🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 ઈસાબેલ માર્ગેસન
november 2018
આપે વિનંતી કરી છે કે સ્વામી વિવેકાનંદની સાથે મારો પ્રથમ સંપર્ક અને તેઓની મહાનતા વિશે કંઈક લખવું. પરંતુ મને ખેદ છે કે લગભગ ૪૦ વર્ષના[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 એરિક હેમંડ
november 2018
સ્વામીજી જ્યારે લંડન આવ્યા ત્યારે એમણે ઘણા લોકોનું ધ્યાન આકર્ષ્યું. શિકાગોની વિશ્વધર્મ-પરિષદ દરમિયાન એમની ચારે તરફ જે આશ્ચર્ય અને પ્રશંસાના પરિવેશનું સર્જન થયું હતું ત્યાં[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 ઈ.ટી.સ્ટર્ડી
november 2018
જો કે હું આપના મહાન પૂર્વવર્તી સ્વામી વિવેકાનંદની સ્મૃતિસભામાં ઉપસ્થિત રહી શકીશ નહીં. છતાં પણ મને લાગે છે કે એમાં ભાગ લેનારા લોકો મારા જેવી[...]
🪔 દીપોત્સવી
સ્વામીજી વિશે મારા બાળપણની સ્મૃતિઓ
✍🏻 કોર્નેલિયા કોંગર
november 2018
૧૮૯૩માં કોલંબિયન પ્રદર્શનના સમયે શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મ-પરિષદમાં વિભિન્ન ચર્ચના સભ્યો સ્વેચ્છાએ પોતાના પ્રતિનિધિઓને પોતપોતાના ઘરે રાખવા સહમત થયા. મારી નાની શ્રીમતી જ્હોન બી. લાયન પણ[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 કોન્સ્ટેન્સ ટાઉન
november 2018
૪૦ વર્ષ પહેલાં ભારતની પ્રાચીન દુનિયામાંથી એક યુવાન, સાહસિક અને સુંદર વ્યક્તિનું આગમન થયું, એમનું મુખમંડળ આત્મવિજયના આલોકથી જાજ્વલ્યમાન હતું. એમણે કોઈ નિમંત્રણ વિના, કોઈ[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 બાળ ગંગાધર તિલક
november 2018
લગભગ ઈ.સ. ૧૮૯૨ની વાત છે. શિકાગોની વિશ્વપ્રદર્શનીમાં થયેલ સુપ્રસિદ્ધ ધર્મપરિષદની પહેલાં એકવાર હું મુંબઈથી પૂના પાછો ફરી રહ્યો હતો. વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશનથી મારા ડબ્બામાં એક[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
november 2018
અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી[...]
🪔 દીપોત્સવી
એક અમેરિકન સન્નારીની નજરે સ્વામી વિવેકાનંદ
✍🏻 શ્રી ઈશ્વર પરમાર
november 2018
અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અભિવ્યક્તિની ઉત્કૃષ્ટ પ્રતિભા
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
november 2018
જાણીતા કવિ અને ઇતિહાસવિદ્ સ્વ. રામધારીસિંહજી ‘દિનકર’ એ પોતાના પુસ્તક ‘संस्कृति के चार अध्याय’માં લખ્યું છે કે, ‘રામકૃષ્ણ પરમહંસ અનુભૂતિ હતા અને સ્વામી વિવેકાનંદ તેની[...]
🪔 દીપોત્સવી
ચેતનાની વિરાટ મૂર્તિ - : સ્વામી વિવેકાનંદ
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
november 2018
૧૮૯૪ના શિયાળામાં સ્વામીજીએ ડેટ્રોઈટમાં વ્યાખ્યાન આપ્યાં હતાં. મેરી સી. ફન્ક અને ક્રિસ્ટીન ત્યાં હાજર હતાં. તેમના શબ્દોમાં સ્વામીજી વિશેનાં સંસ્મરણો આપણે વાગોળીએ. મકાન સુધી પહોંચતાં[...]
🪔 દીપોત્સવી
સિંહનર નરેન્દ્ર
✍🏻 રિચાર્ડ પ્રેસકોટ
november 2018
૧૨૫ વર્ષ પહેલાં... એક અવનવું આશ્ચર્ય! ઘણી લાંબી મુસાફરી કરીને આપણા સૌથી પ્રિય સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ-પરિષદમાં જઈને સીધી-સાદી ભાષામાં આ શબ્દો ઉચ્ચાર્યા, ‘અમેરિકાનાં બહેનો અને[...]
🪔 દીપોત્સવી
માનવજાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથપ્રદર્શક
✍🏻 ડૉ. શંકર દયાલ શર્મા
november 2018
આવા મહત્ત્વના પ્રસંગે ઉપસ્થિત રહી શકવા બદલ હું કેટલો ખુશ છું તેની આપને શી વાત કરું ! બંગાળ અને તેના મહાનગર કોલકાતાની મુલાકાત માટે હું[...]
🪔 દીપોત્સવી
જલતી રહો જ્યોત સંવાદિતાની
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 2018
મા. રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા, આ સમાપનસત્રમાં આપ સૌની સમક્ષ અત્યંત વિશિષ્ટ અને આદરણીય અતિથિ એવા ભારતના રાષ્ટ્રપતિજીનું સ્વાગત કરવા હું ઊભો છું. જગતના[...]
🪔 દીપોત્સવી
વિશ્વધર્મ-પરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ
✍🏻 સ્વામી ગહનાનંદ
november 2018
૩૧મી મે, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મ-પરિષદ માટે સ્વામી વિવેકાનંદે આરંભેલી સફરનો દશકો સમગ્ર માનવજાત માટે એક મહત્ત્વનો દશકો બની રહ્યો છે. ૪થી જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામીજીના[...]
🪔 દીપોત્સવી
કન્યાકુમારીથી શિકાગો
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
november 2018
ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળૂંબી રહ્યું હતું. આ અનંતતાની વચ્ચે એક[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ-પરિષદમાં જવા માટે કેવી રીતે પ્રેરાયા
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
november 2018
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી વરાહનગર મઠની સ્થાપના થઈ. ત્યાર પછી એનું યોગ્ય સ્થાન, મઠવાસીઓનો નિભાવ અને તેની પ્રવૃત્તિઓ જેવા અનેક પ્રશ્નો ઊભા થયા. જે મળે તેનાથી[...]
🪔 સંપાદકીય
જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાય છે
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
november 2018
‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં પોતાના ભાષણનો પ્રારંભ કર્યો અને વિશાળ હોલમાં ઉપસ્થિત લગભગ ૪૦૦૦[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ-પરિષદ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
november 2018
વિશ્વના ઇતિહાસમાં જે અગણિત બનાવો બન્યા છે તેમાં ૧૮૯૩માં અમેરિકામાં યોજાયેલ વિશ્વધર્મ-પરિષદ પણ એક મહત્ત્વનો બનાવ છે. આ બનાવ ભારતીય ઇતિહાસ માટે પણ એક વળાંક[...]
🪔 ચિંતન
સ્વામી વિવેકાનંદના પત્રો - એક પ્રતિભાવ
✍🏻 શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી
october 2018
વિચારવંત વાચકોને ઘણો રસ પડે એવું એક પુસ્તક હમણાં જોવામાં આવ્યું. આમ તો 2011માં બહાર પડેલી તેની ચોથી આવૃત્તિ છે. પણ એક રીતે તે નવું[...]
🪔 સંપાદકીય
જાગ્યા ત્યાંથી સવાર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
october 2018
1899ની શરૂઆતમાં બેલુર મઠમાં તેમના શિષ્ય શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ ભાવાવેશમાં આવીને કહ્યું હતું, ‘આ દેશમાં ચોમેર આળસ, અધમતા અને[...]
🪔 સંપાદકીય
જાગ્યા ત્યાંથી સવાર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
september 2018
થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઓફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, ‘સ્વામીજી, આપની સંસ્થા[...]
🪔 દર્શન સંસ્કૃતિ
સ્વામી વિવેકાનંદ - ભારતીય સંસ્કૃતિના સાચા રાજદૂત
✍🏻 પ્રો. ડૉ. ઓમપ્રકાશ વર્મા
may 2018
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણોની ઝંકૃતિ સતત અનુભવવા મળે છે એવા રાયપુર શહેરમાંથી હું આવું છું, એ માટે હું આનંદ અને ગર્વ અનુભવું છું. અહીં સ્વામીજીએ કિશોરાવસ્થાનાં[...]
🪔 સંપાદકીય
ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 2
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2018
(ગતાંકથી આગળ) બોધિગયા પહોંચીને તે લોકોએ ધ્યાનસ્થ થવા માટે એ જ પવિત્ર બોધિવૃક્ષની નીચે રહેલું એ જ પથ્થરનું આસન પસંદ કર્યું કે જેની ઉપર બેસીને[...]
🪔 સંપાદકીય
ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 1
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2018
આ વર્ષે 30 એપ્રિલના દિવસે સર્વત્ર બુદ્ધ પૂર્ણિમા ઉજવાશે. આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઊપસી આવે છે. સાથે જ ઊપસી આવે છે[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો શક્તિસંચાર
✍🏻 સ્વામી વિવેકાનંદ
february 2018
વિરાટ બ્રહ્મચેતનાની અનુભૂતિ નરેન-સ્વામી વિવેકાનંદની અંત:પ્રકૃતિને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને અદ્વૈતવેદાંતનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે જીવાત્મા અને બ્રહ્મ બન્ને એક જ છે. એક દિવસ નરેન વેદાંતના[...]
🪔 અધ્યાત્મ
સ્વામી વિવેકાનંદનો જીવનસંદેશ
✍🏻 શ્રી ભાણદેવ
january 2018
દરેક મહાપુરુષ સમાજ કે રાષ્ટ્ર માટે આવશ્યક એવા વિશિષ્ટકાર્ય માટે જન્મે છે અને તે દેશકાળને આવશ્યક એવું કાર્ય કરે છે. દરેક મહાપુરુષનાં જીવનકાર્ય અને સંદેશનું[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ
january 2018
એ સમયે સ્વામીજીએ હાલમાં જ સંસારત્યાગ કર્યો હતો. એક વ્યક્તિએ એમને પૂછ્યું, ‘મહાશય, શું આપને જ્ઞાનલાભ થઈ ગયો છે ?’ સ્વામીજીએ કહ્યું, ‘ના.’ એ વ્યક્તિએ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2018
આંતરરાષ્ટ્રિય યુવાવર્ષના ઉપક્રમે 1985માં ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન 12મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રિય યુવાદિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત
✍🏻 શ્રી મહેન્દ્ર જોશી
november 2017
પ્રથમ મુલાકાત : જ્યારે સ્વામી વિવેકાનંદ 1895ના નવેમ્બરમાં ઇંગ્લેન્ડના બૌદ્ધિક પરિવારમાં વ્યાખ્યાન માટે ગયા ત્યારે ઇસાબેલ માર્ગેસનના ઘેર માર્ગરેટ (ભગિની નિવેદિતા)ની સ્વામી વિવેકાનંદ સાથે પહેલી[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
october 2017
આ વખતે સ્વામીજી ચાલતા નહીં પણ ઘોડા પર બેસીને અલમોડા આવ્યા. એમના ઉપદેશને લોકો સુધી પહોંચાડનાર ગુડવિન મહાશય પણ એમની સાથે જ કાઠગોદામથી અલમોડા સુધી[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
september 2017
પંડિતો-શાસ્ત્રીઓના આતિથ્યમાં તેઓ પૂરા તન-મન અને ધનથી મંડી જતા હતા. પછી તો લાલા બદરીશાહનું ઘર બધા ગુરુભાઈઓ અને એમના સેવકો માટે કાયમનું ઘર જ બની[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને પાલિતાણાનાં દેરાસરોનાં દર્શન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2017
ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીની સંગીતવિદ્યાથી અનેક સ્થળોએ લોકો પ્રભાવિત થયા હતા. એમાંય સૌથી વિશેષ આ સંગીતવિદ્યાનો લાભ પાલિતાણાના લોકોને મળ્યો. પાલિતાણામાં જાણે કે સંગીતની મહેફિલ જામતી.[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
july 2017
સ્વામી વિવેકાનંંદની પહેલી અલમોડા મુલાકાત શ્રીરામકૃષ્ણ કુટિર બનતા પહેલાં, સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ વારંવાર અલમોડા આવ્યા હતા. એના સંદર્ભમાં ઘણું જાણવા મળે છે, જે[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
june 2017
અલમોડા આશ્રમ સ્વામી શિવાનંદજી 1913-1915ના ગાળામાં અલમોડામાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યાં એમને ખબર મળી કે એમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી મધુપ્રમેહ અને અનિદ્રાના રોગથી પીડાઈ[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
may 2017
પર્વતરાજ હિમાલય પર્વતરાજ હિમાલયની ભવ્યતા યુગો યુગોથી પ્રસિદ્ધ છે. શિવ-શક્તિની લીલાભૂમિ, દેવી-દેવતાઓની, યક્ષોની, ગંધર્વોની, કિન્નરોની અને વિદ્યાધરોની કર્મભૂમિ, ઋષિમુનિઓની તપોભૂમિ, સાધકોની સાધનાભૂમિ અને સહેલાણીઓ માટે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
યુવાનોને
✍🏻 ડૉ. શ્રીઅરવિન્દ નંદાણિયા
april 2017
આજના યુગમાં અત્યારે વિશ્વ અને દરેક દેશના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્ત્વનો બની રહે છે. યુવાનો ધારે તો વિશ્વની અને આપણા દેશની સૂરત પલટાવી શકે, એ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
છે કામના એક, ખપી જવાની
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
april 2017
શ્રીરામકૃષ્ણદેવ કર્મયોગ એટલે શું એ વિશે વાત કરતા કહે છે : સત્ત્વગુણીનું કર્મ ખરી પડે છે. એ ઇચ્છે તો પણ, એ પ્રવૃત્ત રહી શકે નહીં.[...]
🪔 અહેવાલ
વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન (વિવેક)
✍🏻 સંકલન
march 2017
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન (વિવેક) જાન્યુઆરી-૨૦૧૬ થી ડિસેમ્બર-૨૦૧૬ સુધીની[...]
🪔 પ્રાસંગિક
પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રભાવ
✍🏻 પન્નાબહેન પંડ્યા
january 2017
મહાપુરુષોનાં જીવન તેમના આયુષ્યનાં વર્ષોથી નહીં પણ તેમણે કરેલાં ઉત્તમ કાર્યોથી મપાય છે. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદજી માત્ર સાડી ઓગણચાલીશ વર્ષનું ટૂંકું જીવન જીવ્યા પણ એવું[...]
🪔 પ્રાસંગિક
ભારતનો આત્મા - સ્વામી વિવેકાનંદ
✍🏻 માનનીય શ્રીનરેન્દ્ર મોદી
january 2017
ભાઈઓ અને બહેનો! સુપ્રિયાનંદજી હમણાં તો કહી રહ્યા હતા કે આ પરિસરમાં વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરી છે, પરંતુ આપણે આપણા મન-મંદિરમાં, આપણા હૃદયમાં વિવેકાનંદજીને સ્થાપિત[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી શિવાનંદ
january 2017
મારા સદ્ભાગ્યે ઈ.સ.1880માં મને શ્રીરામકૃષ્ણદેવનાં પાવનકારી દર્શન થયાં અને તેમની કૃપા પ્રાપ્ત થઈ. તે દિવસે ભક્તવર રામચન્દ્રે એક ઉત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવને આમંત્રીને, અન્ય ભક્તોને પણ[...]
🪔 સંસ્મરણ
યુગન્ધર સ્વામી વિવેકાનંદ અને તેમના સેનાનીઓ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
january 2017
નર અને નારાયણ એ બે ઋષિઓ પૈકી સ્વામી વિવેકાનંદ નરઋષિનું મૂર્ત સ્વરૂપ હતા. એટલે માનવજીવનની સર્વક્ષેત્રીય વિભૂતિમત્તા એ પૂર્ણનર-પૂર્ણપુરુષમાં ઓજસ્વી રીતે પથરાયેલી પરખાય છે. તેથી[...]
🪔 દીપોત્સવી
વિવેકાનંદ શિલાસ્મારક - કન્યાકુમારી
✍🏻 પ્રા. ડૉ. સ્મિતા એસ.ઝાલા
november 2016
તા. 25 થી 27 ડિસેમ્બર, 1892 દરમિયાન સ્વામી વિવેકાનંદે ક્ધયાકુમારી પાસેના દરિયામાં આવેલ શિલા પર આરાધના કરી ભારતમાતા માટે ચિંતન કર્યું હતું. આ સ્થળને પાદ્પરાઈ[...]
🪔 દીપોત્સવી
ભારતીય કલાઓમાં સંસ્કૃતિદર્શન - વિવેકાનંદની નજરે
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
november 2016
ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ વારસો તમારા તેજસ્વી રાષ્ટ્રની ભૂતકાલીન[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદનું આદર્શ કલાદર્શન
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
november 2016
ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ વારસો તમારા તેજસ્વી રાષ્ટ્રની ભૂતકાલીન[...]
🪔 વિવેચના
સ્વામી વિવેકાનંદ - નૂતન ભારતના પ્રતીક
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
october 2016
સ્વામી વિવેકાનંદ એ રેને'સાં (Renaissance) પછી આરંભાયેલા આધુનિક વિશ્વના મહામાનવ કહેવાય છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ચીનથી ગ્રીસ સુધીના પટ્ટામાં વિશ્વે એક સાથે ૬-૭ યુગપુરુષોને[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન - પ્રત્યાયનની દૃષ્ટિએ
✍🏻 ડાંકૃતિ ધોળકિયા
September 2016
માત્ર થોડાં કદમ આગળ... અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી નીરવ શાંતિ છવાયેલી છે. વિશાળ[...]
🪔 યુવજગત
તમે સર્વ શક્તિમાન છો
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
september 2016
સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે સર્વ શક્તિમાન છો, બધી જ શક્તિ તમારી અંદર રહેલી છે. તમે પોતાની શક્તિને અભિવ્યક્ત ન કરી શકો, ત્યારે નિષ્ફળ[...]
🪔 પ્રેરણાં
શિક્ષણ એટલે ?
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
august 2016
એકવીસમી સદી જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ વિશ્વનો આત્યંતિક વિકાસ થતો જાય છે. પરિણામે શિક્ષણનો પણ વિકાસ થતો જાય છે. આજે વિદ્યાર્થીઓને[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
july 2016
પ્રકૃતિના સુંદર દૃશ્યને જોઈને અત્યંત સૂક્ષ્મ, તીવ્ર અને વિશુદ્ધ આનંદમાં ડૂબીને કોણ ભલા પોતાની આવી બાહ્ય ચેતના ગુમાવી બેસે છે? કાળા રંગની પૃષ્ઠભૂમિમાં શ્વેતવર્ણનાં પક્ષીઓને[...]