• 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) સ્વામીજી અને ગિરીશ બાબુનો મત સ્વામી વિવેકાનંદ એમને સમજાવતાં કહે છે, ‘તેઓ ઈશ્વર અને મનુષ્યની વચ્ચે છે.’ સ્વામીજીએ જે સમયે આ કહ્યું ત્યાં[...]

  • 🪔 સંક્ષિપ્ત રૂપરેખા

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી - સંક્ષિપ્ત રૂપરેખા

    ✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ

    નોંધ : સ્વામી આત્મપ્રિયાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી, બેલુર મઠના ઉપકુલપતિ છે. ‘વેદાંત કેસરી’ના માર્ચ, ૨૦૧૩માં તેમના પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમતી પન્નાબેન પંડ્યાએ કરેલ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ શ્રીરામકૃષ્ણનો ગુરુ અને અવતાર ભાવ ડૉ. મહેન્દ્રલાલ સરકાર શ્રીરામકૃષ્ણ પ્રત્યે ગહન શ્રદ્ધા રાખતા હતા. પરંતુ તેઓ પોતાના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ૫રમહંસનો બુદ્ધિવાદીઓ સાથે સંપર્ક

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    શ્રીરામકૃષ્ણ પરમહંસ અદ્‌ભુત આશ્ચર્યકારક આધ્યાત્મિક સાધક હતા. તેમના જીવનમાં એકી સાથે અનેક વિરોધાભાસો જોવા મળે છે. તે પોતે એક અર્થમાં નિરક્ષર હતા, પણ તે અનેક[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનો માનવજાતિને સંદેશ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બુલેટિન’માં પ્રસિદ્ધ થયેલ લેખનોે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔

    સુવર્ણ યુગ બેસી ચૂક્યો છે

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    સંપાદકીય નોંધ : સ્વામી ચેતનાનંદજીના મૂળ અંગ્રેજી પુસ્તક 'How to Live with God' માંથી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદનો એક અંશ અહીં પ્રસ્તુત છે. ચંદ્રની[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી

    ✍🏻 સંકલન

    ૩ ફેબૃઆરી, ૨૦૧૫ : સ્વામી અદ્‌ભુતાનંદ જયંતી શ્રીરામકૃષ્ણ પાસે આવનારા ત્યાગી શિષ્યોમાં સ્વામી અદ્‌ભુતાનંદ અથવા લાટુ મહારાજ સૌ પ્રથમ હતા. તેમના બાળપણનું નામ રખતુરામ હતું.[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) ‘ધર્મ-અધર્મ, શુચિ-અશુચિ’ વગેરે ધર્મ અને અધર્મ વિશે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ધર્મ એટલે દાન વગેરે કર્મ. ધર્મને લેવાથી અધર્મને પણ લેવો પડે. પુણ્યને[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    આજે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા શી છે એ વિશે થોડું ચિંતન કરીશું. એક વ્યક્તિ કે જે સંસારથી પૂરેપૂરા નિર્લેપ, કામ-કાંચનના પૂર્ણત્યાગી, જગત સાથે કંઈ લાગે[...]

  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવનો આધુનિક જગતને સંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે : ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી

    ✍🏻 સંકલન

    ૪ જાન્યુ, ૨૦૧૫ : સ્વામી તુરીયાનંદ જયંતી શ્રીમત્ સ્વામી તુરીયાનંદજીનો જન્મ કોલકાતામાં ૩જી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો. તેમનું બાળપણનું નામ હરિનાથ ચટ્ટોપાધ્યાય હતું. નાની[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (નવેમ્બરથી આગળ...) પ્રકરણ : ૯ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર આ અંશમાં શ્રીરામકૃષ્ણની સાથે શ્યામ બસુની ચર્ચા ગંભીર અર્થબોધક છે. સૂક્ષ્મ શરીરને વિશે થિયોસોફી અને[...]

  • 🪔 સંપાદકીય

    કલ્પતરુ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને ‘તમારું ચૈતન્ય થાઓ!’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી હતી. એ યાદગાર દિવસ હતો.[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (સપ્ટેમ્બરથી આગળ...) નચિકેતાની તત્ત્વજિજ્ઞાસા યમરાજ જ્યારે નચિકેતાને લોભ દેખાડે છે ત્યારે નચિકેતાએ કહ્યું, ‘હું આત્મજ્ઞાન મેળવવા ઇચ્છું છું. શું મૃત્યુ પછી પણ જીવ રહે છે[...]

  • 🪔 દીપોત્સવી

    પંડિતોના પ્રશ્નનો ઉકેલ

    ✍🏻 સંકલન

    ગદાઈ દશ વર્ષનો હતો. એક દિવસ કામારપુકુરમાં લાહાબાબુને ત્યાં શ્રાદ્ધના પ્રસંગે પંડિતો ભેગા થયા હતા. ભોજન પછી એમની વચ્ચે ધાર્મિક બાબત વિશે ચર્ચા ચાલી. સામસામી[...]

  • 🪔 દીપોત્સવી

    ગદાઈએ વચન પાળ્યું

    ✍🏻 સંકલન

    ગદાઈ નવ વર્ષનો હતો. બ્રાહ્મણનો છોકરો એટલે જનોઈ દેવી જોઈએ. બધાં તૈયારીમાં પડ્યાં. બ્રાહ્મણનો દીકરો જનોઈ લે એટલે પહેલી ભિક્ષા આપવાનો અધિકાર તો બ્રાહ્મણ સ્ત્રીને[...]

  • 🪔 દીપોત્સવી

    સાધુસંતોની સેવા

    ✍🏻 સંકલન

    ગદાઈ (બાળક શ્રીરામકૃષ્ણ) જ્યારે સાત વર્ષનો હતો ત્યારે એના પિતાજીનું અવસાન થયું હતું. પિતાના વિયોગથી ખૂબ દુ :ખી થઈ ગદાઈ ગંભીર અને અંતર્મુખ થઈ ગયો.[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવનું દર્શન

    ✍🏻 સંકલન

    એક વખત શ્રીરામકૃષ્ણ શ્રીરામના સેવકભક્ત હનુમાનજીની જેમ દાસ્યભાવની સાધના કરતા હતા. તે વખતે થયેલ દર્શનનું વર્ણન કરતાં તેઓ કહે છે : ‘એક વખત હું પંચવટીમાં[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્રઃ બાળ રાખાલ

    ✍🏻 સંકલન

    એક દિવસે શ્રીરામકૃષ્ણે માતાજીને આર્જવપૂર્વક પ્રાર્થના કરી : ‘ઈશ્વર પ્રત્યે સાચી ભક્તિવાળો એક બાળક મારી પાસે સદા રહે તેવું કરો.’ થોડા દિવસ પછી દક્ષિણેશ્વરમાં તેઓ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પાપપુણ્ય અને ભોગ કર્તા હવે શ્યામ બસુ પ્રશ્ન પૂછે છે, ‘જો ઈશ્વર જ બધું કરે છે તો પછી પાપનો દંડ વળી શું ?[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૮ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ આ પરિચ્છેદમાં શ્રીરામકૃષ્ણ જ્ઞાન અને અજ્ઞાનના વિષયમાં વધારે વિસ્તારથી વાત કરે છે. આપણે લોકો સાધારણ બુદ્ધિથી જેને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) મનની શુદ્ધિ-સાધના ઉપનિષદમાં ઋષિઓએ તત્ત્વની વ્યાખ્યા કરી છે, તેને એક ઉદાહરણ દઈને સમજાવ્યું છે. શિષ્યે કહ્યું, ‘ફરીથી કહો તો.’ એમણે એક બીજું ઉદાહરણ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) કેનોપનિષદમાં કહ્યું છે, ‘યદિ મન્યસે સુવેદેતિ દભ્રમેવાપિ નૂનં ત્વં વેત્થ બ્રહ્મણો રૂપમ્ —।। ૨.૧ - ‘જો એવું લાગે કે તમે બ્રહ્મને સારી રીતે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) ત્રિગુણ અને સાધક શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જો કોઈમાં શુદ્ધ સત્ત્વ આવે, તો બસ તે ઈશ્વરનું જ ચિંતન કરતો રહે છે, તેને પછી બીજું[...]

  • 🪔

    વાહ ! રામકૃષ્ણ તેમનું હર્ષોલ્લાસી નૃત્ય કરે છે !

    ✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ

    (ગતાંકથી આગળ...) શક્તિરૂપ શ્રીરામકૃષ્ણ શ્રીરામકૃષ્ણ કોઈપણ આધ્યાત્મિક આશાવાદી માટે તેના વ્યક્તિત્વને કેવી શાંત રીતે ઢંઢોળે છે એ તો એક જાત અનુભવ અને કલ્પનાનો જ વિષય[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) યંત્રના રૂપે કર્મનું અનુષ્ઠાન શ્રીરામકૃષ્ણ કહે છે : ‘પરંતુ આનાથી વિશેષ આગળ વધીને એક બીજી અવસ્થા છે. આ અવસ્થામાં સાધક બાળકની જેમ આમ[...]

  • 🪔

    વાહ ! રામકૃષ્ણ તેમનું હર્ષોલ્લાસી નૃત્ય કરે છે !

    ✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ

    રામકૃષ્ણ-વિવેકાનંદ-વિચારધારાથી પ્રેરિત થઈ સ્વામી આત્મપ્રિયાનંદજી ૧૯૭૮માં ‘રામકૃષ્ણ સંઘ’માં જોડાયા. તેઓ બેલુર મઠમાં આવેલ રામકૃષ્ણ મિશન સંચાલિત ‘રામકૃષ્ણ મિશન વિદ્યામંદિર’માં નીમાયા, ત્યાં તેઓ લગભગ ૨૫ વર્ષ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ઓક્ટોબરથી આગળ... પ્રકરણ - ૬ અહૈતુકી ભક્તિ શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ ઉપસ્થિત ભક્તોને અહૈતુકી ભક્તિ શું છે એ સમજાવી રહ્યા છે. આ ભક્તિમાં ભક્તને એકમાત્ર ભગવાન[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સંકલન

    હું જે જે વિચારો પ્રગટ કરું છું તે બધા માત્ર તેમના વિચારોનો પડઘો પાડવાનો જ પ્રયાસ છે. અનિષ્ટ વિચારો, કિંવા હું જે કાંઈ ખોટું અને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... સ્વાધીન ઇચ્છા અને શ્રીરામકૃષ્ણ આ બન્ને મતોની વચ્ચે એક બીજી વાત પણ છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે સાવ સ્વાધીન ન થવા છતાં પણ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... જ્ઞાનીની દૃષ્ટિએ જોવાથી ખ્યાલ આવશે કે તેઓ જ કર્તા છે અને તેઓ જ ભોક્તા છે. नान्योऽतोऽस्ति द्रष्टा नान्योऽतोऽस्ति श्रोता नान्योऽतोऽस्ति मन्ता नान्योऽतोऽस्ति विज्ञाता[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... અહંકાર અને સ્વાતંત્ર્ય બોધ શ્રીરામકૃષ્ણની આ એક વિશિષ્ટતા છે કે તેઓ પોતાની જાતને એક યંત્ર માને છેે અને બીજી બાજુએ પંડિતો પોતાની જાતને[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... શ્રી ‘મ’ નો ડૉ. મહેન્દ્રલાલ સરકાર સાથે વાર્તાલાપ શ્રીરામકૃષ્ણને જોવા જવા ડોક્ટર સરકાર સાથે માસ્ટર મહાશય પણ ગાડીમાં બેઠા. રસ્તામાં વિદ્યાસાગરની વાત નીકળી.[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... કાલી-તત્ત્વ ચર્ચા દરમ્યાન મા કાલીની વાત આવી એટલે ડાૅક્ટર કહે છે, ‘પરમહંસદેવ કાલીના ઉપાસક છે.’ હિંદુ સંપ્રપદાયમાં જે લોકો બાહ્ય કે ઉપરછલ્લી રીતે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શાસ્ત્ર અને બ્રહ્મતત્ત્વ શ્રીરામકૃષ્ણ કહે છે, ‘તેઓ શાસ્ત્રો, વેદો, પુરાણો અને તંત્રોથી પર છે.’ શાસ્ત્રોથી પર શા માટે ? એ એટલા માટે કે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    આજે લગભગ ૧૭૬ વર્ષનાં વહાણાં વીતી ગયાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના આર્વિભાવને. એક મહાન જીવન. પશ્ચિમ બંગાળના નાના એવા કામારપુકુર ગામમાં તેમનો જન્મ. અવતાર જ્યારે આવે ત્યારે[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણ સાથેનાં મારાં સંસ્મરણો

    ✍🏻 શ્રીમતી ભવતારિણી દેવી

    (ગતાંકથી આગળ) હું જ્યારે મારા પિતાને ઘેર હતી, ત્યારે માતા મને કહ્યા કરતી કે મારે ઘરની અંદર જ રહેવું. મને ઘણી સારી રીતે જમાડતી .[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેકને તેના પોતાના પથે આગળ ધપાવી રહ્યા હતા. આ બધા પથ જે સમાજમાં ઘૃણાને પાત્ર માનવામાં આવતા એવા પથોને પણ એમણે ઈશ્વરપ્રાપ્તિ[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણ સાથેનાં મારાં સંસ્મરણો

    ✍🏻 શ્રીમતી ભવતારિણી દેવી

    રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતાં અંગ્રેજી સામયિક ‘વેદાંત કેસરી’ નવેમ્બર ર૦૧રમાં પ્રસિદ્ધ થયેલ લેખનું ભાવનગરના શ્રી સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... (શ્રીરામકૃષ્ણ કથામૃત, દિનાંક ૨પ ઓક્ટોબર ૧૮૮પ) શ્રીરામકૃષ્ણ અને મહેન્દ્રલાલ સરકાર ડૉ. મહેન્દ્રલાલ સરકારના પ્રસંગ શ્રીરામકૃષ્ણ કથામૃતમાં અનેક સ્થળે આવે છે. અહીં પણ આવો[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) સર્વભાવનો આ સમન્વય શ્રીરામકૃષ્ણદેવની ભીતર જે રીતે પ્રગટી ઊઠ્યો છે, એ દૃષ્ટાંતવિરલ છે. અહીં શ્રીચૈતન્યદેવની સાથે એમનું સાદૃશ્ય જોવા મળે છે. મહાપ્રભુ પણ[...]

  • 🪔 અમૃતવાણી

    ગૃહસ્થ - સંન્યાસઃ ઉપાય - એકાંતમાં સાધના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    અધિકારી ભેદથી ઉપદેશનું તાત્પર્ય ભિન્ન ભિન્ન હોય છે. આ વાત વિશેષરૂપે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ઉપદેશ આપતી વખતે અધિકારીનો વિચાર નિતાંત આવશ્યક છે. શ્રીરામકૃષ્ણે કથામૃતમાં[...]

  • 🪔 અમૃતવાણી

    જ્ઞાની અને મૂર્તિપૂજા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - તમારાં લગ્ન થયાં છે ? માસ્ટર - જી હા. શ્રીરામકૃષ્ણ (ચોંકી જઈને) - અરે રામલાલ! જો, લગન પણ કરી નાખ્યું છે ![...]

  • 🪔 નાટક

    જગદંબાનું પ્રથમ દર્શન

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    (શ્રી અમૂલખ ભટ્ટ સારા નાટ્યવિદ્ છે. ‘ચિલ્ડ્રન થિયેટર’નામની સંસ્થા ચલાવે છે.) દૃૃશ્ય ૧ શ્રીરામકૃષ્ણના હાથમાં શિવમૂર્તિ છે. ત્રિશૂલધારી, હાથમાં ડમરું, ગળે સર્પ અને સુંદર ધ્યાનસ્થ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... ચિત્તશુદ્ધિ અને ઈશ્વરપ્રાપ્તિ ઈશ્વરદર્શન માટે શુદ્ધદૃષ્ટિ અને શુદ્ધબુદ્ધિ જરૂરી છે. જેમની બુદ્ધિ શુદ્ધ નથી તેવા લોકો કહેવાના કે માનવને બહેકાવવા માટે ઈશ્વરની કલ્પના[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... અવતાર અને ઈશ્વરત્વ ડૉ. મહેન્દ્રલાલ સરકારમાં જે અપૂર્ણતા છે તેને દૂર કરવા શ્રીરામકૃષ્ણ ઈશાનને એમની સાથે ચર્ચામાં લગાડી દે છે. ડૉ. ઘણા સરળ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... શાસ્ત્રો કહે છે: તમેવૈકં જાનથ આત્માનમ્ અન્યા વાચો વિમુંચથ અમૃતસ્ય એષ સેતુ: (મુંડ. ૨.૨.૫) - એ અદ્વિતીય આત્માને જાણો અને બાકીની બીજી બાબતોનો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    પ્રતીક ઉપાસનાઓ દેવતા હૃદયમાં જ છે એવો મત છે, પરંતુ હૃદયમાં હોવા છતાં પણ ત્યાં પરિપૂર્ણરૂપે આપણે એમની પૂજા કરી શકતા નથી. એનું કારણ એ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    જ્યોતિર્મય તત્ત્વરૂપે શ્રીરામકૃષ્ણ હૃદયને થયેલાં એક દર્શનનું સ્વામી શારદાનંદે વર્ણન કર્યું છે. એક રાતે ઠાકુરને પંચવટી તરફ જતા હૃદયે જોયા. એમને પાણીના લોટાની અને ટુવાલની[...]