• 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગયા અંકમાં દિવ્યપુરુષોના સંગનો લાભ કેવી રીતે ચરિતાર્થ થાય, અવતારતત્ત્વ કેમ કરીને સમજાય તે જોયું, હવે આગળ.... શ્રી‘મ’ની સ્મૃતિકથા બંગાળી ‘કથામૃત’ના અંતમાં પ્રકાશકે ગ્રંથકારનું સંક્ષિપ્ત[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગયા અંકમાં આપણે રવીન્દ્રના વૈરાગ્યનો પ્રસંગ વાંચ્યો. હવે આગળ.... પ્રકરણ : ૧૨ (કથામૃત, પરિશિષ્ટ ઘ, પરિચ્છેદ ૧/૧૨૭૪ થી ૮૧) અવતાર-સંગ અને અશ્વિનીકુમાર પરિશિષ્ટના આગલા પરિચ્છેદમાં[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગયા અંકમાં આપણે રવીન્દ્રના વરાહનગરના મઠમાં આગમન તેમજ જીવનમાં સદ્ગુરુની ઉપાદેહતા વિશે જોયું. હવે આગળ.... ત્યાર પછી વર્ણન આવે છે - નરેન્દ્ર સ્વયં ચૈતન્યદેવના પ્રેમવિતરણનો[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    નરેન્દ્રનંુ વિશાળ હૃદય બધા માટે એક સરખું સહાનુભૂતિપૂર્ણ હતું. આગળના અંકમાં આપણને તેમની ઉદારતાનો પ્રારંભ જોવા મળે છે, એ વાત આગળના અંકમાં જોઈ, હવે આગળ...[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ઉપાસક જ્યારે ઉપાસ્યનું સ્વરૂપ મેળવે ત્યારે એ જ ઉપાસનાની પરાકાષ્ઠા છે, એ વાત આપણે ગયા અંકમાં વાંચી, હવે આગળ... પ્રકરણ : ૧૧ (૯ મે, ૧૮૮૭)[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) સ્વામીજી અને ગિરીશ બાબુનો મત સ્વામી વિવેકાનંદ એમને સમજાવતાં કહે છે, ‘તેઓ ઈશ્વર અને મનુષ્યની વચ્ચે છે.’ સ્વામીજીએ જે સમયે આ કહ્યું ત્યાં[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ શ્રીરામકૃષ્ણનો ગુરુ અને અવતાર ભાવ ડૉ. મહેન્દ્રલાલ સરકાર શ્રીરામકૃષ્ણ પ્રત્યે ગહન શ્રદ્ધા રાખતા હતા. પરંતુ તેઓ પોતાના[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) ‘ધર્મ-અધર્મ, શુચિ-અશુચિ’ વગેરે ધર્મ અને અધર્મ વિશે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ધર્મ એટલે દાન વગેરે કર્મ. ધર્મને લેવાથી અધર્મને પણ લેવો પડે. પુણ્યને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (નવેમ્બરથી આગળ...) પ્રકરણ : ૯ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર આ અંશમાં શ્રીરામકૃષ્ણની સાથે શ્યામ બસુની ચર્ચા ગંભીર અર્થબોધક છે. સૂક્ષ્મ શરીરને વિશે થિયોસોફી અને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) નચિકેતાની તત્ત્વજિજ્ઞાસા યમરાજ જ્યારે નચિકેતાને લોભ દેખાડે છે ત્યારે નચિકેતાએ કહ્યું, ‘હું આત્મજ્ઞાન મેળવવા ઇચ્છું છું. શું મૃત્યુ પછી પણ જીવ રહે છે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પાપપુણ્ય અને ભોગ કર્તા હવે શ્યામ બસુ પ્રશ્ન પૂછે છે, ‘જો ઈશ્વર જ બધું કરે છે તો પછી પાપનો દંડ વળી શું ?[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) શાસ્ત્ર-મર્મ અને બોધસામર્થ્ય કેટલીયે વાર એવું લાગે છે કે જેમને અધ્યાત્મજ્ઞાન છે તેઓ બધાની વચ્ચે તે જ્ઞાનનું વિતરણ કેમ કરતા નથી ? વસ્તુત[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૮ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ આ પરિચ્છેદમાં શ્રીરામકૃષ્ણ જ્ઞાન અને અજ્ઞાનના વિષયમાં વધારે વિસ્તારથી વાત કરે છે. આપણે લોકો સાધારણ બુદ્ધિથી જેને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) મનની શુદ્ધિ-સાધના ઉપનિષદમાં ઋષિઓએ તત્ત્વની વ્યાખ્યા કરી છે, તેને એક ઉદાહરણ દઈને સમજાવ્યું છે. શિષ્યે કહ્યું, ‘ફરીથી કહો તો.’ એમણે એક બીજું ઉદાહરણ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) કેનોપનિષદમાં કહ્યું છે, ‘યદિ મન્યસે સુવેદેતિ દભ્રમેવાપિ નૂનં ત્વં વેત્થ બ્રહ્મણો રૂપમ્ —।। ૨.૧ - ‘જો એવું લાગે કે તમે બ્રહ્મને સારી રીતે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) ત્રિગુણ અને સાધક શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જો કોઈમાં શુદ્ધ સત્ત્વ આવે, તો બસ તે ઈશ્વરનું જ ચિંતન કરતો રહે છે, તેને પછી બીજું[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) યંત્રના રૂપે કર્મનું અનુષ્ઠાન શ્રીરામકૃષ્ણ કહે છે : ‘પરંતુ આનાથી વિશેષ આગળ વધીને એક બીજી અવસ્થા છે. આ અવસ્થામાં સાધક બાળકની જેમ આમ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ઓક્ટોબરથી આગળ... પ્રકરણ - ૬ અહૈતુકી ભક્તિ શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ ઉપસ્થિત ભક્તોને અહૈતુકી ભક્તિ શું છે એ સમજાવી રહ્યા છે. આ ભક્તિમાં ભક્તને એકમાત્ર ભગવાન[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... સ્વાધીન ઇચ્છા અને શ્રીરામકૃષ્ણ આ બન્ને મતોની વચ્ચે એક બીજી વાત પણ છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે સાવ સ્વાધીન ન થવા છતાં પણ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... જ્ઞાનીની દૃષ્ટિએ જોવાથી ખ્યાલ આવશે કે તેઓ જ કર્તા છે અને તેઓ જ ભોક્તા છે. नान्योऽतोऽस्ति द्रष्टा नान्योऽतोऽस्ति श्रोता नान्योऽतोऽस्ति मन्ता नान्योऽतोऽस्ति विज्ञाता[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... અહંકાર અને સ્વાતંત્ર્ય બોધ શ્રીરામકૃષ્ણની આ એક વિશિષ્ટતા છે કે તેઓ પોતાની જાતને એક યંત્ર માને છેે અને બીજી બાજુએ પંડિતો પોતાની જાતને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... શ્રી ‘મ’ નો ડૉ. મહેન્દ્રલાલ સરકાર સાથે વાર્તાલાપ શ્રીરામકૃષ્ણને જોવા જવા ડોક્ટર સરકાર સાથે માસ્ટર મહાશય પણ ગાડીમાં બેઠા. રસ્તામાં વિદ્યાસાગરની વાત નીકળી.[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... કાલી-તત્ત્વ ચર્ચા દરમ્યાન મા કાલીની વાત આવી એટલે ડાૅક્ટર કહે છે, ‘પરમહંસદેવ કાલીના ઉપાસક છે.’ હિંદુ સંપ્રપદાયમાં જે લોકો બાહ્ય કે ઉપરછલ્લી રીતે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શાસ્ત્ર અને બ્રહ્મતત્ત્વ શ્રીરામકૃષ્ણ કહે છે, ‘તેઓ શાસ્ત્રો, વેદો, પુરાણો અને તંત્રોથી પર છે.’ શાસ્ત્રોથી પર શા માટે ? એ એટલા માટે કે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેકને તેના પોતાના પથે આગળ ધપાવી રહ્યા હતા. આ બધા પથ જે સમાજમાં ઘૃણાને પાત્ર માનવામાં આવતા એવા પથોને પણ એમણે ઈશ્વરપ્રાપ્તિ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... (શ્રીરામકૃષ્ણ કથામૃત, દિનાંક ૨પ ઓક્ટોબર ૧૮૮પ) શ્રીરામકૃષ્ણ અને મહેન્દ્રલાલ સરકાર ડૉ. મહેન્દ્રલાલ સરકારના પ્રસંગ શ્રીરામકૃષ્ણ કથામૃતમાં અનેક સ્થળે આવે છે. અહીં પણ આવો[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) સર્વભાવનો આ સમન્વય શ્રીરામકૃષ્ણદેવની ભીતર જે રીતે પ્રગટી ઊઠ્યો છે, એ દૃષ્ટાંતવિરલ છે. અહીં શ્રીચૈતન્યદેવની સાથે એમનું સાદૃશ્ય જોવા મળે છે. મહાપ્રભુ પણ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    અધિકારી ભેદથી ઉપદેશનું તાત્પર્ય ભિન્ન ભિન્ન હોય છે. આ વાત વિશેષરૂપે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ઉપદેશ આપતી વખતે અધિકારીનો વિચાર નિતાંત આવશ્યક છે. શ્રીરામકૃષ્ણે કથામૃતમાં[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... ચિત્તશુદ્ધિ અને ઈશ્વરપ્રાપ્તિ ઈશ્વરદર્શન માટે શુદ્ધદૃષ્ટિ અને શુદ્ધબુદ્ધિ જરૂરી છે. જેમની બુદ્ધિ શુદ્ધ નથી તેવા લોકો કહેવાના કે માનવને બહેકાવવા માટે ઈશ્વરની કલ્પના[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... અવતાર અને ઈશ્વરત્વ ડૉ. મહેન્દ્રલાલ સરકારમાં જે અપૂર્ણતા છે તેને દૂર કરવા શ્રીરામકૃષ્ણ ઈશાનને એમની સાથે ચર્ચામાં લગાડી દે છે. ડૉ. ઘણા સરળ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... શાસ્ત્રો કહે છે: તમેવૈકં જાનથ આત્માનમ્ અન્યા વાચો વિમુંચથ અમૃતસ્ય એષ સેતુ: (મુંડ. ૨.૨.૫) - એ અદ્વિતીય આત્માને જાણો અને બાકીની બીજી બાબતોનો[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગોપીઓએ ભગવાનને એકવાર આવો જ પ્રશ્ન કર્યાે. ગોપીઓ આતુર બનીને ભગવાનને વનવન શોધતી ફરે છે. ખૂબ શોધ્યા પછી અને ઘણા દુઃખ-કષ્ટ પછી ભગવાન પ્રગટ થયા.[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગુરુતત્ત્વ પર વિચાર માતપિતા તથા ગુરુ પ્રત્યેની ભક્તિ વિશે ઠાકુર કહે છે કે માતપિતા સારાં હોય કે ખરાબ, પણ એમના પ્રત્યે સમાન ભાવે ભાવભક્તિ રાખવાં[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ભક્તિપથ સહજ અને સ્વાભાવિક છે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ભક્તિપથ દ્વારા પણ તેઓ મળે છે.’ ઈશ્વરનાં ચરણકમળમાં ભક્તિ થવાથી, એમનાં નામગુણકીર્તન સારાં લાગવાથી પ્રયત્નપૂર્વક ઇંદ્રિય[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    પ્રતીક ઉપાસનાઓ દેવતા હૃદયમાં જ છે એવો મત છે, પરંતુ હૃદયમાં હોવા છતાં પણ ત્યાં પરિપૂર્ણરૂપે આપણે એમની પૂજા કરી શકતા નથી. એનું કારણ એ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    બ્રહ્મતત્ત્વ તથા આદિશક્તિ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત : ૧/૪૭/૧ : ૨૨ જુલાઈ, ૧૮૮૩) આ પરિચ્છેદના પ્રારંભમાં શ્રી માસ્ટર મહાશયે દક્ષિણેશ્વરનું એક અત્યંત સુંદર શબ્દચિત્ર આપ્યું છે. ચિત્રની વિશેષતા એ છે કે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૫

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત : ૧/૧૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીવિજયકૃષ્ણ ગોસ્વામી આદિ ભક્તો સાથે ઠાકુરની ઈશ્વર વિશે ચર્ચા ચાલી રહી છે. વૈધી ભક્તિ ભક્તિ વિશે[...]

  • 🪔 કથામૃતપ્રસંગ

    વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૪

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત ૧/૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે ઠાકુરની અવિરત ભગવચ્ચર્ચા ચાલી રહી છે. જ્ઞાનપથ કઠણ આ પહેલાં ઠાકુરે ‘કમજાત અહંકાર’ને દૂર[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૩

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (કથામૃત ૧/૭/૬-૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) જ્ઞાનીની અવસ્થા અને શ્રીરામકૃષ્ણની ઉપમા વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે શ્રીઠાકુરની ભગવચ્ચર્ચા અવિરત ચાલુ છે. વિજયકૃષ્ણ શ્રીઠાકુરને પ્રશ્ન પૂછે છે: ‘મન[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૨

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (કથામૃત : ૧.૭.૧-૩ , ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) બદ્ધજીવ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી ઇત્યાદિ ભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ ભગવત્પ્રસંગ ચાલે છે. શ્રીઠાકુર જીવોના ચાર પ્રકારનાં લક્ષણો[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૧

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (કથામૃત ૧/૭/૧-૨ : ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) જન્માંતરવાદ અને શાસ્ત્ર દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં શ્રીયુત વિજયકૃષ્ણ ગોસ્વામી શ્રીઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. એ સમયે તેઓ બ્રાહ્મસમાજમાં સાધારણ સવેતન[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે - ૨

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીરામકૃષ્ણ કથામૃત ૧/૧૪/૬-૭ : ૨૮ ઓક્ટોબર ૧૮૮૨) સ્વામી વિવેકાનંદનું યંત્ર રૂપે ઘડતર શ્રીરામકૃષ્ણદેવ સીંથીના બ્રાહ્મસમાજમાં એકઠા થયેલા બ્રાહ્મભક્તો સમક્ષ ચર્ચા કરી રહ્યા છે. તેઓ વારંવાર[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત : ૧/૬/૧/૨ : ૨૮ ઓક્ટોબર, ૧૮૮૨) પ્રાકૃત માનવ અને જીવનનો ઉદ્દેશ શ્રીઠાકુર બ્રાહ્મભક્ત વેણીમાધવ પાલના ઉદ્યાનગૃહમાં એમના ઉત્સવમાં સંમિલત થવા આવ્યા છે. માસ્ટર મહાશયે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કેશવચંદ્ર સેન સાથે - ૬

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત : ૧/૫/૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) લોક-શિક્ષા : એક કઠિનકાર્ય શ્રીઠાકુર કહે છે : ‘‘લોક-શિક્ષા આપવી ઘણી કઠિન છે.’’ જે કોઈ લોક-શિક્ષા આપશે તે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કેશવચંદ્ર સેન સાથે - ૫

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (કથામૃત : ૧/૧૩/૭-૮, ૨૭ ઓક્ટોબર ૧૮૮૨) કેશવ અને વિજયનો મતભેદ શ્રીરામકૃષ્ણ કેશવની સાથે સ્ટીમરમાં બેસીને ગંગાજીના વક્ષ પર ભ્રમણ કરી રહ્યા છે. ઈશ્વરચર્ચા અવિરત ચાલુ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કેશવચંદ્ર સેન સાથે - ૪

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત ૧/૫/૬ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) નામમાં વિશ્વાસ કેશવ તથા અન્ય બ્રાહ્મભક્તોની સાથે શ્રીઠાકુરની અવિરામ ઈશ્વર-પ્રસંગચર્ચા ચાલે છે. શ્રીઠાકુર કહે છે : ‘મનથી જ બદ્ધ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કેશવચંદ્ર સેન સાથે - ૩

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

     (ગતાંકથી આગળ)  કથામૃત, ૧-૫ (૪-૫) : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨ સૃષ્ટિતત્ત્વ, ઈશ્વર અને જગત્-સંસાર ગંગાના જલપ્રવાહ પર વહેતા જહાજમાં કેશવ અને અન્ય બ્રાહ્મભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ[...]

  • 🪔 કથામૃત-પ્રસંગ

    શ્રીકેશવચંદ્ર સેન સાથે - ૨ (બ)

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (ગતાંકથી આગળ) પરિણામવાદ અને વિવર્તવાદ દાર્શનિકો કહે છે કે અભિવ્યક્તિના બે પ્રકાર છે. કેટલાક કહે છે કે બ્રહ્મનું પરિણામ હોય છે, અને બીજા કેટલાક કહે[...]

  • 🪔 કથામૃત-પ્રસંગ

    શ્રીકેશવચંદ્ર સેન સાથે - ૨ (અ)

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (ગતાંકથી આગળ) (કથામૃત : ૧/૧૩/૪ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીરામકૃષ્ણ અને કેશવ કેશવ સેન શ્રીઠાકુરને દક્ષિણેશ્વરથી સ્ટીમરમાં ફેરવવા માટે આવ્યા છે. સાથે ઘણા ભક્તો છે.[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કેશવચંદ્ર સેનની સાથે - ૧

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (કથામૃત : ભાગ-૧ : ખંડ ૫ : પૃ.૯૨-૯૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીઠાકુરને સ્ટીમરની સફર કરાવવા કેશવચંદ્ર સેન આવ્યા છે. શ્રીઠાકુર નૌકામાં જઈ રહ્યા છે,[...]