🪔
ધ્યાનમૂર્તિ વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યમાં યોગ અને વેદાંત શીખવી રહ્યા હતા. એમના અનુયાયી મિસિસ હેન્સબ્રો કહે છે, “આલામેડામાં મારું મન કોઈક કારણસર[...]
🪔
મુક્તિદાયિની શ્રીમા
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2023
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા
દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો - ૨
✍🏻 સંકલન
September 2023
(સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની[...]
🪔 સંપાદકની કલમે
આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
સ્વામી વિવેકાનંદ કહે છેઃ “આપણે પ્રદીપ છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે દીવો ઓલવાઈ જાય. આપણે તો[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
September 2023
असुर्या नाम ते लोका अन्धेन तमसाऽऽवृताः। तॉंस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः॥३॥ असुर्या, સૂર્ય વગરના, અસુરોને વસવા યોગ્ય; नाम, એ રીતે જાણીતા થયેલા; अन्धेन, આંધળા[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
August 2023
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ રાજકોટ આશ્રમ દ્વારા ૨૦ જૂનના રોજ સાંજે ૫:૪૫ વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન જગન્નાથજીની ભજન-કીર્તન સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી,[...]
🪔 રક્ષાબંધન
રક્ષા, એક તાંતણાથી ઘણું વધુ
✍🏻 હેમંતભાઈ વાળા
August 2023
(30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક[...]
🪔 ધ્યાન
ધ્યાનમાં બેસતા પહેલાં - ૨
✍🏻 સ્વામી અશોકાનંદ
August 2023
(સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક હતા. ત્યાર બાદ તેઓ અમેરિકાની ‘વેદાંત સોસાયટી ઑફ નોર્ધર્ન કેલિફોર્નિયા’ના વડા હતા. એમના[...]
🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
અધ્યાત્મનો ઉઘાડ
✍🏻 સ્વામી અતુલાનંદ
August 2023
બીજા સ્વામીઓની માફક સ્વામી અભેદાનંદ એમના શિષ્યો સાથે મુક્ત રીતે ભળતા નહીં. જો કે શિષ્યો એમને મળીને અનૌપચારિક ચર્ચા કરી શકે એ માટે તેઓ ખાસ[...]
🪔 સાહિત્ય
વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2023
આ પહેલાના અંકોમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશથી પ્રભાવિત થયેલા કેટલાક ગુજરાતી સાહિત્યકારો વિષે વાત કરી. આ અંકમાં લેખિકા, ઉચ્ચ કોટીનાં[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
August 2023
(ભાષાંતરકારઃ શ્રી નલિનભાઈ મહેતા) ભીષ્મ – મહાભારતના આધારસ્તંભ એક દિવસ રાજા શાન્તનુ ગંગા કિનારે એક હરણનો પીછો કરી રહ્યા હતા. તેના પર તીર ચલાવ્યા પછી[...]
🪔
આધ્યાત્મિક સ્વતંત્રતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2023
(15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદના ભારતની ભવ્યતા અને સાચી સ્વતંત્રતા શીખવતા સુવિચારો આપની સમક્ષ પ્રસ્તુત છે. આ સંકલન ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’માંથી કરવામાં આવેલ[...]
🪔 દૃષ્ટાંતકથા
વ્યક્તિગત કર્તવ્યનો મહિમા
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2023
આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે. એક જુવાન સંન્યાસી[...]
🪔 વિવેકપ્રસંગ
બુદ્ધિ, સમજશક્તિ અને સૌંદર્યનો સંગમ
✍🏻 ભગિની નિવેદિતા
August 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]
🪔 વિવેકપ્રસંગ
સ્વામીજી મારા માટે ધ્યાન કરે છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2023
22 ફેબ્રુઆરી, 1900ના રોજ સંધ્યાકાળે સ્વામી વિવેકાનંદ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવી પધાર્યા. 11 સપ્ટેમ્બર, 1893ના એ ઐતિહાસિક દિવસે સ્વામીજી શિકાગો ધર્મ મહાસભામાં[...]
🪔 સ્વામી નિરંજનાનંદ
“તારો અંતરાત્મા જાગ્રત થાઓ”
✍🏻 સંકલન
August 2023
(31 ઓગસ્ટના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી નિરંજનાનંદ મહારાજની પુણ્ય જન્મતિથિ છે. આ શુભ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક[...]
🪔 માતૃપ્રસંગ
ગુરુ અને ઇષ્ટ એક સમાન
✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ
August 2023
(ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. લેખક સ્વામી ગૌરીશ્વરાનંદજી મહારાજ 1915ની સાલમાં[...]
🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા
દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો
✍🏻 સંકલન
August 2023
(સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત[...]
🪔 સંપાદકની કલમે
ચંચળતાનો રોગ અને તેનું નિદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2023
જ્ઞાન અને સત્ય સ્વામી વિવેકાનંદ કહે છે: “કેવળ જ્ઞાન જ આપણને પૂર્ણ બનાવે છે. જે સત્યરૂપી ઈશ્વરને ભક્તિપૂર્વક અનુસરે, તેની પાસે સત્યરૂપી ઈશ્વર પ્રગટ થાય.”[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
August 2023
ॐ ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्। तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्॥१॥ जगत्याम्, આ જગતમાં; यत् किम् च, જે કંઈ પણ; जगत्, પરિવર્તન પામે[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
July 2023
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ફલહારિણી કાલી પૂજા રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, ૧૮ મેના રોજ સંધ્યા આરતી પછી ફલહારિણી કાલી પૂજા નિમિત્તે વિશેષ પૂજા તથા ભજન-કીર્તન પણ[...]
🪔 ગુરુપૂર્ણિમા
સત્સંગ સુધા
✍🏻 સ્વામી માધવાનંદ
July 2023
(ગુરુપૂર્ણિમા ઉપલક્ષે રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત સામયિક ‘વિવેક જ્યોતિ’ના ઓક્ટોબર-ડિસેમ્બર, 1982માં છપાયેલ લેખનું ભાષાંતર અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા.[...]
🪔 ધ્યાન
ધ્યાનમાં બેસતા પહેલાં - ૧
✍🏻 સ્વામી અશોકાનંદ
July 2023
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ઈશ્વર-સંબંધી એક વિચારનો અતૂટ પ્રવાહ[...]
🪔 ગુરુપૂર્ણિમા
ગુરુ તારો પાર ન પાયો...
✍🏻 શ્રી હિતેષભાઈ ગઢવી
July 2023
ગુરુપૂર્ણિમા શા માટે? મહર્ષિ પરાશર અને માછીમાર-પુત્રી સત્યવતીના પુત્રનું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું. તેમનો જન્મ દ્વિપ (ટાપુ) પર જન્મ થયો હોવાથી કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા.[...]
🪔 ગુરુપૂર્ણિમા
ગુરુ-વાક્યમાં શ્રદ્ધા
✍🏻 શ્રીરામકૃષ્ણ ઉપદેશ
July 2023
(3 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા છે. આ શુભ પ્રસંગ ઉપલક્ષે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી સંકલિત ગુરુ સંબંધિત શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિઓનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. કૌંસમાં આપેલ પ્રથમ નંબર[...]
🪔
ગાંધીયુગના સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2023
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં તા. ૨૧મી જુલાઈ, ૧૯૧૧ના રોજ જન્મેલા શ્રી ઉમાશંકર જોશી ગાંધીયુગના એક શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકાર હતા. તારીખ ૧૯મી ડિસેમ્બર, ૧૯૮૮ના[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
July 2023
શાન્તનુએ તેમની શરતનો સ્વીકાર કરી લીધો. ત્યાર બાદ તેઓ સુખેથી સાથે રહેવાં લાગ્યાં. આ રીતે અનેક વર્ષો વીતી ગયાં. એક પછી એક તેમને સાત પુત્રો[...]
🪔
‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’નો ઉદય
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2023
આજનો યુગ છે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI)નો. જીવનના પ્રત્યેક ક્ષેત્ર—બેંકિંગ, શિક્ષણ, મેન્યુફેક્ચરિંગ, લેખન, અને ચિત્રકલાથી લઈ યુદ્ધક્ષેત્ર સુધી એ પાંખો પ્રસારી રહ્યું છે. અને હજુ તો[...]
🪔 દૃષ્ટાંતકથા
હિમાલય કેવો ભવ્ય અને સુંદર છે!
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2023
પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ જ વધારે સારું છે આ જીવનમાં કે પછીના જીવનમાં કોઈ બદલો મળે માટે પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર[...]
🪔 વિવેક પ્રસંગ
સ્વામીજીની આંખો, જાણે કે ખરતા તારા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2023
જગતને ઈશુનો સંદેશ 11 માર્ચ, 1900ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોમાં ‘જગતને ઈશુનો સંદેશ’ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું, જેમાં સ્વામીજી કહે છેઃ “એકની પાછળ[...]
🪔 સ્વામી રામકૃષ્ણાનંદ
ગુરુ અને ભ્રાતૃસેવાનો સાચો આદર્શ
✍🏻 સ્વામી અચલાનંદ
July 2023
(15 જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની તિથિપૂજા છે. આ શુભ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા,[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીશ્રીમા અને જયરામબાટી
✍🏻 સ્વામી પરમેશ્વરાનંદ
July 2023
(શ્રીશ્રીમાતૃમંદિર દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘શ્રીશ્રીમા ઓ જયરામબાટી’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં) પૂર્વભૂમિકા ૨૦મી સદીની શરૂઆતનો સમય[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમા શારદાદેવીની સર્વજ્ઞતા
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2023
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 સંપાદકની કલમે
હું તો છું જ્યોતિર્મય આત્મસ્વરૂપ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2023
સ્વામી વિવેકાનંદ કહે છે, “માનવી આત્મા તરીકે ખરેખર મુક્ત છે, પરંતુ મનુષ્ય તરીકે બદ્ધ છે—ભૌતિક પરિસ્થિતિઓ અનુસાર બદલાયા કરે છે. મનુષ્ય તરીકે તે એક યંત્ર[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2023
पीत्वा पीत्वा परमममृतं वीतसंसाररागा; हित्वा हित्वा सकलकलह- प्रापिणीं स्वार्थबुद्धिम्। ध्यात्वा ध्यात्वा गुरुवरपदं सर्वकल्याणरूपम् नत्वा नत्वा सकलभुवनं पातुमामन्त्रयामः॥ प्राप्तं यद्वै त्वनादिनिधनं वेदोदधिं मथित्वा दत्तं यस्य प्रकरणे[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
June 2023
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઇનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
June 2023
ચાતુર્માસ દરમિયાન સંન્યાસીએ રાજીવ દીક્ષિતના સ્વાસ્થ્ય પરનાં અતિ મહત્ત્વપૂર્ણ ઓડિયો-પ્રવચનો સાંભળ્યાં હતાં. સંધ્યા-વંદના પૂરી થતાં સંન્યાસીએ હાજર રહી ગયેલ આઠ-દસ યુવાનોને આ પ્રવચનનો ટોપલો ઓઢાળી[...]
🪔 પ્રાસંગિક
લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા
✍🏻 સ્વામી પ્રપત્ત્યાનંદ
June 2023
(20 જૂન, 2023ના રોજ ભગવાન શ્રીજગન્નાથની રથયાત્રા છે. આ ઉપલક્ષે આપણા હિન્દી માસિક ‘વિવેક જ્યોતી’ના જુલાઈ, 2016ના અંકમાંથી આ લેખ સાભાર ગ્રહણ કરવામાં આવેલ છે.[...]
🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
દિવ્ય-મનસ દ્વારા પવનચક્કીની સારવાર
✍🏻 સ્વામી અતુલાનંદ
June 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]
🪔 આંતરાષ્ટ્રીય યોગદિવસ
યોગાભ્યાસમાં એકાગ્રતા સાધવાના ઉપાય
✍🏻 પ્રકાશભાઈ જોશી
June 2023
(21 જૂન, ‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’ના ઉપલક્ષે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સમયોચિત લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના નિષ્ઠાવાન સ્વયંસેવક છે.) એકાગ્રતા[...]
🪔 આંતરાષ્ટ્રીય યોગદિવસ
શ્રીરામકૃષ્ણદેવ અને યોગ
✍🏻 સંકલન
June 2023
(સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવની પાસે યોગસાધનાનાં બધાં અંગોનું અનુષ્ઠાન કરી યોગની સર્વોચ્ચ સિદ્ધિ—નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી, તથા અમેરિકામાં સર્વપ્રથમ યોગનો પ્રચાર કર્યો હતો. જેના પરિણામે[...]
🪔 પ્રશ્નોત્તરી
સ્વામી નિખિલેશ્વરાનંદ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સંકલન
June 2023
(આદરણીય વાચકો, આપને મૂંઝવતા પ્રશ્નો આપ srkjyot@gmail.com પર ઇ-મેઇલ કરી શકો છો. ઇ-મેઇલનો વિષય My Question રાખવાનો રહેશે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા[...]
🪔
સ્વામી આનંદ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2023
સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે ૧૮૮૭ના સપ્ટેમ્બર માસમાં શ્રી રામચંદ્ર દવે અને તેમનાં ધર્મપત્ની પાર્વતીબેનને ત્યાં હિંમતલાલનો જન્મ થયો. આ બાળક જ મોટા થઈને સ્વામી આનંદના[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
June 2023
વ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું અને ગણેશજી તેમના સમક્ષ પ્રગટ થયા. વ્યાસે હાથીના મસ્તકવાળા દેવતાને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક બોલ્યા, ‘મહારાજ, હું એક બહુ જ[...]
🪔 દૃષ્ટાંતકથા
માનવની સમજશક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2023
કહેવાતા સર્વે મનુષ્યો હજી ખરેખરા મનુષ્યો નથી. દરેક માણસને આ દુનિયા અંગે તેના પોતાના મન વડે જ નિર્ણય કરવો પડે છે. વધુ ઉચ્ચ સમજશક્તિ અત્યંત[...]
🪔 વિવેક પ્રસંગ
આઈડા આન્સેલની સાધના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2023
સ્વામી વિવેકાનંદની પ્રથમ વિદેશયાત્રા દરમિયાન ભવિષ્યની પેઢી માટે એમનાં પ્રવચનો લિપિબદ્ધ કરી રાખવા માટે ડિસેમ્બર, 1895માં ગુડવીનની નિમણૂક કરવામાં આવી હતી. ગુડવીન એક સારા શીઘ્ર[...]
🪔 સ્વામી શિવાનંદ
બેલુર મઠની જૂની યાદો
✍🏻 સ્વામી ભાસ્વરાનંદ
June 2023
(રામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્યક્ષ મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘શિવાનંદ સ્મૃતિસંગ્રહ’નો[...]
🪔 સ્વામી રામકૃષ્ણાનંદ
શરણાગતિ અને કર્મનિષ્ઠા
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
June 2023
(રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર[...]
🪔 માતૃ-સાન્નિધ્યે
જયરામવાટીમાં શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ઈશાનાનંદ
June 2023
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ[...]
🪔 માતૃપ્રસંગ
“બેટા, ફરી આવજે”
✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ
June 2023
(ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. -સં) હું જ્યારે સાતમા ધોરણમાં ભણતો[...]