• 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    काम एष क्रोध एष रजोगुणसमुद्भवः। महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम्।।37।। ‘રજોગુણથી જન્મેલ એ ઇન્દ્રિયતૃષ્ણા-કામના અને ક્રોધ છે; એ બંને મહાભક્ષી અને મહાપાપી છે; તું એને અહીં[...]

  • 🪔 સંપાદકીય

    ટાઈમ મેનેજમેન્ટ - ૩

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે સમયબદ્ધતા એ ટાઇમ મેનેજમેન્ટ નથી. તમે જાણો છો કે ગાંધીજી ચુસ્તપણે સમયપાલન કરતા. તેમણેે એક વખત ઉચ્ચ હોદ્દા[...]

  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મારા ગુરુદેવના જીવનમાં પ્રબળ અને અણિશુદ્ધ પવિત્રતા આવી ગઈ; સાધારણ મનુષ્યના જીવનમાં જે વિવિધ મથામણો હોય છે તે બધીનો તેમનામાંથી નાશ થઈ ગયો. જિંદગીના પોણા[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    ततः श्रुतिस्तन्मननं सतत्त्वध्यानं चिरं नित्यनिरन्तरं मुनेः। ततोऽविकल्पं परमेत्य विद्वानिहैव निवार्णसुखं समृच्छति ।।70।। ત્યાર પછી મનનશીલ સાધક-મુનિએ ગુરુ પાસેથી આત્માના સ્વરૂપ વિશે વેદાંતનાં મહાવાક્ય સાંભળવાં જોઈએ.[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાનો વાર્ષિક મહોત્સવ ૧૪મી એપ્રિલથી ૨૧મી એપ્રિલ, ૨૦૧૯ સુધી સંસ્થાના વાર્ષિક મહોત્સવના કાર્યક્રમનું આયોજન થયું હતું. ૧૪મી એપ્રિલ, રવિવારે રામનવમીના રોજ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સુદર્શનનો ઉદ્ધાર એક વાર શિવરાત્રીના પાવનકારી અવસરે નંદબાબા અને બીજા ગોવાળિયાઓ ઘણા આનંદ અને ઉલ્લાસ સાથે બળદગાડામાં બેસીને અંબિકાવનની યાત્રાએ નીકળ્યા. ત્યાં એમણે સરસ્વતી નદીમાં[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    પ્રશ્ન : એક પરણિતા નારી રૂપે મારે સમાજમાં પોતાના પતિના હરિફને બદલે સહ-સાથી રૂપે કેવી રીતે કામ કરવું જોઈએ? ઉત્તર : હું એક નાનું ઉદાહરણ[...]

  • 🪔 યોગ

    વિદ્યાર્થીઓ માટે યોગ

    ✍🏻 શ્રી ભાણદેવ

    યોગાભ્યાસ પહેલાંનાં થોડાં સૂચનો : વાલી અને શિક્ષકો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને પછી પોતાનાં સંતાનોને સહાયભૂત થાય. યોગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું. એકથી ચાર ધોરણનાં બાળકો યોગાસનો[...]

  • 🪔 આત્મકથા

    ‘એમ્સ’માં જશો ?

    ✍🏻 અરુણિમા સિંહા

    બરેલી જિલ્લા હોસ્પિટલના ડાૅક્ટરોએ અને કર્મચારીઓએ તેમનાથી બનતું મારા માટે બધું કર્યું. હવે યાદવજી તથા અન્ય કર્મચારીઓ કે જેણે મારી સરસ કાળજી લીધી હતી, તેમને[...]

  • 🪔 શાસ્ત્ર

    શાશ્વત અનાદિ બ્રહ્મ

    ✍🏻 સંકલન

    तदेतत् सत्यं यथा सुदीप्तात्पावकाद्विस्फुलिङ्गाः सहस्रशः प्रभवन्ते सरूपाः । तथाऽक्षराद्विविधाः सोम्य भावाः प्रजायन्ते तत्र चैवापियन्ति ।।2.1.1।। तत् एतत् આ તે (બ્રહ્મ) છે, सत्यम् પોતે સત્ય છે,[...]

  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 ડૉ. કિરણ બેદી

    (આંતરરાષ્ટ્રીય મેગસૅસૅ અૅવોર્ડ પ્રાપ્ત કરનાર દેશનાં પ્રથમ મહિલા આઈ.પી.એસ. અધિકારી શ્રીમતી કિરણ બેદીએ ૨૦મી નવેમ્બર, ૧૯૯૫ના રોજ રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કોલકાતામાં રામકૃષ્ણ મઠ અને મિશન[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી ‘મ.’ દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    ભગવાન શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી ઘણાં વિઘ્ન-બાધાઓ પછી ‘શ્રી મ. દર્શન’ પ્રકાશિત થયું. ઉત્તરાખંડ હિમાલયમાં ગંગાતીર પર પર્ણકુટીમાં નિવાસ, ભિક્ષાના અન્ન વડે ઉદરપૂર્તિ, ‘નિર્જને ગોપને વ્યાકુળ થઈને[...]

  • 🪔 આરોગ્ય

    આપણા ખોરાકમાં ઘઉંનું મહત્ત્વ

    ✍🏻 શ્રી માધવ ચૌધરી

    ઘઉં લોકોનો મુખ્ય ખોરાક છે. ખોરાકમાં ઘઉંનું સ્થાન મહત્ત્વનું છે. તેનો વપરાશ બહોળા પ્રમાણમાં થાય છે. ઘઉંમાં પૌષ્ટિક તત્ત્વ વધારે છે. ખોરાકમાં વપરાતા અનાજમાં ઘઉં[...]

  • 🪔 સંસ્મરણ

    મારી અમેરિકાની યાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ટોરન્ટોમાં ૧ થી ૭ નવેમ્બર, ૨૦૧૮માં યોજાયેલ સાતમી વિશ્વધર્મ પરિષદમાં મને કીનોટ એડ્રેસ આપવા માટે નિમંત્રણ મળ્યું હતું. આ વાતની જાણ થતાં અમેરિકાની ઘણી સંસ્થાઓએ[...]

  • 🪔 પ્રાસંગિક

    શાશ્વત શાંતિ અને આપણો ‘બુદ્ધ સ્વભાવ’

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    વેદાંત અનુસાર બહિ :કરણ, અંત :કરણ, અને આત્મા આ ત્રણના સમન્વય સ્વરૂપ છે આપણું માનવજીવન. બહિ :કરણ એટલે આપણું શરીર અને આંખ, કાન, નાક, વગેરે[...]

  • 🪔 સંસ્મરણ

    કાશ્મીરમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ભગિની નિવેદિતા

    ઈ. સ. ૧૮૯૮નો ઉનાળો મારા સ્મૃતિપટ પર કેટલાંક ચિત્રોની જેમ વિરાજે છે. એ બધાં ચિત્રો પ્રાચીન કાળના એક મંચની પાછળ રહેલ પડદાની જેમ જ ધર્માનુરાગ[...]

  • 🪔 વાર્તાલાપ

    ભાવની અભિવ્યક્તિ એ જ સર્જનાત્મક કળા

    ✍🏻 સંકલન

    કોલકાતા જ્યુબિલી આર્ટ અકાદમીના સંસ્થાપક તેમજ ત્યાંના અધ્યાપક શ્રી રણદાપ્રસાદ દાસગુપ્તાની સાથે શિષ્ય આજે મઠમાં આવ્યો છે. રણદાબાબુ નિષ્ણાત કલાકાર, પ્રખર વિદ્વાન અને સ્વામીજીના પ્રશંસક[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ક્ષુરસ્ય ધારા  ઉપનિષદનો સંદેશ ઉપનિષદના ઋષિએ આધ્યાત્મિકપથનું અનુસરણ કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો ને કહ્યું, ‘મનીષીઓનું કથન છે કે પરમાત્માના સાક્ષાત્કારનો પથ તલવારની તીક્ષ્ણ ધાર[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ। तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ।।34।। ‘પોતપોતાના ઇન્દ્રિયવિષયો માટે ઇન્દ્રિયોના ગમાઅણગમા સ્વાભાવિક છે; કોઈએ એમને વશ ન થવુંજોઈએ; એ માર્ગના લૂંટારા છે.’ इन्द्रिय અને[...]

  • 🪔 સંપાદકીય

    ટાઈમ મેનેજમેન્ટ - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    જો તમે ખરેખર સમયનું મહત્ત્વ જાણવા માગતા હો તો વિદ્યાર્થીને પૂછો. તમે એક વર્ષનું મહત્ત્વ જાણવા ઇચ્છતા હો, તો એવા વિદ્યાર્થીને પૂછો કે જેણે પરીક્ષામાં[...]

  • 🪔 અમૃતવાણી

    દક્ષિણેશ્વરે ફલહારિણી-પૂજા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    આજ જેઠ વદ ચૌદશ, સાવિત્રી-ચૌદશ, સાથે જ અમાસ અને ફલહારિણી પૂજા. ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પોતાના ઓરડામાં બેઠા છે. ભક્તો તેમનાં દર્શન કરવા આવતા જાય[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    यस्त्वयाद्य कृतः प्रश्नो वरीयाञ्छास्त्रविन्मतः । सूत्रप्रायो निगूढार्थो ज्ञातव्यश्च मुमुक्षुभिः ।।67।। આજે તમે જે પ્રશ્ન પૂછ્યો તે (આ અગાઉ ૪૯મા શ્લોકમાં આત્માનું બંધન, તેની મુક્તિ, વિવેકપ્રાપ્તિ,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ, અમદાવાદની પ્રવૃત્તિઓ * ૨જી માર્ચ, ૨૦૧૯, શનિવારના રોજ વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં સ્વામી વિનિર્મુક્તાનંદજી અને બ્રહ્મચારી જનાર્દનચૈતન્યનાં ભાવવાહી ભજનોનો લાભ ઘણા ભક્તોએ લીધો હતો.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શ્રીકૃષ્ણનો અભિષેક વૃન્દાવનમાં રાજા ઇન્દ્ર શ્રીકૃષ્ણ પાસે ક્ષમાયાચના કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ગોલોકમાંથી કામધેનુ ગાય આવી. કોઈપણ વ્યક્તિને પોતાના મનની ઇચ્છેલી વસ્તુ આપવાની અદ્‌ભુત[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    મનને સ્થિર કરવા વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    પ્રશ્ન : મનને સ્થિર રાખવા શું કરવું જોઈએ ? ઉત્તર : મનનો સ્વભાવ જ ચંચળ છે. એટલે એને સ્થિર કરવું કે સંયમમાં રાખવું ઘણું દુષ્કર[...]

  • 🪔 સંસ્મરણ

    જે સાધન તે જ સિદ્ધિ

    ✍🏻 ભગિની નિવેદિતા

    સ્વામીએ (સ્વામી વિવેકાનંદે) એક્ વાર ગાઝીપુરના પવહારી બાબાને પૂછ્યું હતું કે ‘કાર્યમાં સફળતાનું રહસ્ય શું?’ અને જવાબ મળ્યો હતો, ‘જાૈન સાધન તૌન સિદ્ધિ - જે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    મૃદૂનિ કુસુમાદપિ

    ✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ

    કુરુક્ષેત્રના મેદાન પર લડાઈની તૈયારીઓ થઈ રહી હતી. એક બાજુ કૌરવોની છાવણી હતી. કૌરવરાજ દુર્યોધનને સહાય કરવા ઊભેલા ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ વગેરેના તંબુઓ છે;[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    માતા

    ✍🏻 શ્રી ભાણદેવ

    આપણા આ ભારતવર્ષમાં અગણિત સંતો પ્રગટ થયા છે અને બીજા અસંખ્ય સંતો પ્રગટતા રહેશે. આ દેશ ધર્મ, આધ્યાત્મિકતા, સંસ્કાર, સંસ્કૃતિની ભૂમિ છે. આવા જ એક[...]

  • 🪔 પ્રાસંગિક

    યમકવર્ગ

    ✍🏻 સંકલન

    સનાતન હિન્દુ ધર્મ પરંપરામાં જેમ ‘ભગવદ્ ગીતા’નું મહત્ત્વ છે, તેવી જ રીતે બૌદ્ધ પરંપરામાં ‘ધમ્મપદ - ધર્મનાં પદો’નું મહત્ત્વ છે. આ ગ્રંથની રચના બૌદ્ધ ગુરુઓએ[...]

  • 🪔 આત્મકથા

    ઓબી વૅન અને હું

    ✍🏻 અરુણિમા સિંહા

    (ગતાંકથી આગળ) આજનો જમાનો ‘ઓબી વૅન’નો છે. એક સામાન્ય છોકરીનો આઘાતજનક અનુભવ સમસ્ત દેશના અંતરાત્માને ખળભળાવી મૂકે, આવું વિચારવું બે ત્રણ દાયકા પહેલાં અઘરું હતું.[...]

  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) (માર્ચ, ૨૦૧૯થી આગળ) મેં ડૉ. કલામને સ્વામીજીના ભારત પરિભ્રમણ સમયના એક પ્રસંગની વાત કરી. જ્યારે સ્વામીજી આલ્મોડા નજીક અત્યંત થાક[...]

  • 🪔 અધ્યાત્મ

    અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી

    ✍🏻 ચંદ્રકાંત પટેલ ‘સરલ’

    આપણે માયાને સંપત્તિ ગણીએ છીએ. એના ઘણા અર્થ છે. માયા એટલે ઈશ્વરની મનાતી એક અનાદિ શક્તિ, યોગમાયા, અવિદ્યા, પ્રકૃતિ વગેરે. દેહને જે પાશજાળ કે બંધનમાં[...]

  • 🪔 આરોગ્ય

    મન માનતું નથી !

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતમાં રહેલું જ્ઞાન બ્રહ્મજ્ઞાન સમાન છે. મનની ભીતર શક્તિઓનો અનંત ભંડાર છે. દૃઢ મનોબળ અને તીવ્ર ઇચ્છાશક્તિ હોય તો[...]

  • 🪔 સંસ્મરણ

    ટોરન્ટોની વિશ્વ ધર્મ પરિષદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઈ.સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્‌ઘાટન થયું. આ ધર્મ પરિષદમાં વિશ્વના ધર્મોના પ્રતિનિધિઓ આવ્યા હતા. વિશ્વધર્મોના સત્તર પ્રતિનિધિઓને શરૂઆતમાં પાંચ મિનિટ સ્વાગત[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    (ગતાંકથી આગળ) શ્રીશ્રીમા નર્મદામૈયાની અશેષકૃપાથી વિકરાળ અવરોધ પાર પડ્યો. હવે આવ્યું ગામ મોટી ચિંચલી. રસ્તાની ધાર પર એક નાનકડો આશ્રમ. નાનું એવું ફળિયું અને એક[...]

  • 🪔 વાર્તાલાપ

    ત્યાગ એ જ ઉત્ક્રાંતિની ચાવી

    ✍🏻 સંકલન

    (સ્થળ : કોલકાતા, સને ૧૮૯૮) ભગિની નિવેદિતા, સ્વામી યોગાનંદ અને બીજાઓની સાથે સ્વામીજી બપોરે અલીપુરના પ્રાણી સંગ્રહસ્થાનની મુલાકાતે આવ્યા છે. બાગના સુપરિન્ટેન્ડેન્ટ રાય બહાદુર રામબ્રહ્મ[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) બાઇબલ, સંત મેથ્યુ, ૫.૪૮માં કહ્યું છે, ‘તમે પણ એવી જ રીતે પૂર્ણ બનો, જે રીતે તમારા સ્વર્ગસ્થ પિતા (ઈશ્વર) પૂર્ણ છે.’ ઈસુ ખ્રિસ્તનો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) જગદંબાની ભક્તિના મહાન ગ્રંથ ‘દેવી માહાત્મ્યમ્’ (૧.૫૫)માં આ શ્લોક આવે છે : ज्ञानिनां अपि चेतांसि देवी भगवती हि सा, बलाद् आकृष्य मोहाय महामाया[...]

  • 🪔 સંપાદકીય

    ટાઈમ મેનેજમેન્ટ - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સમયસર આપણે સૌ જીવીએ છીએ અને આગળ વધીએ છીએ, એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. આ સમયનું વહેણ જન્મથી માંડીને મૃત્યુપર્યંત સતત ચાલતું જ રહે છે. હું[...]

  • 🪔 વિવેકવાણી

    બુદ્ધનું જીવન ‘બહુજનસુખાય-હિતાય’ હતું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શાક્ય મુનિ હિંદુ ધર્મનો નાશ કરવા માટે નહીં, પણ એની પૂર્તિ કરવા આવ્યા હતા. તેઓ હિંદુ ધર્મના તર્કશુદ્ધ પરિણામ અને વિકાસ રૂપે હતા. ગૌતમ બુદ્ધ[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    आप्तोक्तिं खननं तथोपरि शिलाद्युत्कर्षणं स्वीकृतिम् निक्षेपः समपेक्षते नहि बहिः शब्दैस्तु निर्गच्छति । तद्वत् ब्रह्मवित् उपदेशमननध्यान आदिभिः लभ्यते । मायाकार्यतिरोहितं स्वममलं तत्त्वं न दुर्युक्तिभिः ।।65।। જેવી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્રવૃત્તિ વિવિધા સ્વામી વિવેકાનંદ શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠ મહોત્સવ ૨૮મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને મારવાડી યુનિવર્સિટી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ગોવર્ધન ધારણ વૃન્દાવનમાં દર વર્ષે વ્રજવાસીઓ ઇન્દ્રયજ્ઞનું અનુષ્ઠાન કરતા. બધાં નરનારીઓ ઉત્સાહપૂર્વક એ યજ્ઞમાં ભાગ લેતાં. જ્યારે શ્રીકૃષ્ણે એક દિવસ બધા ગોવાળિયાઓને યજ્ઞની તૈયારી કરતા[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    ધ્યાન અને એકાગ્રતા વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    પ્રશ્ન : આળસને દૂર કરવા શું કરવું જોઈએ ? ઉત્તર : આળસને દૂર કરવા પહેલાં તો શરીરને સ્વસ્થ રાખવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય[...]

  • 🪔 અહેવાલ

    અનોખું સંતમિલન

    ✍🏻 સંકલન

    ૧૪મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ BAPS (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંઘ)ના પ્રમુખશ્રી પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાના સંઘના કેટલાક સંન્યાસીઓ સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા.[...]

  • 🪔 પ્રાસંગિક

    સહજાનંદ સ્વામી : જીવન અને સંદેશ

    ✍🏻 સંકલન

    ચૈત્ર સુદિ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાનશ્રી સ્વામીનારાયણનો જન્મ ૩જી એપ્રિલ, ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭)ના રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામમાં થયો હતો. આ સંપ્રદાયના અનુયાયીઓ[...]

  • 🪔 આરોગ્ય

    કેન્સરના અટકાવ માટે કેવો આહાર અગત્યનો ?

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    કેન્સર આજે પણ મહારોગ ગણાય છે. જો કે કેન્સરની વિવિધ દવાઓ અને ચિકિત્સા પદ્ધતિઓને લીધે હવે ‘કેન્સર એટલે કેન્સલ’ એવો ભય ટળી ગયો છે. કેન્સર[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુડી પડવો - ચેટી ચાંદ

    ✍🏻 સંકલન

    ચૈત્ર સુદિ પ્રતિપદા એટલે કે પડવાને મહારાષ્ટ્રના લોકો ગુડી પડવા (ગુઢી પાડવા) ના નામે ઊજવે છે. આ પર્વ વસંતનું પર્વ છે અને મરાઠી લોકો ચાંદ્ર[...]

  • 🪔 આત્મકથા

    એ તો ખાસ છોકરી છે !

    ✍🏻 અરુણિમા સિંહા

    છેવટે મારી મોટી બહેન લક્ષ્મી સાથે સાહેબ (મારા બનેવી) આવ્યા. બહેન તો મારી દશા જોઈને માંડ માંડ આંસુ ખાળી શકતી હતી. તેને આશ્વાસન આપતા હોય[...]

  • 🪔 યુવજગત

    ‘લવ ઇન્ડિયા’ - સ્વદેશભક્તિ પરિસંવાદ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૯ને બુધવારે સવારે ૯ થી ૧ સુધી આશ્રમના વિવેક હાૅલમાં મરણોપરાંત પરમવીરચક્ર વિજેતા અને કારગીલ યુદ્ધ[...]