य । उत्तिष्ठ तिष्ठति पुरस्तव रामकृष्णः प्राणेश्वर-श्चिरगवेषित-पूरुषार्थः ॥ હે જીવ તું હજુ ન કાં તજ મોહનિદ્રા?[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં બાળસંસ્કાર શિબિર રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ હોલમાં ૧લી મેથી ૧૦ જૂન સુધી ધો. ૪ થી[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) એમનું (મહાપુરુષ મહારાજ - સ્વામી શિવાનંદજી) નામ સાંભળીને કુનૂરમાં એક મુસ્લિમ ડોક્ટર એમનાં પત્ની અને બાળકો સાથે આવ્યા. એમનાં પત્ની શ્રીકૃષ્ણના પરમભક્ત હતાં.[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    ધ્રુવનું આખ્યાન સાંભળીને દુ:ખથી દ્રવિત થયેલાં મા બીજાંની મનોવ્યથા માના હૃદયમાં કેટલી હદે પ્રવેશ કરી જતી, તેની બીજી એક ઘટના ઉલ્લેખ યોગ્ય છે. માના એક[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (ગતાંકથી આગળ) એ દિવસોમાં એટલે કે જૂનના પ્રથમ સપ્તાહમાં સ્વામીજીના જીવનમાં સારું એવું મહત્ત્વ ધરાવનારી એક ઘટના ઘટી. એ ઘટના હતી - ખેતડીના નરેશ રાજા[...]

  • 🪔 શિક્ષણ

    શિક્ષક તો છે જ્યોર્તિધર - ૩

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં તા. ૧૭-૧૨-૨૦૦૩ના રોજ પ્રદત્‌ વ્યાખ્યાન પર આધારિત પુસ્તક ‘Teacher as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ભાવાનુવાદ) શિક્ષકો માટે[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદજી અને સ્વામી અદ્વૈતાનંદજી

    ✍🏻 સંકલન

    સ્વામી નિરંજનાનંદના જીવન વિશે સ્વામી અચલાનંદજી આમ કહે છે :  શ્રીરામકૃષ્ણદેવ અનંત પ્રભુના માનવ અવતાર હતા અને એમનું શરણ લેનારે જીવનની બધી ચિંતાઓ કરવાની જરૂર[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૨

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    બધું અનંતના ગર્ભમાં સ્થિત રહે છે. પરમ તત્ત્વ સર્વવ્યાપી છે. એ જ બધી ઊર્જાનો સ્રોત છે. પોતાની ઉન્નતિ તથા વિકાસ માટે આવશ્યક બધી શક્તિઓ આપણી[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    ભગિની નિવેદિતાનાં લખાણો કે સાહિત્યકૃતિઓ પણ શાળા માટે હતાં. પોતાનાં પુસ્તકોના વેંચાણમાંથી જે આર્થિક ઉપાર્જન થતું તે શાળા ચલાવવા માટે વપરાતું. પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર - ૪

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    यल्लब्ध्वा पुमान् सिद्धो भवति अमृतो भवति तुष्टो भवति॥४॥ (यत्, જેના; लाभात्, ઉપલબ્ધિ થવાથી; पुमान्, ભક્ત; सिद्धः भवति, પૂર્ણકામ બને છે (અથવા પૂર્ણ થાય છે); अमृतः[...]

  • 🪔 સંપાદકીય

    રામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    જગતના ઇતિહાસ તરફ એક નજર નાખીએ તો આપણને આટલું સ્પષ્ટપણે જાણવા મળે છે કે જ્યારે જ્યારે કોઈ અવતારપુરુષ કે પયગંબર આ વિશ્વમાં અવતરે છે ત્યારે[...]

  • 🪔 વિવેકવાણી

    દીનતા, નિર્બળતા છોડી દો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આ જગતમાં આપણે સૌને માટે જીવન એ સતત યુદ્ધ છે. . .ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે, જ્યારે આપણી દુર્બળતા અને નામર્દાઈને આપણે ક્ષમા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    જીવનનો ઉદ્દેશ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જીવનનો ઉદ્દેશ્ય શું છે? શ્રીરામકૃષ્ણ- જીવનનો ઉદ્દેશ ઈશ્વર-પ્રાપ્તિ. કર્મ તો માત્ર પહેલું પગથિયું છે. એ જીવનનો ઉદ્દેશ થઈ શકે નહિ. પણ નિષ્કામ કર્મ એક ઉપાય,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनम् । सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् ॥ (कृष्णाष्टकम् - १) વ્રજભૂમિની એકમાત્ર શોભારૂપ, સઘળાં પાપોનો નાશ કરનાર, પોતાના ભક્તોનાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વામી ગોકુલાનંદજી મહારાજની નિશ્રામાં શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૬ પુસ્તકોનું વિમોચન ૧૮ જૂનની સાંજના ૭-૩૦ શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના સચિવ શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદ[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ - ૨

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)નો પ્રેમભાવ ૧૯૦૧ના વર્ષમાં અમે ત્રણેય જયરામવાટીમાં શ્રીમા પાસેથી ભગવાં ધારણ કરીને કાશી આવ્યા. ત્યારે અદ્વૈત આશ્રમમાં પૂજ્ય મહાપુરુષ મહારાજ, ચંદ્ર મહારાજ,[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ - ૧૦

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    માઉન્ટ આબુમાં ત્રણ માસ (૨૮ એપ્રિલ થી ૨૪ જુલાઈ સુધી - અનુમાનિત સમય) અજમેર ભ્રમણ તથા પુષ્કર દર્શન કર્યા પછી સ્વામીજી માઉન્ટ આબુ તરફ ચાલી[...]

  • 🪔 શિક્ષણ

    શિક્ષક તો છે જ્યોર્તિધર - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઘણીવાર હું રમૂજમાં કહું છું કે એવું લાગે છે કે જાણે આપણું આ શિક્ષણ મનુષ્ય નિર્માણકારી નથી પણ રાક્ષસ નિર્માણકારી છે! ભર્તૃહરિ ‘નીતિશતક’ના શ્લોક ૭૫માં[...]

  • 🪔 સેવા

    શિવજ્ઞાને જીવસેવા

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    રામકૃષ્ણ મિશન, ચંદીગઢના વડા સ્વામી બ્રહ્મેશાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલા લેખનો સ્વામી નિષ્ઠાનંદજીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. જૂન, ૧૯૦૦ના બ્રાહ્મમુહૂર્તે જૈમિનીરંજન નામનો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    મૂળ અંગ્રેજીમાં ‘પ્રબુદ્ધ ભારત’ એપ્રિલ-૦૬માં સ્વામી ચેતનાનંદજીના પ્રસિદ્ધ થયેલ લેખ ‘Ramakrishna : His Name and the Science of Japa’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૧

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    રહસ્ય તો પછી એમની આ વિસ્મયકારી સફળતાનું રહસ્ય શું છે? ઓસલરે કહ્યું છે કે તેઓ સદૈવ વર્તમાનમાં જ રહેતા હતા. એનો અર્થ શું છે? તેઓ[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    પાશ્ચાત્ય સંસ્કૃતિએ જ્યારે ભારતમાં પ્રથમ પગરણ માંડ્યા અને નારીશિક્ષણ માટે પ્રયાસ શરૂ થયો ત્યારે સમાજે એનો ઘોર વિરોધ કર્યો હતો. એ વખતે અનેક લોકો એમ[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર - ૩

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    अमृतस्वरुपा च॥३॥ (તે ભક્તિ છે - अमृतस्वरुपा અમર-શાશ્વત; च અને વળી)  વળી, આ ભક્તિ અમૃતના સ્વરૂપ જેવી પણ છે. (અમૃતના સ્વરૂપ જેવું જેનું સ્વરૂપ છે[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૧૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ૧૮૯૧-૯૨ના તેમના ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ ગુજરાતના વિદ્વાનો અને સાક્ષરરત્નો તેમજ રાજ્યપ્રબંધકોને મળ્યા હતા અને એ બધાની સાથે તેમણે પ્રજાકલ્યાણ, રાષ્ટ્રકલ્યાણ, ભારતની આધ્યાત્મિકતા, પ્રાચીન[...]

  • 🪔 વિવેકવાણી

    ગુરુ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જે આત્મા પાસેથી પ્રેરણા મળે છે તેને ‘ગુરુ’ કહેવામાં આવે છે. અને જે આત્માને આવી પ્રેરણા મળે તેને ‘શિષ્ય’ કહેવામાં આવે છે. આ પ્રેરણાનો અન્ય[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માનવીઓના ગુરુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ગોળની બરણીઓવાળો વૈદ્ય એક વૈદ્યે દર્દીને દવા આપી કહ્યું, ‘તું કાલે આવજે. તને ખાનપાનની સૂચના આપીશ.’ એ દહાડે એના ઓરડામાં ગોળની કેટલીક બરણીઓ ભરી પડી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    लोकस्वभावविदुषो व्यवहारचुञ्चो- र्निरशेषधर्मसदनाद्व-हुयोगसिन्धोः । विज्ञान चण्डकिरणात् प्रणयामृतांशो- रन्यं परेशमवयामि न रामकृष्णात् ॥ લોકસ્વભાવનિપુણ વ્યવહારદક્ષ, છે સર્વધર્મધર ને બહુયોગસિન્ધુ; વિજ્ઞાનસૂર્ય તપતો અતિનેહચન્દ્ર, ના અન્ય કો મમ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનને રાષ્ટ્રપતિશ્રીના વરદ્‌હસ્તે અપાયેલો રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્‌ભાવ એવોર્ડ રામકૃષ્ણ મિશનને ૨૦૦૫ના વર્ષનો ‘નેશનલ કોમ્યુનલ હાર્મની એવોર્ડ- રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્‌ભાવ એવોર્ડ’ ‘ધ નેશનલ ફાઉન્ડેશન ફોર[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ - ૯

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    કિશનગઢમાં સ્વામી વિવેકાનંદ જયપુરથી અજમેરને રસ્તે ત્યાંથી ૧૮ માઈલ પૂર્વમાં કિશનગઢનો રાજ્ય વિસ્તાર આવે છે. સ્વામીજી સંભવત: પહેલાં કિશનગઢ ગયા હશે અને ત્યાર પછી અજમેર[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના આઠમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘યોગ ક્ષેમ’નો બ્રહ્મ. અમરચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    સત્સંગ - ઈશ્વરદર્શનનો સરળ ઉપાય

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો કુસુમબહેન પરમારે કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. જ્યાં જ્યાં ભક્તસમાગમ હોય અને હરિકીર્તન થતું હોય ત્યાં ઈશ્વરની[...]

  • 🪔 શિક્ષણ

    શિક્ષક તો છે જ્યોર્તિધર - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીના અંગ્રેજી પુસ્તક ‘Teacher - as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શંકરાચાર્ય

    ✍🏻 બ્ર. શાંતિપ્રકાશ

    (ગતાંકથી આગળ) ચહુદિશ- ચહુધામમાં દશનામી સંપ્રદાય શંકરાચાર્યે દિગ્વિજય કાળમાં ભારતના વિવિધ સ્થળે ચાર મઠની સ્થાપના કરી. મૈસૂરની તુંગભદ્રા નદીના કિનારે શ્રૃંગેરી મઠ, દ્વારકાની ગોમતી નદીના[...]

  • 🪔 પ્રાસંગિક

    તથાગત બુદ્ધ

    ✍🏻 સ્વામી ઉમાનંદ

    (ગતાંકથી આગળ) ચૈત્રમાસની પૂર્ણિમા છે. ચંદ્રની ચાંદનીથી સમગ્ર પૃથ્વી છવાઈ ગઈ છે. કુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો છે. મૃત્યુ પછી શું છે એ ચિરકાલીન પ્રશ્ન છે.[...]