• 🪔 દીપોત્સવી

    ત્યાગનો મહિમા

    ✍🏻 સંકલન

    એક બહુરૂપીએ ‘ત્યાગી સાધુ’નો સ્વાંગ લીધો. તેનો સ્વાંગ આબેહૂબ જોઈને કાલી-મંદિરના માલિકોએ એક રૂપિયો આપવા માંડ્યો. પેલાએ તે લીધો નહિ, ‘ઉં હું’ કહીને ચાલ્યો ગયો.[...]

  • 🪔 દીપોત્સવી

    તો પછી માર્ગ શો છે ?

    ✍🏻 સંકલન

    માર્ગ છે અભ્યાસ-યોગ ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંવા ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી સાંબેલું એક સરખી રીતે પડ્યા કરે છે. બાઈ[...]

  • 🪔 દીપોત્સવી

    બિલ ગેટ્સ અને વોરેન બફેટ - પરગજુ મિત્રો

    ✍🏻 સંકલન

    એ.આર. કે શર્માના અંગ્રેજી પુસ્તક 'Swami Vivekananda & Success of Students' માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. આ વાત છે વિશ્વના[...]

  • 🪔 દીપોત્સવી

    જે.આર.ડી. ટાટા

    ✍🏻 સંકલન

    વિમાન ઉડ્ડયનની ઉત્કટ ઇચ્છાએ ‘ઍર ઈન્ડિયા’નું નિર્માણ કર્યું એ.આર. કે શર્માના અંગ્રેજી પુસ્તક 'Swami Vivekananda & Success of Students' માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં[...]

  • 🪔 દીપોત્સવી

    નીલ આર્મસ્ટ્રાઁગઃ ચંદ્રની સપાટી પર ચાલનાર પ્રથમ માનવ

    ✍🏻 સંકલન

    એ.આર. કે શર્માના અંગ્રેજી પુસ્તક 'Swami Vivekananda & Success of Students' માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. નીલ એડવિન આર્મસ્ટ્રાઁગ ચંદ્રની[...]

  • 🪔 દીપોત્સવી

    આ બાળક આગળ જતાં બહુ નામના મેળવશે

    ✍🏻 ડૉ. રમેશભાઈ ભાયાણી

    સિમલામાં સ્ટર્લિંગ કાસલ હિલ ખાતે ઉનાળો ગાળવા ઘણા સભ્યો સાથે એ કુટુંબ રહેવા આવ્યું. કુટુંબ સાથે બીજા પણ ઘણા સભ્યો હતા. બાળકોને અહીં મજા પડી[...]

  • 🪔 દીપોત્સવી

    શૂન્યને શૂન્યથી વિભાજિત કરતાં શું આવે ?

    ✍🏻 ડૉ. રમેશભાઈ ભાયાણી

    એક બાળક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો. એક શિક્ષકે કાળા પાટિયા પર ત્રણ કેળાંનું એક ચિત્ર દોર્યું અને ત્યાર પછી વિદ્યાર્થીઓને પૂછ્યું, ‘જો આપણી[...]

  • 🪔 દીપોત્સવી

    ડૉ. જગદીશચંદ્ર બોઝ

    ✍🏻 સંકલન

    ભૌતિકશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રમાં સંશોધન અને શોધ કરીને જેમણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે એવા જગદીશ ચંદ્ર બોઝ બાળપણથી જ વિલક્ષણ જિજ્ઞાસુવૃત્તિ ધરાવતા હતા.[...]

  • 🪔 દીપોત્સવી

    ડૉ. હોમીભાભાનું બાળપણ

    ✍🏻 સંકલન

    સૌજન્ય : ‘બાલભારતી ટ્રસ્ટ પ્રેસ.’ - સં. પિતા જહાંગીરજી ભાભા અને માતા મહેરબહેનને ત્યાં ૩૦ ઓક્ટોબર, ૧૯૦૯ના રોજ ભારતના મહાન અણુ વૈજ્ઞાનિક હોમી ભાભાનો જન્મ[...]

  • 🪔 દીપોત્સવી

    જવજ્રદેહ, પુષ્પસમ હૃદય

    ✍🏻 સંકલન

    મૂલ્યલક્ષી શિક્ષણ પ્રકલ્પના પુસ્તક ‘અરુણોદય’માંથી સંકલન. - સં. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ. આ[...]

  • 🪔 દીપોત્સવી

    ચંદ્રશેખર આઝાદ

    ✍🏻 સંકલન

    કાશીની અદાલતમાં એક પારસી મેજિસ્ટ્રેટની સામે સોળ વર્ષનો તરુણ ઊભો છે. સુંદર સોહામણું શરીર અને પ્રભાવક ચહેરો ! મેજિસ્ટ્રેટ પૂછે છે : ‘બોલ, તારું નામ[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વાતંત્ર્ય વીર અશફાક ઉલ્લાખાન

    ✍🏻 સંકલન

    ૧૮ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ કાળકોટડીનો દરવાજો ખુલ્યો. જેલનો અધિકારી તેને લેવા આવ્યો હતો. તેણે કહ્યું, ‘હું તૈયાર છું.’ કુરાને શરીફની કલમા પઢતો તે ફાંસીના માચડા[...]

  • 🪔 દીપોત્સવી

    સરદાર વલ્લભભાઈની દૃઢતા

    ✍🏻 સંકલન

    નડિયાદના મહાનંદ નામના એક શિક્ષક મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ઊભા રહ્યા. સજ્જન તરીકે ચૂંટણીમાં જીતવાની પૂરી શક્યતા, પણ નડિયાદના દેસાઈ કુટુંબના એક નબીરા તેમની વિરુદ્ધ ઊભા રહ્યા[...]

  • 🪔 દીપોત્સવી

    ગોપાલકૃષ્ણ ગોખલેની સત્યપ્રિયતા

    ✍🏻 સંકલન

    ગોપાલકૃષ્ણ ગોખલે નાના હતા ત્યારે એક શાળાની અંદર અભ્યાસ કરતા હતા. એકવાર એમના શિક્ષકે શાળાના વિદ્યાર્થીઓને ઘેરથી થોડા દાખલા ગણી લાવવા આપ્યા. ગોખલે ઘેર આવ્યા.[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્રઃ બાળ રાખાલ

    ✍🏻 સંકલન

    એક દિવસે શ્રીરામકૃષ્ણે માતાજીને આર્જવપૂર્વક પ્રાર્થના કરી : ‘ઈશ્વર પ્રત્યે સાચી ભક્તિવાળો એક બાળક મારી પાસે સદા રહે તેવું કરો.’ થોડા દિવસ પછી દક્ષિણેશ્વરમાં તેઓ[...]

  • 🪔 દીપોત્સવી

    ભુવનેશ્વરીદેવીઃ સ્વામી વિવેકાનંદનાં માતા

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની એક પ્રબળ અને સ્પષ્ટ સંકલ્પના હતી કે કોઈ પણ બાળક પોતાનાં માતપિતાને એમાંય વિશેષ કરીને માતાને માન-આદર આપ્યાં વિના સાચી મહત્તા મેળવી ન[...]

  • 🪔 દીપોત્સવી

    સત્યનિષ્ઠઃ શેખ અબ્દુલ કાદીર

    ✍🏻 સંકલન

    શેખ અબ્દુલ કાદીરની માતાએ તેને પરમ સત્યનિષ્ઠ બનાવી દીધો : હજારો વર્ષો પહેલાં જ્ઞાનની શોધમાં અબ્દુલ કાદીરને મક્કા જવાની પ્રેરણા થઈ. આ દિવ્ય આહ્‌વાનને જાણીને[...]

  • 🪔 દીપોત્સવી

    બાળક ગોવિંદસિંહ

    ✍🏻 સંકલન

    સૌજન્ય : ‘બાલભારતી ટ્રસ્ટ પ્રેસ.’ : ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતા - સં. પિતા ગુરુ તેગબહાદુર અને માતા ગુજરીજીના પુત્ર ગુરુ ગોવિંદસિંહજી બાળપણમાં પિતા પાસેથી રામાયણ,[...]

  • 🪔 દીપોત્સવી

    સંત એકનાથ

    ✍🏻 સંકલન

    ‘સચિત્ર બાળવાર્તાઓ’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ સંકલન. - સં. જનાર્દન સ્વામી પવિત્ર અને પરમ ધર્માનુરાગી હતા. એકનાથના પિતા પોતાના પુત્રને એમની પાસે અભ્યાસ કરાવવા લઈ ગયા.[...]

  • 🪔 દીપોત્સવી

    સંત જ્ઞાનેશ્વર

    ✍🏻 સંકલન

    ‘સચિત્ર બાળવાર્તાઓ’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ સંકલન. - સં. પુણેને નજીક આણંદીમાં કુકમા બાઈ રહેતાં હતાં. એક દિવસ તેઓ ભક્તિભાવથી વટવૃક્ષની પ્રદક્ષિણા કરતાં હતાં. એ સમયે[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સંકલન

    સૌજન્ય : ‘બાલક અંક, કલ્યાણ, ગીતાપ્રેસ’ : ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતા - સં. સર્વશાસ્ત્ર નિષ્ણાત શ્રી શિવગુરુ નામના એક અત્યંત પવિત્ર, ધર્મનિષ્ઠ બ્રાહ્મણ હતા. તેમનાં[...]

  • 🪔 દીપોત્સવી

    જડભરતની કથા

    ✍🏻 સંકલન

    ‘ચાલો, સાંભળીએ સ્વામીજી વાર્તા કહે છે’ માંથી - સં. ભરત નામના એક મહાન રાજા હતા. આપણો દેશ એના નામ ઉપરથી ભારતવર્ષ તરીકે ઓળખાય છે. દરેક[...]

  • 🪔 દીપોત્સવી

    મૈત્રેયી

    ✍🏻 સંકલન

    મૈત્રેયી વિદેહ રાજા જનકના અમાત્ય મિત્રની પુત્રી હતાં. તેમનું અધ્યયન પોતાનાં માસી બ્રહ્મવાદિની ગાર્ગી પાસે થયું હતું. ગાર્ગીને ત્યાં અધ્યયન પૂરું કરીને તેઓ પિતા પાસે[...]

  • 🪔 દીપોત્સવી

    ગુરુભક્ત બાળક ઉપમન્યુ

    ✍🏻 સંકલન

    સૌજન્ય : ‘બાલભારતી ટ્રસ્ટ પ્રેસ.’ : ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતા - સં. મહર્ષિ આયોદધૌમ્ય વિદ્યા, તપસ્યા, ઉદારતા, વિચિત્ર અને કઠોર કસોટી લેવા માટે પ્રસિદ્ધ હતા.[...]

  • 🪔 દીપોત્સવી

    સત્યકામ જાબાલ

    ✍🏻 સંકલન

    સ્વામી રાઘવેશાનંદજીએ લખેલ ‘જજ્ઞિંશિયત જ્ઞર ઉશદશક્ષય ઈવશહમયિક્ષ’ પુસ્તકનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘દિવ્યબાળકોની વાર્તા’માંથી આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં. આપણી પ્રાચીન શિક્ષણ[...]

  • 🪔 દીપોત્સવી

    નચિકેતા

    ✍🏻 સંકલન

    ‘ચાલો, સાંભળીએ સ્વામીજી વાર્તા કહે છે’ માંથી - સં. આજે હું તમને કઠોપનિષદની એક કથા કહીશ. વેદો એ હિંદુઓનાં પવિત્ર શાસ્ત્રો છે અને સાહિત્યનો વિશાળ[...]

  • 🪔 દીપોત્સવી

    બુદ્ધિશાળી બાલ-ગણેશ

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ’માંથી સંકલિત - સં. જીવનમાં બાળસ્વરૂપ એ ખરેખર ભગવાનનું રૂપ છે. એમાંય દેવસંતાનોની લીલા કંઈક અનન્ય જ છે. એમનાં બાળજીવનમાંથી આપણને ઘણો બોધપાઠ મળે[...]

  • 🪔 દીપોત્સવી

    વામન

    ✍🏻 સંકલન

    ભગવાન વિષ્ણુએ દશ અવતાર લીધા હતા. વામનદેવ એમાંના પાંચમા અવતાર હતા. અસુરોના ગુરુ શુક્રાચાર્યની સહાયથી અસુર રાજા મહાબલિ શક્તિશાળી બન્યા હતા. સ્વર્ગના ભવ્ય રાજ્ય પર[...]

  • 🪔 સંપાદકીય

    બાળકોના જીવન ઘડતરની કેળવણી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    બાળકો માટેની આપણી વર્તમાન શિક્ષણપદ્ધતિમાં ચા૨િત્ર્યના ઘડતર માટે સદ્ગુણો અને મૂલ્યોવાળું શિક્ષણ મળતું નથી. એટલે કે મૂલ્યલક્ષી કેળવણીનું તત્ત્વ ખૂટે છે. તદુપ૨ાંત અત્યા૨ે બાળકો પોતાનું[...]

  • 🪔 વિવેકવાણી

    પ્રેમ એ જ જીવન, સ્વાર્થીપણું એ જ મૃત્યુ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-દર્શન - સાકાર કે નિરાકાર ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક બ્રાહ્મભક્તે પૂછ્યું - મહાશય, ઈશ્વરને શું જોઈ શકાય ? જો જોઈ શકાતો હોય તો તે દેખાતો કેમ નથી ?’ શ્રીરામકૃષ્ણ - હા, જરૂર દેખી[...]

  • 🪔 દિવ્યવાણી

    શિષ્યાનુશાસનમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    વેદમનૂચ્યાચાર્યોઽન્તેવાસિનમનુશાસ્તિ, સત્યં વદ, ધર્મં ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદ : આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવચ્છેત્સી :. સત્યાન્ન પ્રમદિતવ્યમ્, ધર્માન્ન પ્રમદિતવ્યમ્ કુશલાન્ન પ્રમદિતવ્યમ્, ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ્ સ્વાધ્યાય-પ્રવચનાભ્યાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, લીંબડી તા.૫ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ રામકૃષ્ણ મિશન લીંબડીમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ઉજવાયો, જેના અધ્યક્ષ સ્થાને શ્રીપ્રકાશભાઈ સોની (સેક્રરેટરી કેળવણી મંડળ, લીંબડી)[...]

  • 🪔

    અતીન્દ્રિય ચિંતનશક્તિ

    ✍🏻 એ.આર.કે. શર્મા

    (ગતાંકથી આગળ...) એ જ સિદ્ધાંતો સાંસારિક-ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં જો આપણે સૂક્ષ્મપણે જોઈએ તો આપણને જોવા મળશે કે ‘સ્મૃતિની સીમાઓને ઓળંગીને વિચારવા-જોવાની શક્તિ’ ભૌતિક-સાંસારિક જગત[...]

  • 🪔 અહેવાલ

    સફળતાનાં સાત સોનેરી સૂત્રો

    ✍🏻 પન્નાબહેન પંડ્યા

    ૫ સપ્ટેમ્બર આપણા દેશના મૂર્ધન્ય કેળવણીકાર અને પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ સમગ્ર દેશમાં ‘શિક્ષક દિન’ તરીકે મનાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા[...]

  • 🪔 પત્રો

    ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર

    ✍🏻 સંકલન

    ૐ નમો ભગવતે રામકૃષ્ણાય તારીખ : ૧૨ જુલાઈ, ૨૦૧૪, ગુરુ પૂર્ણિમા મારા પ્રિય મિત્રો, જય સ્વામી વિવેકાનંદ. અમારી વિવેકાનંદ રથયાત્રા વિશે આપને મંે પહેલો પત્ર[...]

  • 🪔

    વિશ્વ પરિવાર માટે ઉદ્ઘોષણા - ૨

    ✍🏻 દલાઈ લામા

    પૂજનીય તેનઝીંગ ગ્યોત્સો ચૌદમા દલાઈ લામા તરીકે સમગ્ર વિશ્વમાં શાંતિના દૂત રૂપે સુખ્યાત છે. ઉજ્જવળ ભવિષ્યના આપણા સપનાને સાકાર કરવામાં સહાયક એવા તેમના અમૂલ્ય વિચારોને[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    (ગતાંકથી આગળ...) તંદુરસ્તીને કારણે સ્વામીજી પશ્ચિમમાં પાછા જાય એવો નિર્ણય લેવાયો. તેઓ જવા નીકળે તે પહેલાં ૧૯મી જૂને સ્વામીજી સાથે બધા સંન્યાસીઓનો એક ફોટો પડાવ્યો.[...]

  • 🪔 સંસ્મરણ

    શશી મહારાજ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    ‘ઉદ્‌બોધન’થી પ્રસિદ્ધ પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી સાભાર લેવાયેલ અંશનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. મારું મન જ્યારે દક્ષિણેશ્વરની રાણી રાસમણિ[...]

  • 🪔 સંકલિત વ્યક્તિત્વ

    યુવકો માટેની તાતી જરૂરિયાત - ૧

    ✍🏻 સ્વામી બુધાનંદ

    સ્વામી બુધાનંદ (૧૯૧૭-૧૯૮૩) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. તેઓ ખૂબ સારા લેખક હતા. તેમણે અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં વેદાંતનો પ્રચાર કર્યો હતો. તેમણે લખેલાં The Saving Challenges[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૫ ખુશ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરતાં શીખ્યો સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લઈને હિંમતપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરતાં શીખે છે મુશ્કેલીઓનો સામનો કરવા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    અવધૂત અને એના ઉપગુરુઓ

    ✍🏻 સંકલન

    ગુરુ તો એક જ હોય પણ, ઉપગુરુઓ અનેક હોઈ શકે. જેની પાસેથી કશુંક પણ શીખવાનું મળે તે ઉપગુરુ. મહાન અવધૂતને આવા ચોવીસ ઉપગુરુઓ હતા એમ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    આજની નકલ તે આવતી કાલની પ્રેરણા છે

    ✍🏻 સંકલન

    એક રાજાના મહેલમાં એક મધરાતે એક ચોર દાખલ થયો. એણે રાજાને રાણીને કહેતાં સાંભળ્યો : ‘નદીતટ પર રહેતા સાધુઓમાંથી એકને હું મારી કુંવરી પરણાવીશ.’ ચોરે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    એક બાળકે ખરેખર ઈશ્વરને ખવડાવ્યું

    ✍🏻 સંકલન

    ‘એક બ્રાહ્મણને ઘેર દેવ-સેવા હતી. એક દિવસ કંઈક કામ પ્રસંગે તેને પરગામ જવું પડ્યું. જતી વખતે તે પોતાના નાના દીકરાને કહી ગયો કે ‘આજે તું[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (ગતાંકથી આગળ) સ્વાભાવિક - આ શબ્દ મારા વ્યક્તિત્વનું સંપૂર્ણપણે વર્ણન કરે છે. હું જે છું તે છું મારી દૃષ્ટિએ એ દિવસોમાં પણ હું મારા આ[...]

  • 🪔

    ભગવદ્ ગીતામાં કાર્ય-નીતિના દશ સિદ્ધાંતો - ૨

    ✍🏻 સ્વામી અભિરામાનંદ

    (ગતાંકથી આગળ...) ત્રણ સિદ્ધાંતો : પ્રકૃતિ માતા પાસેથી પાઠ બીજા પ્રકારની કાર્ય નૈતિકતા આપણને માતા પ્રકૃતિ પાસે લઈ જાય છે. અહીં, શ્રીકૃષ્ણ ગીતામાં ‘યજ્ઞ’નો ખ્યાલ[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (ગતાંકથી આગળ...) ઈ.સ.૧૯૨૫ માં હું સ્કૂલમાં જ હતી. તે દિવસોમાં મારી તબિયત સારી નહોતી તેથી શરત મહારાજ મને કાશી લઈ ગયા. મારી સાથે નરેશદી પણ[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    (ગતાંકથી આગળ...) મારા પ્રત્યે તેમનો વિશેષ પ્રેમ ખાસ કરીને મારી સાથે તેઓ (સ્વામી કલ્યાણાનંદ) અતિ ઘનિષ્ઠ હતા. શું કામ એ ખબર નહીં. દરેક જણ ઔપચારિકપણે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પાપપુણ્ય અને ભોગ કર્તા હવે શ્યામ બસુ પ્રશ્ન પૂછે છે, ‘જો ઈશ્વર જ બધું કરે છે તો પછી પાપનો દંડ વળી શું ?[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) ખૂબ પરિશ્રમ કરો ને, તમારા કાર્ય દ્વારા સમાજનું સુખ અને કલ્યાણ સાધો. પ્રભુને માત્ર પ્રાર્થના કરવાથી કે કોઈ કર્મકાંડ કરવાથી આ કરી શકાતું[...]